Posts

Showing posts from August, 2018

તિલક વિષે......

*તિલક ચાંદલાના ફાયદા :* *(1)* ચંદનનું તિલક એ ભગવાનના ચરણનું પ્રતિક છે... કુંકુમનો ચાંદલો એ લક્ષ્મીજીનું પ્રતિક છે... કપાળ (ભાલ) એમાં આપણું ભાગ્ય  લખાએલ છે... ભગવાનના ચરણનો અને લક્ષ્મીજીનો આપણા કપાળમાં નિવાસ થાય તો આપણું ભાગ્ય અવળાનું સવળું થઈ જાય... સવળું હોય તો તેને દોડવાનો વેગ મળે છે... 👆 આ વાત એમજ છે... *(2)* સધવા સ્ત્રીઓના કપાળમાં ચાંદલો હોય છે એ એમ બતાવે છે કે તેનો રક્ષણહાર તેનો પતિ હયાત છે... ભક્તના પતિ ભગવાન છે જો ભક્ત તિલક ચાંદલો કરે છે તો ભક્તની રક્ષાની જવાબદારી ભગવાન ઉપર આવી જાય છે ભક્તના પતિ ભગવાન હર પળ તેની રક્ષામાં રહે જ છે... *(3)* તિલક ચાંદલાથી આપણે ભગવાનના કહેવાઈએ છીએ... જે જેના તેને તેની લાજ બાળક તેના માતાપિતાનો  છે તો બાળકની તમામ જવાબદારી માતાપિતા સંભાળે છે... જો આપણા કપાળમાં તિલક ચાંદલો હશે તો આપણે આપણી જવાબદારી વહન કરવા ભગવાનને પ્રાર્થના કરવી નહીં પડે... આપણી તમામ જવાબદારી ભગવાન સંભાળી લેશે જ... *(4)* તિલક ચાંદલો કરવાની ભગવાનની આજ્ઞા હોવાથી આજ્ઞા પાળવાથી ભગવાનનો બહુ મોટો રાજીપો મળે છે... *ભગવાનના રાજીપાની સમાન કોઈ મોટી વાત નથી...* ભક

આંબેડકર...

"આજ સાંજે આ હોટલમાં તારો પગ હોવો જોઈએ નહીં, નહિ તો તારા ટાંટિયા ભાંગી નાખીશું અને લબાચા ફેંકી દઈશું."  હા, આજથી બરાબર 100 વર્ષ પહેલાં આજના દિવસે વિશ્વવંદનીય મહામાનવ બાબાસાહેબ ડૉ.ભીમરાવ આંબેડકરને આ શબ્દો સાંભળવા પડેલા...!  વાત તો આખી એમ છે કે પાંચ વર્ષ અભ્યાસાર્થે વિદેશ રહી આવેલા ભીમરાવે વડોદરા સરકારની શિષ્યવૃત્તિની શરતોના પાલન માટે નોકરીનો નિર્ણય કરી વડોદરા સરકારને પોતાની નોકરીની અને રહેવા માટેની વ્યવસ્થા માટે અરજી કરી. કારણકે તેમને અગાઉનો વડોદરાનો વસમો અનુભવ હતો. જવાબમાં 'તાકીદે વડોદરા આવી જાઓ.' એટલું જ લખેલ પત્ર મળ્યો. નિવાસ કે નોકરી બાબતે કોઈ ચોખવટ ન હતી.  સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં પોતાના મોટાભાઈ બાળારાવ સાથે તેઓ વદોડરા આવી ગયા. આંબેડકરને સ્ટેશન ઉપર મળી તેમની સર્વ વ્યવસ્થા કરવી એવી આજ્ઞા મહારાજશ્રી સયાજીરાવે કરી હતી. પરંતુ એક અસ્પૃશ્યના સ્વાગત માટે કોણ જાય ? આથી તેમના રહેવા-જમવાની વ્યવસ્થા આંબેડકરે જાતે જ કરવાની હતી ! ઘણા પ્રયત્નો કરવા છતાં વડોદરામાં તેમને રહેવા મકાન ન મળ્યું.તેઓ ભલે ઈંગ્લેન્ડ કે અમેરિકા ઉચ્ચ અભ્યાસ કરી આવેલા ઉચ્ચ અધિકારી હતા, પરંતુ ભારતમાં તો

