Posts

Showing posts from April, 2021

કળિયુગ વિષે કૃષ્ણ...

 કલિયુગ કેવો હોય? . એક વખત યુધિષ્ઠિર સિવાયના ચાર પાંડવો ભગવાન શ્રીકૃષ્ણને મળવા માટે ગયા હતા. ચારે પાંડવોએ કલિયુગમાં માણસ કેવી રીતે જીવતો હશે અને કલિયુગમાં કેવી સ્થિતિ પ્રવર્તતી હશે એ જાણવાની ઇચ્છા બતાવી એટલે ભગવાન શ્રીકૃષ્ણએ ચારે દિશાઓમાં એક એક બાણ છોડ્યુ અને પછી ચારે ભાઇઓને એ બાણ શોધી લાવવા માટે આજ્ઞા કરી. . અર્જુન જે દિશામાં બાણ લેવા ગયો ત્યાં એણે એક વિચિત્ર ઘટના જોઇ. એક કોયલ મધુર અવાજે ગીતો ગાતી હતી. અર્જુનના પગ થંભી ગયા એણે કોયલ તરફ જોયું તો આશ્ચર્યથી આંખો પહોળી થઇ ગઇ. મધુર કંઠે ગીતો ગાનારી કોયલ એક સસલાનું માંસ પણ ખાતી જતી હતી. સસલું દર્દથી કણસતુ હતુ અને કોયલ ગીત ગાતા ગાતા એનું માંસ ખાતી હતી. . ભીમ જે દિશામાં બાણ લેવા ગયો ત્યાં એને પણ એક કૌતુક જોયું. એક જગ્યાએ પાંચ કુવાઓ હતા. ચાર કુવાઓ પાણીથી ઉભરાતા હતા. આ ચારે કુવાની બરોબર વચ્ચે પાંચમો કુવો હતો જે સાવ ખાલી હતો. ભીમને એ ન સમજાયું કે ચાર કુવાઓ ઉભરાય છે તો વચ્ચેનો પાંચમો કુવો સાવ ખાલી કેમ છે ? . નકુલ જે દિશામાં બાણ લેવા ગયો હતો ત્યાં તેણે એક ગાયને બચ્ચાને જન્મ આપતા જોઇ. બચ્ચાને જન્મ આપ્યા બાદ ગાય એને ચાટવા લાગી. થોડીવારમાં બચ્ચાના શર

કોરોના ટ્રેજેડી...

 1. भारत के नागरिक कितनें मासूम हैं.. #जो लॉक डाउन की खबर सुनते ही गुटके की कीमत ₹5 से ₹7 कर देते हैं..🙄 #जो डॉक्टरों द्वारा विटामिन सी  अधिक लेने की कहने पर 50 रुपये प्रति किलो का नींबू 150 रुपये प्रति किलो बेचने लगते हैं..🙄 #जो 40-50 रुपए का बिकने वाला नारियल पानी ₹100 का बेचने लगते हैं..🙄 #जो मरीजों के लिए ऑक्सीजन की कमी सुनते हैं, तो ऑक्सीजन की कालाबाजारी शुरू कर देते हैं..🙄 #जो दम तोड़ते मरीजों की दुर्दशा देखते हैं तो रेमडेसिविर इंजेक्शन की कालाबाजारी करनी शुरू कर देते हैं..🙄 #जो अपना ईमान बेच कर इंजेक्शन में पैरासिटामोल मिलाकर बेचने लगते हैं..🙄 #जो डेड बॉडी लाने के नाम पर पानीपत से फरीदाबाद तक के ₹36000 मांगने लगते हैं..🙄😢😢🙏 #जो मरीज को दिल्ली गाजियाबाद मेरठ नोएडा स्थित किसी हॉस्पिटल में पहुंचाने की बात करते हैं तो एंबुलेंस का किराया 10 से 15 हजार किराया मांगने लगते हैं..🙄 क्या वास्तव में देश के नागरिक बहुत मासूम हैं.. या लाशों का मांस नोचने वाले गिद्ध...  गिद्ध तो मरने के बाद अपना पेट भरने के लिए लाशों को नोचता है पर ये तो अपनी तिजोरियां भरने के लिए जिंदा इंसानों को ही

માસ પ્રમોશન બાબતે પ્રશ્નોત્તરી...

