Posts

Showing posts from October, 2018

દિન વિશેષ...

📆 *અતિ મહત્વના દિવસોની યાદી* 📅 🔮 *જાન્યુઆરી મહિના મહત્વનાના દિવસો* 🔮 📍 *9 જાન્યુઆરી* - અપ્રવાસી ભારતીય દિવસ 📍 *10 જાન્યુઆરી* - વિશ્વ હાસ્ય દિવસ 📍 *12 જાન્યુઆરી* - રાષ્ટ્રીય યુવા દિવસ 📍 *12 જાન્યુઆરી* - સ્વામી વિવેકાનંદ જન્મ દિવસ 📍 *15 જાન્યુઆરી* - સેના દિવસ 📍 *23 જાન્યુઆરી* - દેશ પ્રેમ દિવસ 📍 *23 જાન્યુઆરી* - નેતાજી સુભાષચંદ્ર બોઝ નો જન્મ દિવસ 📍 *25 જાન્યુઆરી* - ભારત પ્રવાસી દિવસ 📍 *26 જાન્યુઆરી* - ગણતંત્ર દિવસ, આંતરરાષ્ટ્રીય કસ્ટમ્સ દિવસ 📍 *28 જાન્યુઆરી* - લાલા લજપતરાયનો જન્મ દિવસ 📍 *30 જાન્યુઆરી* - શહિદ દિવસ, વિશ્વ કુષ્ઠ નિવારણ દિવસ 📍 *30 જાન્યુઆરી* - મહાત્મા ગાંધી પુણ્યતિથિ 🔮 *ફેબ્રુઆરી મહિનાના મહત્વના દિવસો* 🔮 📍 *5 ફેબ્રુઆરી* - જમ્મુ અને કાશ્મીર દિવસ 📍 *10 ફેબ્રુઆરી* - વિશ્વ વિવાહ દિવસ 📍 *13 ફેબ્રુઆરી* - સરોજિની નાયડુ નો જન્મ દિવસ 📍 *14 ફેબ્રુઆરી* - વેલેન્ટાઇન દિવસ 📍 *18 ફેબ્રુઆરી* - રામકૃષ્ણ પરમહંસ જન્મ દિવસ 📍 *20 ફેબ્રુઆરી* - અરૂણાચલ દિવસ 📍 *24 ફેબ્રુઆરી* - કેન્દ્રીય આબકારી દિવસ 📍 *28 ફેબ્રુઆરી* - રાષ્ટ્રીય વિજ્ઞાાન દિવસ 🔮 *

ગુજરાતના મેળાઓ...

ગુજરાતના લોકપ્રિય મેળાઓ ✍️તરણેતરનો મેળો: ⏩લોકમેળાઓમાં તરણેતરનો મેળો ઐતિહાસિક, પૌરાણિક અને ધાર્મિક મહત્વ ધરાવે છે. સુરેન્દ્રનગર જીલ્લાના થાનગઢમાં ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં ભાદરવા સુદથી 3 દિવસ સુધી યોજાઈ છે. પુરાણોમાં ત્રિનેત્રેશ્વર મહાદેવ વિષે લખવામાં આવ્યું છે કે, 1000 કમળ શિવજીની મૂર્તિ પર અર્પણ કર્યા જયારે 1 કમળ ખૂટ્યું ત્યારે નેત્ર શિવજી પર ચડાવ્યું તેથી ત્રિનેત્રેશ્વર મહાદેવ કહેવાયા. આ મેળો પાંચાળ ભૂમિના તળપદા કોળી જ્ઞાતિમાં વિશેષ મહત્વ ધરાવે છે. ✍️શિવરાત્રીનો મેળો: ⏩જુનાગઢ જીલ્લામાં વર્ષ દરમિયાન 11 મેળા ભરાય છે. જેમાં ભવનાથના મેળાનું આગવું મહત્વ છે. જુનાગઢની ગીરની તળેટીમાં  સુવર્ણરેખા નદીના કિનારે ભવનાથ મહાદેવના સાનિધ્યમાં આ મેળો ભરાય છે. દર વર્ષ મહાશિવરાત્રિના અવસર પર મહાવદ અગિયારસથી અમાસ સુધી આ મેળાનું આયોજન થાય છે. પ્રખ્યાત ભવનાથના મેળામાં મહાશિવરાત્રિની મધ્ય રાત્રીએ ભવનાથની પૂજા કરવામાં આવે છે. આ મેળામાં ખૂણે-ખૂણેથી સાધુ.સંતો, નાગાબાવાઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે. માન્યતા અનુસાર નાગાબાવાઓ મૃગીકુંડમાં નહાવા પડે પછી બહાર દેખાતા નથી. ✍️માધવપુર ઘેડનો મેળો:

સીતાફળના ફાયદા..

*सीताफल जहॉ भी दिख जाये खाना जरूर कारण हम आपको बता रहे हैं*   सीताफल एक ऐसा फल है जो सर्दी के मौसम में बाजारों में मिलता है । सीताफल को इंग्लिश में कस्टर्ड एप्पल कहते है और शरीफा नाम से भी ये फल जाना जाता है । सीताफल ये अनगिनत औषधियों में शामिल है ये फल पकी हुई अवस्था में बहार से सख्त और अंदर से नरम और बहुत ही मीठा होता है । इसका अंदर का क्रीम सफ़ेद रंग का और मलाईदार होता है । इसके बीज काले रंग के होते है । मार्किट में आजकल सीताफल की बासुंदी शेक और आइसक्रीम भी मिलते है । यह हमारे सेहत के लिए बहुत ही अच्छा होता है । इसमें विटामिन होता है इसके अलावा इसमें नियासिन विटामिन ए राइबोफ्लेविन थियामिन ये तत्व होते है इसके इस्तेमाल से हमें आयरन कैल्शियम मॅग्नीज़ मैग्नेशियम पोटैशियम और फोस्फरस मिलते है । खास बात यह है कि सीता फल में आयरन अधिक मात्रा में होता है । इसके अन्दर मौजूद पोटैशियम और मैग्नेशियम ह्रदय के लिए बहोत ही अच्छा होता है मैग्नेशियम शरीर में पानी की कमी नहीं होने देता इसके फाइबर की प्रचुर मात्रा से ब्लड प्रेशर अच्छा रहता है । इससे कोलेस्ट्रॉल भी कम होता है । इसमें विटामिन और आयरन

सुख.....

ऐ   "सुख"  तू  कहाँ   मिलता   है क्या  तेरा   कोई  स्थायी  पता है क्यों   बन   बैठा   है अन्जाना आखिर   क्या   है   तेरा   ठिकाना। कहाँ   कहाँ    ढूंढा  तुझको पर  तू  न  कहीं  मिला  मुझको ढूंढा  ऊँचे   मकानों  में बड़ी  बड़ी   दुकानों  में स्वादिस्ठ   पकवानों  में चोटी  के  धनवानों  में वो   भी   तुझको    ढूंढ  रहे   थे बल्कि   मुझको  ही   पूछ  रहे थे क्या   आपको   कुछ   पता    है ये  सुख  आखिर  कहाँ  रहता   है? मेरे  पास  तो  "दुःख"  का   पता   था जो   सुबह   शाम अक्सर  मिलता  था परेशान   होके   रपट    लिखवाई पर   ये   कोशिश   भी   काम  न  आई उम्र   अब   ढलान  पे  है हौसले    थकान  पे    है हाँ   उसकी  तस्वीर   है   मेरे पास अब  भी बची   हुई  है    आस मैं  भी हार    नही    मानूंगा सुख  के  रहस्य   को जानूंगा बचपन   में    मिला    करता    था मेरे    साथ   रहा    करता  था पर   जबसे   मैं    बड़ा   हो   गया मेरा  सुख   मुझसे   जुदा   हो  गया। मैं   फिर   भी   नही   हुआ    हताश जारी   रखी    उसकी    तलाश एक  दिन  जब   आवाज  ये

વાર્તા..