जीने की सोच

*ये कहानी आपके जीने की सोच बदल देगी!* एक दिन एक किसान का बैल कुएँ में गिर गया। वह बैल घंटों ज़ोर -ज़ोर से रोता रहा और किसान सुनता रहा और विचार करता रहा कि उसे क्या करना चाहिऐ और क्या नहीं। अंततः उसने निर्णय लिया कि चूंकि बैल काफी बूढा हो चूका था अतः उसे बचाने से कोई लाभ होने वाला नहीं था और इसलिए उसे कुएँ में ही दफना देना चाहिऐ।।  किसान ने अपने सभी पड़ोसियों को मदद के लिए बुलाया सभी ने एक-एक फावड़ा पकड़ा और कुएँ में मिट्टी डालनी शुरू कर दी। जैसे ही बैल कि समझ में आया कि यह क्या हो रहा है वह और ज़ोर-ज़ोर से चीख़ चीख़ कर रोने लगा और फिर ,अचानक वह आश्चर्यजनक रुप से शांत हो गया।  सब लोग चुपचाप कुएँ में मिट्टी डालते रहे तभी किसान ने कुएँ में झाँका तो वह आश्चर्य से सन्न रह गया.. अपनी पीठ पर पड़ने वाले हर फावड़े की मिट्टी के साथ वह बैल एक आश्चर्यजनक हरकत कर रहा था वह हिल-हिल कर उस मिट्टी को नीचे गिरा देता था और फिर एक कदम बढ़ाकर उस पर चढ़ जाता था।  जैसे-जैसे किसान तथा उसके पड़ोसी उस पर फावड़ों से मिट्टी गिराते वैसे -वैसे वह हिल-हिल कर उस मिट्टी को गिरा देता और एक सीढी ऊपर चढ़ आता जल

હોમ/ રસોઈ ટીપ્સ્

હોમ ટિપ્સ ક] રસોઈ ટિપ્સ : [1] લીલા ચણા અથવા વટાણા બાફતી વખતે તેમાં ખાંડ નાખવાથી તેનો લીલો રંગ યથાવત રહે છે. [2] રોટલી માટે લોટ ગૂંદતી વખતે બે ચમચી દૂધ, ઘી કે મલાઈ મેળવી દેવાથી રોટલી એકદમ પાતળી બનશે. [3] ભીંડાનું શાક બનાવતી વખતે તેમાં એક ચમચી દહીં નાખવાથી તેની ચીકાશ ઓછી થશે. [4] મેળવણ ન હોય તો ગરમ દૂધમાં લીલા મરચાં નાખવાથી પણ દહીં જમાવી શકાય છે. [5] ભાત બનાવતી વખતે તેમાં લીંબુના રસના ટીપાં નાખવાથી ભાત એકદમ સફેદ રંગનો બનશે. અને તેમાં એક ચમચી તેલ કે ઘી નાખવાથી દાણા અલગ-અલગ રહેશે. [6] ફલાવરનું શાક બનાવતી વખતે એમાં બે ચમચી દૂધ ઉમેરવાથી ફલાવર ચડી ગયા પછી પણ સફેદ રહે છે. [7] પૂરીનો લોટ પાણીથી બાંધવાને બદલે દહીંથી બાંધવાથી પૂરી પોચી થશે. [8] મીઠા સક્કરપારા બનાવવાના મેંદામાં થોડું મીઠું ભેળવવાથી સક્કરપારા સ્વાદિષ્ટ લાગશે. [9] ચણા પલાળતાં ભૂલી ગયા હોવ તો તેને બાફતી વખતે તેની સાથે કાચા પપૈયાના બે-ચાર ટૂકડા મૂકી દો તો ચણા જલ્દી બફાશે. [10] બિસ્કિટ પર દૂધ લગાવી ધીમા તાપે ઓવનમાં રાખવાથી બિસ્કિટ કડક, તાજા અને કરકરા થશે. [11] વેફરને છૂટી કરવા કેળાં-બટાટાની કાતરી પર મીઠાના પાણી

મિશન વિધ્યાની વાર્તા...