 [28/04, 13:25] +91 94294 82626: નમસ્કાર    ધોરણ ૯ માં જે વિદ્યાર્થીઓએ એકપણ એકમ કસોટી જમા કરાવેલ નથી અને પ્રથમ વાર્ષિક પરીક્ષા પણ આપેલ નથી. તો આવા વિધાર્થીઓને  Mass promotion ના નિયમ મુજબ પાસ કરવાનો કે કેમ ? આ અંગે કોઈની પાસે માહિતી હોય તો આપવી કે જેથી પરિણામ તૈયાર કરી શકાય. આ અંગે પૂછપરછ કરવી હોય અને આપની પાસે કોન્ટેક્ટ નંબર હોય તો આપવા વિનંતી. [28/04, 13:26] +91 98245 67899: Pls માહિતી આપશો [28/04, 13:34] +91 98243 94331: બધાજ વિદ્યાર્થીને વિવેક રાખી પાસ કરવાના છે [28/04, 13:49] +91 94294 82626: પરિપત્ર હોય તો મોકલવા વિનંતી. [28/04, 13:51] +91 94294 82626: આવા વિધાર્થીઓનું પરિણામ કેવી રીતે તૈયાર કરવાનું માહિતી આપવા વિનંતી. [28/04, 13:56] +91 98258 51125: આચાર્યશ્રી ના કૃપા ગુણ આપી દઈ ને પાસ કરવાના. [28/04, 13:57] +91 98243 94331: માસ પ્રમોશન છે. ગયા વખતે કરીયું તેમ [28/04, 14:04] +91 94289 56857: 0+0+0+33=33 [28/04, 14:04] +91 94284 78835: 33 krupa aapva [28/04, 14:05] +91 94289 56857: Ha [28/04, 14:35] +91 99138 86037: Bijo koi rasto nathi [28/04, 14:38] +91 94289 56857: Paper lakho

Morning Musing...

Image
 1.  Morning Musings... * * નીચે જે તસવીર છે, તેમાં ચાર અગત્યના બોધપાઠ છે. 1. ક્રોધ આત્મઘાતી હોય છે. એ એક ખતરનાક આવેગ છે. એ સૌથી વધુ અને સૌથી પહેલાં ખુદને જ નુકસાન કરે છે. "તમને ક્રોધ માટે સજા નહીં મળે, તમને ક્રોધ જ સજા કરશે," એવું બુદ્ધે કહ્યું હતું. 2. દરેક તકો ઝડપી લેવાની ન હોય. અમુક તકો ઘાતક હોય છે. એમાં ફસાઈ જવાય. ઘણીવાર આપણી લાલચ આપણને એવા અંધ કરી દે કે છટકું પણ અવસર નજર આવે. 3. ઘણીવાર કોઈ જ પ્રતિક્રિયા ન આપવી એ શ્રેષ્ઠ પ્રતિક્રિયા હોય છે. દરેક લડાઈ લડવાની ન હોય. ઉશ્કેરણીની હસીને ઉપેક્ષા કરવી એ સુપરપાવર છે. 4. દરેક વ્યક્તિની એક મર્યાદા હોય જ છે. એ મર્યાદાને સમજવી હોંશિયારી છે. 22 2. Morning Musings... * જીવવું અને હોવું, એ બંનેમાં તફાવત છે. મોટાભાગના લોકો 'હોય' છે. 'જીવતા' તો અમુક જ હોય છે. * જીવવું એટલે આસપાસમાંથી ખુશી અને હાસ્ય મેળવવું તે. હોવું એટલે આખો દિવસ વેંઢારવો તે. જીવવું એટલે ઉત્સાહ અને ઉદેશ્યથી રહેવું તે. હોવું એટલે કંટાળેલા રહેવું તે. જીવવું એટલે કામમાં મિનિંગ હોવો તે. હોવું એટલે નિરુદેશ્ય સમય પસાર કરવો તે. * જીવવું એટલે લોકોમાં સંલગ

વિચારવા યોગ્ય પોષ્ટ...