એક રાજા ના દરબારમાં એક અજાણી વ્યક્તિ નોકરી માટે આવે છે. રાજા તેની લાયકાત પુછે છે.  જવાબમાં અજાણી વ્યક્તિ કહે છે કે હું અક્કલથી કોઇ પણ જાતનો ગુચવાયેલો કોયડો ઉકેલી શકું છું. રાજા એ એમને ધોડાના તબેલા ની જવાબદારી સોંપી દે છે.  થોડા દિવસો પછી રાજા તેમના  અતિ મોંધા અને  પ્રિય ધોડા બાબતે અભીપ્રાય પુછયો.. જવાબમાં નોકરે કંહ્યુ કે “ ધોડો અસલી નથી”  રાજા એ તપાસ કરાવી તો જાણવા મળ્યું કે ધોડાની નસલ તો અસલી છે,પરંતુ તેની માં મરી ગઈ હતી એટલે તે ગાયને ધાવીને મોટો થયો હતો. રાજા એ નોકરને પુંછયું કે તને આ કેવી રીતે ખબર પડી ? નોકરે જવાબ આપ્યો કે નામદાર ધોડાઓ મોઢામાં ધાસ લઈને મોઢુ ઉંચુ કરીને ખાય છે જયારે આ ધોડો ગાયની માફક નિચે નમીને મોઢુ નિચે રાખીને ધાસ ખાતો હતો. રાજા એ ખુશ થઈને નોકરના ધરે અનાજ,ધી,અને પક્ષીઓનું માંસ વિ.મોકલી આપ્યું,અને નોકરને બઢતી આપીને તેને રાણી નાં મહેલમા નોકરી આપી,અને પછી રાજા એ તેની રાણી બાબતે સવાલ કર્યો તો જવાબમાં નોકરે કંહ્યુ કે  રાણી ની રહેણીકરણી તો મલિકા જેવી છે પણ તે રાજકુમારી નથી.  રાજા આશ્ચર્ય ચકીત થઈ ગયો..તરતજ તેણે તેની સાસુને બોલાવી..સાસુએ ખુલાસો કર્યો કે

અદભૂત શિક્ષિકા, અદભૂત લિસ્ટ

એક દિવસ એક શિક્ષિકા બહેને નવમાં ધોરણના વિદ્યાર્થીઓને બે મોટા કાગળમાં પોતાના ક્લાસના વિદ્યાર્થીઓના નામ લખવા કહ્યું. દરેક નામની સામે તેમ જ નીચે બે લીટી ખાલી રાખવાનું કહ્યું. વિદ્યાર્થીઓને નવાઈ લાગી. થોડીક ઇન્તેજારી પણ થઇ કે બહેન શું કરવા માંગે છે ? શિક્ષિકા બહેને ત્યારબાદ દરેક વિદ્યાર્થીના નામની સામે જે તે વિદ્યાર્થીના સૌથી સારા ગુણો વિષે બધાને યાદ આવે તેટલું લખવાનું કહ્યું. દરેકે દરેક વિદ્યાર્થીના સદગુણને યાદ કરીને લખવામાં બધા વિદ્યાર્થીઓને ખાસ્સી વાર લાગી. આવા નવતર પ્રયોગનો આનંદ પણ આવ્યો. ક્લાસનો બાકીનો સમય પણ આજ કામમાં પૂરો થયો. શાળા છૂટ્યા બાદ દરેકે પોતાનું લખાણ શિક્ષિકા બહેનને સુપરત કરીને વિદાય લીધી. અઠવાડિયાના અંતે શિક્ષિકાબહેને દરેક વિદ્યાર્થીના નામવાળો એક એક કાગળ તૈયાર કર્યો. પછી તેના પર દરેક વિદ્યાર્થીએ તેના વિષે શું સરસ લખ્યું છે તેની યાદી તૈયાર કરી. સોમવારે ફરીથી ક્લાસ મળ્યો ત્યારે તેમણે દરેકને પોતાના નામવાળું લિસ્ટ આપ્યું. દરેક વિદ્યાર્થી આશ્ચર્યમાં ગરકાવ થઇ ગયો. દરેકના મોઢેથી આનંદના ઉદગારો સરી પડ્યા. અરે ! ભગવાન ! બધા મારા વિષે આટલું સરસ વિચારે છે ? દરેકના હૃદયમાં મ