*મિશન વિદ્યાની વાર્તા “હરજી હેલીકોપ્ટર”* એ આવ્યો હતો તો આઠમા ધોરણમાં પણ વાંચતા લખતા કે ગણતા હજુ બરાબર આવડતું નહોતું. અઠવાડિયામાં બે વાર નિશાળે આવે. બસ બગીચામાં થોડા આંટા મારે. કોઈ સાહેબ નવી બાઈક કે કાર લાવ્યા હોઈ તો એની રજેરજની વિગત જાણી લે. કાર ની નીચે ઘૂસીને પણ સીસ્ટમ એની એ જ છે કે કાઈ બદલાણી છે એ જાણી લે..!! એને યંત્રોમાં બહુ જ રસ પડે.. નાનપણથી એને એના પાપા આવા રમકડા લાવી દેતા અને એટલે જ કદાચ યંત્રોએ એના મનનો કબજો લઇ લીધો હશે!! નામ એનું હરજી પણ બધા એને હરજી હેલિકોપ્ટર જ કહે!! આખું ગામ એને હેલીકોપ્ટર ના નામથી ઓળખે!! આ નામ કેમ પડ્યું એની પાછળની એક રસપ્રદ કહાની છે. હરજીના બાપા રવજીને એક રિક્ષા અને એક આઈશર હતું. હરજી જ્યારે આઠ વરસનો હતો ત્યારે એના બાપા ભેગો જીલ્લામાં ગયેલો. જીલ્લામાં ગરીબ કલ્યાણ મેળાનો કાર્યક્રમ!! ગામે ગામથી માણસોને જીલ્લા સુધી લાવવા માટે વાહનોની વ્યવસ્થા કરેલ એમાં રવજીને એના ગામમાંથી માણસોને લઇ જવાની જવાબદારી સોંપાયેલ.. રવજી લગભગ જ્યાં જાય ત્યાં હરજીને સાથે લેતો જાય.. આ ગરીબ કલ્યાણ મેળામાં પણ હરજી સાથે જ હતો… જીલ્લાની બરાબર બારોબાર એક મોટા જાદુગરના તંબુ જેવો મો

શિક્ષક મહિમા વાર્તાઓ,કાવ્યો,પ્રસંગો....

1. એક રાજાને એવો વિચાર આવ્યો કે મારે મારા રાજ્યના વિકાસમાં મહત્વનું યોગદાન આપનાર વ્યક્તિનું સન્માન કરવું છે. રાજાએ આ માટે પ્રધાનમંડળની બેઠક બોલાવી. રાજાએ પ્રધાનોનું સુચન માંગ્યું કે મારે કોનું સન્માન કરવું જોઈએ ? એક પ્રધાને ઉભા થઈને કહ્યું , "આપણે સાહિત્યકારનું સન્માન કરવું જોઈએ કારણકે એ વિચારો દ્વારા આપણને બધાને જીવન જીવતા શીખવે છે". બીજા પ્રધાને કહ્યું, "આપણે કલાકારનું સન્માન કરવું જોઈએ કારણકે એ આપણને મનોરંજન પૂરું પાડીને હતાશામાંથી બહાર કાઢે છે". ત્રીજા પ્રધાને કહ્યું, "આપણે ઇજનેરનું સન્માન કરવું જોઈએ કારણકે એના લીધે જ આટલો વિકાસ થયો છે આ રસ્તાઓ, ડેમો, મોટામોટા મકાનો, જાત જાતના યંત્રો અને ભૌતિક સુવિધાઓ ઇજનેરના કારણે જ મળી છે". ચોથાએ કહ્યું, "આપણે ડોકટરનું સન્માન કરવું જોઈએ કારણકે એ નવું જીવન આપે છે". પાંચમા પ્રધાને કહ્યું," મારા મંતવ્ય મુજબ તો ઉદ્યોગપતિનું સન્માન થવું જોઈએ કારણકે એના કારણે જ અનેકને રોજગારી મળે છે અને રાજ્યને આવક પણ મળે છે". બધા પ્રધાનોના જુદા જુદા સુચન સાંભળીને રાજા મૂંઝાયા. આ બધા લોકોનો ખરેખર રાજ્યના વિકાસમાં

..અને પંખી શિક્ષીત થઈ ગયું ......