Image
••• 1 ••• તમારુ આસ્તિક હોવું કે અનિશ્વરવાદી તમારી ચોઈસની વાત છે. પરંતુ ધર્માંધ મુરખો હોસ્પિટલોની સંખ્યા સામે ગાંડા જેવી દલીલો લઈને આવે છે કે ઘરમાં દસ જણા હોય તો દસ સંડાસ બનાવીએ? એવા ડોબાશંકરોને કહેવાનું કે દસ જણાં સામે દસ નહિ બેત્રણ તો બનાવો. જેથી કોઈ બે જણાંને સાથે પ્રેશર આવે તો હળવા થઈ જવાય.😃  આખા ભારતની ૧૩૮ કરોડની વસ્તી છે એમાં મંદિરો ૨૦ લાખ, એક્ટિવ મસ્જિદો ૩ લાખ અને ડાયસિસ ૧૭૪ એમાં ૧૩૨ લેટિન કેથોલિક, ૩૧ સાયરો મલબાર અને ૧૧ મલંકારા સિરિયન કેથોલિક ડાયસિસ છે. એની સામે હોસ્પિટલો છે ૨૦૧૯ના આંક મુજબ ફક્ત ૬૯ હજાર એમાં પબ્લિક પ્રાયવેટ બધી આવી જાય.  હવે ભારતમાં રજીસ્ટર્ડ ડોક્ટર્સ ૨૦૧૮ના આંક મુજબ છે ૧૦ લાખ એમાં ૪૧ હજાર તો ૨૦૧૮માં રજીસ્ટર્ડ થયેલા. સૌથી વધારે ડોક્ટર્સ રજીસ્ટર્ડ થતા હોય તો મહારાષ્ટ્ર, તામિલનાડુ અને આંધ્રપ્રદેશમાંથી. તો ૧૦ લાખ ડોક્ટર્સની સામે સાધુઓ છે ૨૦૧૦ના આંક મુજબ ૪૦/૫૦ લાખ.  આપણને મંદિરોનો વિરોધ નથી પણ હવે અતિશય અતિશય થઈ ગયા છે. તમારે હજુય મંદિરો જોઈએ છે કે હોસ્પિટલ્સ? તમારે તમને સંકટની ઘડીએ બચાવે એવા ડોક્ટર્સ જોઈએ છે કે મફતના રોટલા તોડતા સાધુઓ? ચોઈસ તમારી છે. તમારી ચોઈસ પ્ર

બસ કર કોરોના...હે પ્રભુ !🙏

Image
કહેર તેં બહું કરી, હવે મહેર કર તો સારું  ! અહીં શહેરોના શહેર રોવા લાગ્યા છે, ને ભઠ્ઠીઓ ગઈ છે હાંફી  ! સોશ્યલ મીડિયામાં તું એવો છવાણો કે... ભયથી આંગળીઓ કાંપી  ! મોતનો મલાજો હવે જોવાતો-જળવાતો નથી, "ॐ શાંતિ" કે "RIP...🌹🙏" લખવાને હિંમત લાવું કયાંથી ?! ટક્કર હોય ખુદાથી જો તારે, તો જા... ખુદાની ખુરશી તને દઉં હું  આપી ! બાકી માનવનું કાંઈ ગજુ મને ના લાગતું... માનવની મથરાવટી તેં માપી !? હોય હવે બે ચાર દહાડા કે પાંચ પચાસના ખેલ... માંડ્યું શું આ મોતનું તાંડવ તે 400 દિવસથી ? થોડું તો ઢીલું હવે મેલ. ભઈ સા'બ, બાપા ને પગે લાગું કે  અમારી ભૂલોને ભીતર તું ધકેલ. - જયંતીભાઈ આઈ.પરમાર "નિર્દોષી" ••• 2 ••• તું ચૂપ કેમ છે? તારી આપેલી આયુ રેખા ને નરાધમો લાગ્યા છે ભૂસવામાં, નિર્દોષો તરફડે એમના નસીબના શ્વાસ લેવામાં, તું ચૂપ કેમ છે? ઉમળકો નથી હવે, તને માયાળુ, કૃપાળુ, દયાળુ કહેવામાં, હજાર હાથવાળા, હજારોને ચાર કાંઘની ખોટમાં, તું ચૂપ કેમ છે? કોઈનું ભાવિ, કોઈના લાડ, કોઈના સપના હોમાયા છે કાળખપ્પરમાં, નતમસ્તક છે માનવતા, ઠોકરે છે જીવન, કરૂણ પોકારમાં, તું ચૂપ કેમ છે? જીવન વીતે કતારોમા

રામ નવમી...

