Posts

Showing posts from August, 2022

શ્રી કૃષ્ણ જીવન ઝરમર...

Image
  *શ્રી કૃષ્ણ ભગવાન વિશે માહિતી સૌને રસપ્રદ બની રહેશે* *નામ :- ચંદ્રવંશપ્રતાપ યદુકુળ ભૂષણ, પૂર્ણપુરુષોત્તમ, દ્વારિકાધીશ મહારાજા શ્રી કૃષ્ણચંદ્રજી વાસુદેવજી યાદવ (પૂર્ણ ક્ષત્રિય)*    *અને..અત્યારે* *હિઝ હાઈનેસ મહારાજાધિરાજ 10008 શ્રી,શ્રી,શ્રી, કૃષ્ણચંદ્રસિંહજી વાસુદેવસિંહજી નેક નામદાર મહારાજા ઓફ દ્વારકા.*          *-:જન્મદિવસ:-*  ૨૦/૨૧ -૦૭ ઈ.સ. પૂર્વે ૩૨૨૬ ના રોજ રવી/સોમવાર             *-:જન્મ તિથી:-* વર્ષ સંવત ૩૨૮૫ શ સંવત ૩૧૫૦ શ્રાવણ વદ આઠમ [ જેને જન્માષ્ટમી તરીકે ઉજવીએ છીએ )              *-:નક્ષત્ર સમય:-* રોહિણી નક્ષત્ર રાત્રીના ૧૨ કલાકે મધ્ય રાત્રી             *-:રાશી-લગ્ન:-* વૃષભ લગ્ન અને વૃષભ રાશી             *-:જન્મ સ્થળ:-* રાજા કંસ ની રાજધાની મથુરા માં તાલુકો, જીલ્લો- મથુરા (ઉત્તર પ્રદેશ)             *-:વંશ - કુળ:-* ચંદ્ર વંશ યદુકુળ ક્ષેત્ર - માધુપુર              *-:યુગ મન્વન્તર:-* દ્વાપર યુગ સાતમો વૈવસ્વત મન્વન્તર               *-:વર્ષ:-* દ્વાપર યુગનો ૮,૬૩૮૭૪ વર્ષ ૪ માસ્ અને ૨૨માં દિવસે                *-:માતા:-* દેવકી [ રાજા કંસના સગા કાકા દેવરાજની પુત્રી, જેને કંસે પોતાની બહેન

હર ઘર તિરંગા વિષે કટાક્ષ...

Image
1. *तिरंगा तो हर एक के दिल में है,* *बस हर घर एक रोजगार चाहिए।* 2. *देशभक्ति* का क्लाईमैक्स देखे भाई... कश्मीर फाईल *चलचित्र* की *मुफ्ट मे* टिकट बाटनेवाले आजकल *तिरंगा बेच रहे है ।* 🙉🙊🙈  जय हो । जय हिंद ।🇮🇳 ✍🏼🪶🙏🏼🤏🏻🤔🥵🤯🫣 3. 4. 5. 6. 7. 8. 9. 10. 11. 12. 13. 14.

હર ઘર તિરંગા પહેલાં રાષ્ટ્ર ધ્વજ અંગે જાણો......

Image
  •••1••• 🇮🇳ભારતના રાષ્ટ્ર ધ્વજ અંગે.... પ્રશ્ન 1: શું રાષ્ટ્ર ધ્વજના ઉપયોગ, પ્રદર્શન (ડિસ્પ્લે) અને ફરકાવવા (હોસ્ટિંગ) અંગે સૂચનાઓનો કોઇપણ સર્વાંગી સમૂહ છે? જવાબ: હા, ‘ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા 2002’ (ભારતની ધ્વજ સંહિતા 2002) અને રાષ્ટ્રીય સન્માનના અપમાનનું નિવારણ અધિનિયમ, 1971. પ્રશ્ન 2: ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા શું છે? જવાબ: ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા (ભારતની ધ્વજ સંહિતા) રાષ્ટ્ર ધ્વજના પ્રદર્શન માટે ઘડવામાં આવેલા તમામ કાયદા, કન્વેન્શન, પ્રથાઓ અને સૂચનાઓને એકજૂથ કરે છે. તે ખાનગી, જાહેર અને સરકારી સંસ્થાઓ દ્વારા રાષ્ટ્ર ધ્વજના પ્રદર્શનનું સંચાલન કરે છે. 26 જાન્યુઆરી 2002થી ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયાનો અમલ કરવામાં આવ્યો છે. પ્રશ્ન 3: રાષ્ટ્ર ધ્વજ બનાવવા માટે કઇ સામગ્રીનો ઉપયોગ કરી શકાય? જવાબ: ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા, 2002માં તારીખ 30 ડિસેમ્બર 2021ના રોજ સુધારો કરવામાં આવ્યો છે અને પોલીસ્ટરમાંથી બનેલા અથવા મશીન દ્વારા બનેલા રાષ્ટ્ર ધ્વજને મંજૂરી આપવામાં આવી છે. હવે, હાથ વડે કાંતેલા અને હાથ વડે વણેલા અથવા મશીન બનાવટના, સુતરાઉ/ પોલીસ્ટર/ ઉન/ સિલ્ક/ ખાદીના કપડામાંથી રાષ્ટ્ર ધ્વજ બનાવી શકાશે. પ્રશ્ન 4: રાષ્ટ્ર

વિશિષ્ટ શિવ મંદિરો...

Image
  👑 *શિવ વિશેષ: શ્રાવણમાં* 👑 જો તમે શિવભક્ત હોવ કે ભારતમાં આવેલા રોચક અને અદ્ભુત શિવમંદિર વિશે જાણવામાં રસ ધરાવતાં હોય તો આ લખાણ ચોક્કસથી વાંચશો. ॐ નમ: શિવાય.... 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩 સૌરાષ્ટ્રમાં આવેલ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ વિષે તો કોણ અજાણ હશે.પરંતુ, મંદિરના પ્રાગંણમાં આવેલ 'બાણ સ્તંભ' કે જેને 'દિશાદર્શક સ્તંભ' પણ કહેવામા આવે છે તે એક અદ્ભુત માહિતી ધરાવે છે.આ સ્તંભ કેટલો પુરાણો છે એ હજી સુધી કોઈ જાણી શક્યું નથી. પણ, છઠ્ઠી શતાબ્દીનાં શાસ્ત્રોમાં આનો ઉલ્લેખ મળે છે જેથી ઘણો પુરાણો છે તેમ સમજી શકાય. મંદિરની દક્ષિણે આવેલ અરબ સાગર સામે સ્થિત આ સ્તંભ દરિયા સામે બાણનુ મુખ રાખીને ઊભો છે. જેના નીચે એક લખાણ પણ જોવા મળે છે. 'आसमुद्रान्त दक्षिण धृव पर्यतअबाधित  ज्योतिर्मार्ग।' જેનો અર્થ થાય છે કે આ બિંદુથી દક્ષિણ દિશામાં ( એટલાન્ટીકની દિશામાં)સીધી રેખામાં એકપણ અવરોધ કે બાધા નથી. અર્થાત કે એકપણ જમીનનો ટુકડો નથી. આશ્ચર્યની વાત એ છે કે આટલાં વર્ષો પહેલાં કોઈને  દક્ષિણ ધૃવની માહિતી હતી કે પૃથ્વી ગોળ છે એ વિશે કોઈ જાણતું હતું?? આજની તારીખે પણ આ દિશામાં જતાં