( *મૂળ વાર્તા* 🙏 *રવીન્દ્રનાથ ટાગોર*🙏) એક પંખી, સાવ ગમાર. આખો દિવસ ઉડાઉડ, નવા નવા ફળની શોધ, ઉંચે ગગનમાં ઉડવું ને ભૂખ લાગે તો ખાવું.. આવો એનો ધંધો! --રાજ્યના રાજાને લાગ્યું, “અરે! આ તો કઈ પંખી છે? આવું પંખી કંઈ કામનું નહીં, આ તો ખાલી વનનાં ફળ ખાઈને રાજ્યને નુકસાન કરે છે. એને તો મંત્રીઓને બોલાવ્યા અને પૂછ્યો હલ, *“આ પંખીનું શું કરીએ?” * એક મંત્રી કહે, “મહારાજ ! *એને શિક્ષણ આપો *તો કઈ કામનું થશે.” રાજાએ પોતાના વિશ્વાસુ,  ભાણેજને પંખીને શિક્ષણ આપવાનું કામ સોપ્યું. પંડિતોએ એક જગ્યાએ બેસીને ઊંડો *(!)* વિચાર કર્યો અને *શિક્ષણનીતિ ઘડી કાઢી.* શોધ્યું એના અજ્ઞાનનું મૂળ, “અરે! પંખી મામૂલી ઘાસ તણખલાંનો માળો બાંધે, એવા માળામાં તે વિદ્યા કેટલીક રહે ? એટલે સૌથી પહેલી જરૂર તેને એક પાંજરું બનાવી આપવાની છે.” અને હલ શોધનારને મોટું ઇનામ પણ અપાયું કે  *તેણે શિક્ષણની નવી જ દિશા ખોલી આપી*  ! સોનીને હુકમ થયો કે પાંજરું બનાવો. એને ય વળી એવું તો પાંજરું બનાવ્યું કે દૂર દૂરથી લોકો પાંજરું જોવા આવ્યા! સોનીના વખાણનો તો કોઈ પાર નહિ. કોઈક કહેતું કે, ““શિક્ષણ તો જોરદાર ચાલે છે!” તો કોઈ ક

नारी......

 *पुरुष और स्त्री  की अपने -अपने स्थान  पर  महत्त्वपूर्ण  भूमिका है  एक दूसरे के अस्तित्व की स्थिति एक दूसरे  की सोभा आदि संभव है । एक के अभाव में दूसरा  कोई महत्त्व नहीं रखता । स्त्री - पुरुष समान भूमिका  का दर्शन वैदिक काल मे बड़े ही व्यवस्थित रूप में  था । पुरुषों की तरह  ही स्त्रियां भी स्वतंत्र थी  जीवन  के सभी क्षेत्रों में  भाग लेती थी । राजनीति , समाज , धर्म  सभी मे  नारी का महत्त्वपूर्ण स्थान था । कोई भी कार्य  नारी  के  अभाव में पूर्ण नहीं माना जाता था । शिक्षा , संस्कृति में उनका समान अधिकार  था ।* *जिस कुल में स्त्रियां की पूजा होती है, उस कुल पर देवता प्रसन्न होते हैं तथा जहाँ नारियों  का सम्मान  नही होता , उन्हें पूज्यभाव से नहीं देखा जाता , वहाँ सारे फल , क्रियाएं नष्ट हो जाती हैं।* *परिस्थितियों के बदलने के साथ ही नारी जीवन की दुर्दशा शुरू हो गई और कालांतर में उसकी  स्वतंत्रता , समानता , आदर के अधिकार छीनकर उसे  घर की चहारदीवारी , परदों की ओट  में बंद कर दिया गया । बाह्य आक्रमणों के काल मे भारतीय नारी जीवन की भारी दुर्दशा हुई और नारी का गौरव, सम्मान , अधिकार सब छीन

કટાક્ષ કથાઓ...