હિંદુ ધર્મના શાસ્ત્રોમાં વર્ણવ્યા અનુસાર જયારે સમાજમાં સત્‍ય ઉપર અસત્‍ય, પ્રમાણિકતા ઉપર અપ્રમાણિકતા, સદાચાર ઉપર દુરાચાર અને ઋષિ સંસ્‍કૃતિ ઉપર દૈત્‍ય શકિતઓ હાવી થવા લાગે, જીવ અને જગત જ્યારે આધિ , વ્યાધિ અને ઉપાધિથી તપ્ત થઈ જાય ત્યારે શ્રી રામે તેમનો નાશ કરવા માટે અને શાંતિ અને સુખ સ્થાપવા, પ્રેમ , પાવિત્ર્ય અને પ્રસન્નતાના પુંજ એવા પ્રભુ રામ બપોરના બાર વાગ્‍યા ના સમયે અને તીથિ ચૈત્ર સુદ નવમી ના દિવસે જન્મ લે છે . બળબળતા બપારમાં અને ધગધગતા તાપમાં શ્રીરામનો જન્મ થયો . શ્રી રામના આ જન્‍મ દિવસને ઉત્તર થી દક્ષિ‍ણ અને પૂર્વથી પશ્ચિમ સુધી બધા રામનવમી તરીકે આજે પણ ધામધુમથી ઉજવે છે. આ રામનવમી માત્ર શ્રી રામના જીવનની જ નહી પણ એક એવા પુત્રની પણ આપણને યાદ અપાવે છે, જેમાં એક વ્‍યકિતએ પિતા, માતા, ગુરુ, પત્નિ, નાના ભાઈ ભાડું પ્રત્‍યેની ફરજો ઉપરાંત કુટુંબ તેમજ સમાજ પ્રત્‍યેની ફરજો નિષ્‍ઠાપૂર્વક બજાવવા સાથે એક મર્યાદા પુરુષોત્‍તમ તરીકેનું, એક પૂર્ણ પુરુષનું, જીવન વ્‍યતિત કર્યુ. રામ નવમી વસંત ઋતુમાં આવતો હિંદુ તહેવાર છે, જે ભગવાન રામનો જન્મદિન છે. વિષ્ણુના સાતમા અવતાર તરીકે, તે હિંદુ ધર્મનો મહત્વનો તહેવા

મજા મધ્યમવર્ગની...

'પપ્પા આ મધ્યમ વર્ગ એટલે શું ?’ છાપામાં લખેલા એક શબ્દ પર નજર પડતા ખુશીએ પૂછ્યું. બાજુમાં બેઠેલા તેના પપ્પા સુધીરભાઇએ ખુશી તરફ નજર કરતા કહ્યું, ‘કેમ બેટા  ? એમ પુછવું પડ્યું ?’  ‘પપ્પા, છાપામાં લખ્યું છે કે કોરોનાની સ્થિતિમાં કચડાયેલો મધ્યમવર્ગ.... હાલત બની ફફોડી....!! પપ્પા આ ફફોડી શું છે ?’ ખુશી સાતમાં ધોરણમાં હતી . ‘ફફોડી નહી બેટા.. કફોડી...!! છાપાની પ્રિન્ટીંગ મિસ્ટેક હશે.’ સુધીરભાઇએ ખુશીની ભૂલ સુધારતા કહ્યું. ‘પણ પપ્પા આ કફોડી એટલે શું ?’  ખુશીનો ફરી બીજો પેટા પ્રશ્ન ઉભો થયો.  ત્યાં જ તેના પપ્પાના મોબાઇલની રીંગ રણકી. થોડીવાર તે મોબાઇલના બ્લેક એન્ડ વ્હાઇટ ડિસપ્લે પર લખાયેલું નામ જોઇ રહ્યાં.  ફોન પર વાત કરતા પહેલા તેને રસોડા તરફ નજર કરી અને કહ્યું, ‘દિપિકા, કહું છું મકાનમાલિકનો ફોન છે... ત્રણ મહિના થયાં આપણે વાયદાઓ કરીએ છીએ... શું કહું એમને ?’ ફોનની આખી રીંગ પતી, દિપિકાબેન રૂમમાં આવ્યા અને કહ્યું, ‘ કહી દો કે મારા ભાઇને કોરોના થયો તો તેમાં ખર્ચો આપવો પડ્યો છે એટલે દસ દિવસની મુદત આપો...!!’  ત્યાં ફરી રીંગ વાગી સુધીરભાઇએ કૉલ રીસીવ કર્યો , ‘જય શ્રી કૃષ્ણ પ્રવિણભાઇ...!!’   સામેથી મકા