1. લાલાનો ગેસ પ્રોજેક્ટ ============== વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણથી પ્રેરણા લઈને લાલાએ “make in India” અંતર્ગત ગટર ગેસ યોજના મોટે પાયે શરુ કરવાનું અભિયાન ચલાવ્યું છે. લાલાએ આ માટે અંબાણી જૂથ સાથે જોડાણ કર્યું છે.  આ માટેની પાઈપ લાઈનો અને મોટા ટાંકાઓનું નિર્માણ થશે.  મોટે પાયે ઉત્પન્ન થયેલા ગેસથી ઇલેક્ટ્રિસીટી બનવાના તથા કાર ચલાવાના પ્લાન્ટ નંખાશે. આ માટે લાલાએ મોદીછાપ વૈજ્ઞાનિકો નીમી દીધા છે.  હવે લાલો આકાશને આંબવાનો પ્રયાસ કરી રહ્યો છે. મોદી સરકારના ઉચ્ચ કક્ષાના પ્રધાનો અને ONGCના સંબિત પાત્રા સાથે લાલાએ અનેક બેઠકો યોજી છે. લાલાએ પોતાના આ Dream Projectની બ્લુએ પ્રિન્ટ તૈયાર કરી દીધી છે.  લાલો ભારતને ગેસમય બનાવી વિશ્વકક્ષાએ મુકવા કમર કસી છે.  લાલાએ મોદીછાપ વૈજ્ઞાનિકો પર વધારે મદાર રાખે છે. લાલાના નેતૃત્વ હેઠળ વૈજ્ઞાનિકો કામે લાગી રહ્યા છે.  લાલાએ સૌ પ્રથમ વધારેમાં વધારે ગેસ ઉત્પન્ન કરવાનું આયોજન હાથ પર લીધું છે.  આ માટે તેણે ગટર ગેસ ઉપરાંત જન-ગેસનો ઉપયોગ કરવા વિચાર્યું છે.  લોકોને વધારેમાં વધારે બટાકા, વાલ, મૂળા વગેરે ગેસ ઉત્પન્ન કરતો ખોરાક ફરજીયાત ખવડાવવામાં આવશે.   આવા ખોર

કાગવાણી....

📜 *દુલાભાયા કાગ વાણી*📜       🌀 ૧. ભૂખ લાગવી એ પ્રકૃતિ છે. ધરાયા પછી ખાવું એ વિકૃતિ છે અને ભૂખ્યાં રહીને બીજાને ખવરાવવું એ સંસ્કૃતિ છે.      🌀 ૨. થાકેલાને ગાઉ લાંબો લાગે છે. ઉંઘ વિનાનાને રાત લાંબી લાગે છે અને ઉત્સાહ વિનાનાને કાર્યસિઘ્ધિ લાંબી લાગે છે.       🌀 ૩. નાથ નાખવાથી બળદ વશ થાય છે. અંકૂશથી હાથી વશ થાય છે. નમ્રતાથી જગત વશ થાય છે અને વિનયથી વિદ્વાનો-બુઘ્ધિમાનો વશ થાય છે.      🌀  ૪. પગી, પારેખ, કવિ, રાગી, શૂરવીર, દાતાર, છેતરનાર અને કૃતધ્ની એ સૌ સંસ્કારો સાથે જ જન્મે છે. એને બનાવી શકાતા નથી. એની નિશાળ હોતી નથી.       🌀 ૫. ઊંટને ત્રીજે વરસે, ઘોડાને પાંચમે વરસે, સ્ત્રીને તેરમા વરસે અને પુરુષને પચ્ચીસમા વર્ષે જુવાની આવે છે.     🌀 ૬. આખા જંગલનો નાશ કરવા એક તણખો બસ છે. સર્વ સુકૃતોને ધોઈ નાખનાર એક પાપ બસ છે, તેમ કુળનો નાશ કરવા માટે એક જ કુપુત્ર બસ છે.       🌀   ૭. જેના ઘરમાં બાળકોનો કિલ્લોલ નથી, જેના ઘરમાં સભ્યો વચ્ચે સંપ નથી, જેના ઘરમાં વહેલી સવારે વલોણાનો રવ કે ઘંટીના રાગ સંભળાતા નથી, જેના આંગણે ગાય-વાછરું નથી, જેના ઘરમાં કોઈ મહેમાન આવતાં નથી તે ઘર શ્મશાનસમું સમજવ

અટલબિહારી બાજપાઈ...

1.अटलजीकी कविता मैं जी भर जिया, मैं मन से मरूं, ________________________ लौटकर आऊंगा, कूच से क्यों डरूं? __________________________ मोड़ पर मिलेंगे इसका वादा न था, रास्ता रोक कर वह खड़ी हो गई, यूं लगा जिंदगी से बड़ी हो गई। मौत की उमर क्या है? दो पल भी नहीं, जिंदगी सिलसिला, आज कल की नहीं। मैं जी भर जिया, मैं मन से मरूं, लौटकर आऊंगा, कूच से क्यों डरूं? तू दबे पांव, चोरी-छिपे से न आ, सामने वार कर फिर मुझे आजमा। मौत से बेखबर, जिंदगी का सफ़र, शाम हर सुरमई, रात बंसी का स्वर। बात ऐसी नहीं कि कोई ग़म ही नहीं, दर्द अपने-पराए कुछ कम भी नहीं। प्यार इतना परायों से मुझको मिला, न अपनों से बाक़ी हैं कोई गिला। हर चुनौती से दो हाथ मैंने किए, आंधियों में जलाए हैं बुझते दिए। आज झकझोरता तेज़ तूफ़ान है, नाव भंवरों की बांहों में मेहमान है। पार पाने का क़ायम मगर हौसला, देख तेवर तूफ़ां का, तेवरी तन गई। मौत से ठन गई। अटल जी : " जरा जनम को रोग है, सब काहू को होय, ज्ञानी झेले ज्ञान से , मूरख झेले रोय।" 2.*અટલજી ને શ્રધ્ધાંજલી...* ‘ભારત જમીન કા ટુકડા નહીં,

કેળાં...

કેળા...🍌 કેળા વિષે આજે જાણ્યા પછી તમે કેળાને જુદી રીતે જોતા થઈ જશો.... કેળામાં ત્રણ પ્રકાર કુદરતી સાકર (સુગર) છે: સક્રોઝ,ફુકંટોઝ અને ગ્લુકોઝ ઊપરાંત પુસ્કળ ફાઈબર જે શરીરને તાત્કાલીક લાંબાગાળા ની શક્તિ પૂરી પાડેછે. સંશોધનથી પુરવાર થયુ છેકે....ફક્ત ૨ કેળા ૯૦ મીનીટ સુધી જોરદાર શારીરિક શ્રમ માટે પૂરતા છે અને એટલા માટે દુનિયાભરના રમતવિરો માટે કેળાએ એક નંબરનુ ફ્રુટ છે. જુદા-જુદા રોગોમાં કેળા કેવી રીતે કામ કરેછે તે જોઈએ: 🍌 ડિપ્રેશન: હમણા 'માઈન્ડ' નામની સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવેલ સર્વે મુજબ જે લોકો ડિપ્રેશન થી પીડાઈછે તેમને કેળાથી રાહત થાયછે કારણકે....કેળામાં ટ્રીપ્ટોટીન નામનુ પ્રોટીન છે તેને શરિર શેરોટોનીન માં રુપાંતરન કરેછે,આ શેરોટોનીન વ્યક્તિનો મુડ હળવો કરી, આનંદમાં રખે છે.આ ઉપરાંત કેળામાંનુ વિટામીન B6 લોહીમાં ગ્લુકોઝ પ્રમાણ જાળવી વ્યક્તિને મૂડ મામ રાખે છે. 🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌 🍌એનેમીયા ( નબળાઇ) : કેળામાં મોટા પ્રમાણમાં લોહતત્વ (આઇરન) હોયછે જે લોહીમાં હેમોગ્લોબીન નુ પ્રમાણ સારુ કરેછે અને નબળાઇ હટાવી શકે છે. 🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌 🍌બ્લડ પ્રેસર: કેળા એકમાત્ર એ

Friendshipday Message & Poems

Image
FRIENDSHIP :* __________________________ ....मै यादों का     किस्सा खोलूँ तो,     कुछ दोस्त बहुत     याद आते हैं.... ...मै गुजरे पल को सोचूँ    तो, कुछ दोस्त    बहुत याद आते हैं.... _...अब जाने कौन सी नगरी में,_ _...आबाद हैं जाकर मुद्दत से....😔_ ....मै देर रात तक जागूँ तो ,     कुछ दोस्त     बहुत याद आते हैं.... ....कुछ बातें थीं फूलों जैसी, ....कुछ लहजे खुशबू जैसे थे, ....मै शहर-ए-चमन में टहलूँ तो, ....कुछ दोस्त बहुत याद आते हैं. _...सबकी जिंदगी बदल गयी,_ _...एक नए सिरे में ढल गयी,_😔 _...किसी को नौकरी से फुरसत नही..._ _...किसी को दोस्तों की जरुरत नही...._😔 _...सारे यार गुम हो गये हैं..._ ...."तू" से "तुम" और "आप" हो गये है.... ....मै गुजरे पल को सोचूँ     तो, कुछ दोस्त बहुत याद आते हैं.... _...धीरे धीरे उम्र कट जाती है..._ _...जीवन यादों की पुस्तक बन जाती है,_😔 _...कभी किसी की याद बहुत तड़पाती है..._   _और कभी यादों के सहारे ज़िन्दगी कट जाती है ..._😔 ....किनारो पे सागर के खजाने नहीं आते, ....फिर जीवन में दोस्त