Prayers for Corona...🙏

 ... 1 ... *✝️From Pope Francis✝️* *🌼🌸The whole World should be praying this right now🌸🌼* *... I stopped what I was doing, bowed my head and said this prayer. It put tears in my eyes* *Let’s bow our heads and pray:🙏🙏🙏🏻* *Eternal Father, You made the whole World stop spinning for a while.* *You silenced the noise that we all have created.* *You made us bend our knees again and ask for a Miracle.* *You closed Your Churches so we will realize how dark our World is without You in it.* *You humbled the proud and powerful.* *The economy is crashing, businesses are closing.* *We were very proud, we thought that everything we have, everything we possess, was the result of our hard work.* *We have forgotten that it was always Your grace and mercy that made us who we are.* *We’re running in circles looking for some cure to this disease, when in fact we need to humble ourselves and ask You for guidance and wisdom.* *We’ve been living our lives like we will be here on Earth forever, like t

કોરોના શાયરી...

1.  दूरीयां वैसे ही थी जमाने में, कोरोना तूने इल्ज़ाम अच्छा लिया... 2. જો કહતે થે કી મરને તક કી ફુરસત નહી હૈ   વે આજ મરને કે ડરસે ફુરસત મૈં બૈઠે હૈ !!!!! 3. * "લોકોને" મરવાનો પણ "ટાઈમ" નોતો સાહેબ, * * આજે "નવરા" બેસીને "વિચારે" છે કે જીવવું કઈ રીતે...!!! * 3જો3 કહતે થે કી મરને તક કી ફુરસત નહી હૈ   વે આજ મરને કે ડરસે ફુરસત મૈં બૈઠે હૈ !!!!! 3

કોરોના થકી લોકડાઉનથી લાધેલાં સત્યો...

 1. *લૉકડાઉનથી લાધેલાં સત્યો :* *>  જીવવા માટે કેટલી મિનિમમ જરૂરિયાત હોય છે તેવી ખબર આજે પડી.....!* *> પીઝા, બર્ગર  જેવા બહારના ખોરાક અને ઠંડાં પીણાં કે આઈસ્ક્રીમ વિના પણ જીવી શકાય છે તેવી ખબર આજે પડી.....!* *> હવે હોટલમાં ન જઈએ તો પણ ચાલી શકે તેવી ખબર આજે પડી.....!* *> હવે મોંઘીદાટ ટિકિટ ખરીદીને મલ્ટીપ્લેક્સમાં પિક્ચર જોવા ના જઈએ અને પરિવાર સાથે ઘરે બેસીને ઘરના નાસ્તા સાથે પિક્ચર માણી શકાય છે તેવી ખબર આજે પડી.....!* *> ખોટું ખોટું રખડવા કરતાં પોતાની જાત અને પરિવાર સાથે પણ ઉત્તમ સમય વિતાવી શકાય છે તેવી ખબર આજે પડી.....!* *> જેન્યુઇન લાઇફ ખરેખર કેટલી સસ્તી અને પરવડે તેવી આજે પણ છે તેવી ખબર આજે પડી.....!* *> ખોટ્ટા ખર્ચા , કારણ વગરનો રઘવાટ, નિરર્થક ઉદ્વેગ, બહેતર ભવિષ્યની ભ્રમણા અને બેમતલબ ભાગાદોડી વગર પણ જીવી જ શકાય છે તેવી ખબર આજે પડી.....!* *> ફાલતું એક પણ પૈસો ખર્ચ કર્યા વગર ઓછા પૈસામાં પણ સારી રીતે સરળતાથી દિવસો પસાર થઈ શકે છે તેવી ખબર આજે પડી.....!* *>  વોર્ડરોબ / શુઝ રેક / ડ્રેસીંગ ટેબલમાં પડેલી કેટલીય સામગ્રી નિરર્થક છે તેવી ખબર આજે પડી.....!* *> ઘરને