Posts

Showing posts from March, 2021

હોળી અને ધૂળેટીનાં સરસ મેસેજ...

Image
 1. આજે રંગ પર્વ ધુળેટી-'21....પર મારો એક શેર..... લગાગાગા  ધુળેટીનો ચડેં ના; તન ઉપર.. તો ચાલશેં 'કનવર ', ન ઉતરેં મન ઉપરથી ; માણસાઈનો.. તું જોજેં રંગ . 2. [29/03, 11:47] +91 97277 74743: ભૂલ બધીયે માફ કરીને રંગે રમીયે આજે  ફાગણની ફોરમમાં આજે મન મરજીવા વાંચે   દાવ - પેચ ને આઘા મેલી અપનાવી લો એને, પ્રેમરંગ ના છાંટામાં રંગીલુ  મનડું નાચે.            --- હર્ષિદા દીપક [29/03, 15:50] +91 99878 40790: *સફેદ રંગ* ઉલ્લાસ ના  વાતાવરણ ની વચ્ચે નવી જિંદગી સફેદ રંગમાં લપટાઈ  અને શરૂ થયો જિંદગાની નો રંગીન સફર...... સુરજના સોનેરી રંગો થી શરૂ થતો, સંધ્યાના પીળાશ, મખમલી કેસરીયા રંગના બાહુપાશ માં ખીલતો અને શશી ની ચાંદની માં ડૂબી જતો દિવસ, પણ માણસે તો કલર માં પણ ભેદભાવ કર્યો ગુલાબી થયો છોકરીનો, અને બ્લુ થયો છોકરાનો, સમય વીત્યો ,અને છવાયો મજાક મસ્તી થી ભરેલા મેઘધનુષી રંગો, અને એમાં ભળ્યો શરમના શેરડાનો લાલ રંગ, સપનાઓ થયા ફૂલગુલાબી, એમાં ભળ્યો આશાની મેંદી નો લીલો કલર, તો ક્યારેક ગુસ્સાનો લાલચોળ રાતો કલર, જાણે રંગો રમે છુપાછુપી, નવોઢાના પાનેતરનો સફેદ રંગ, સુહાગન ના સેંથાનો સિંદુરી કલર, અને અચાનક

! 16 કરોડનું ઈન્જેકશન...!!!

 ★ 16 કરોડના ઈન્જેકશન માટે મારા મનમાં ઉઠેલા પ્રશ્નો:    ~◆~~●~~◆~~●~~◆~~●~~◆~~●~~◆~ ◆ કોઈ ઈન્જેકશન આટલું મોંઘું હોઈ શકે ખરી ? ◆ દુનિયામાં સૌથી મોંઘી ખાદ્ય વસ્તુ કઈ છે ? એવો કયો કન્ટેન્ટ એ ઈન્જેકશનમાં છે જેની કિંમત 16 કરોડ સુધી પહોંચી છે ? ◆ સ્વાસ્થની જવાબદારી તો સરકારની છે. આમાં સૌથી વધારે કસૂરવાર સરકાર છે. આપણા દેશમાં એ રોગની સારવાર કેમ નથી થતી ? ◆ સરકારે કોરોનાની મહામારી સામે લડવા અમેરિકાને હાઇડ્રોકસી ક્લોરોકવિન (HCQ) ઘણો મોટો જથ્થો મોકલ્યો હતો. તો અમેરિકા એક ઈન્જેકશન ફ્રીમાં કે સસ્તામાં ન આપી શકે ? ◆ વધુમાં ભારતે કોરોનાની રસીનો મોટો જથ્થો આસપાસના 7 દેશોમાં મફત મોકલેલ છે તો શું ભારતના કહેવાથી WHO એક ગરીબ કુટુંબના બાળક માટે રસીની વ્યવસ્થા ન કરાવે ?  ◆ જો બાળક નું ફેમિલી ગરીબ છે તો યુનેસ્કો કે યુનિસેફ વાળા પણ ડોનેટ કરશે અથવા અન્ય ઘણા એવા દેશો છે જે બાળકના જીવ માટે ઈન્જેકશનની મફત વ્યવસ્થા કરાવી શકે છે. ◆ અરે, બાળકોના સ્વાસ્થ્ય માટેની કોઈ ઈન્ટરનેશનલ સંસ્થા પણ આ ખર્ચો ઉપાડી શકે છે. કોઈ ખર્ચ ઉપાડે કે ન ઉપાડે પરંતુ જો એ દવા ભારતમાં નથી મળતી તો સરકારે જ ગમે તે રીતે તેની વ્યવસ્થા કરી આપવી જોઈ

૭/૧૨ પત્રક વિષે વિસ્તૃત માહિતી...

શું તમને ખબર છે કે ૭/૧ર પત્રકમાં જમીનને લાગતું 15 થી વધારે માહિતીઓની સમાવેશ કરવામાં આવેલ છે ? 1. બ્લોક નંબર 2. સર્વે નંબર 3. જમીનનો સત્તા પ્રકાર 4. ખેતરનું નામ 5. ખેડવા લાયક જમીન i. જરાયત જમીન ii. બાગાયત iii. કયારી 6. પોત ખરાબ 7. આકર/જુરી 8. ગણાતીયાના નામ i. નામંજૂર ii . તકરારી iii . રદ 9. ખાતા નંબર 10. મોજ જે તે ગામનું નામ 11. કબજેદારનું નામ 12. નોંધ નંબરો 13. બીજા હકકો અને બોજાની વિગત 14. બાંધકામ સી.ઓ.પી 15. ખેતી વિષયક માહિતી ૭/૧ર એટલે કે રેકર્ડ માટે નકકી કરેલા કુલ ૧૮ પત્રકો પૈકી પત્રક નં. ૭ અને પત્રક નં. ૧ર એમ બે પત્રકોને સંકલિત કરીને બનાવવામાં આવેલ એક પત્રક તેને ૭/૧ર કહે છે. પત્રક નં. ૭ માં માલિકી ક્ષેત્રફળ વિ. ની માહિતીની સાથે સાથે સદરહુ જમીનમાં ખેતી વિષયક માહિતીની પણ વારંવાર જરૂરીયાત રહેતી હોવાથી બંને પત્રકો ભેગા કરીને બનાવવામાં આવેલ તેને ૭/૧ર કહીએ છીએ. ૭/૧૨ નો નમુનો સૌ કોઇ મિત્રોએ જોયો જ હશે. તેમાં દર્શાવેલ દરેક માહિતીને A. B. C થી અંકીત કરેલ છે તેની વિગતવાર જાણકારી નીચે મુજબ છે. 1). બ્લોક નંબર:-  જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ પેઢી બદલાતી ગઇ. એકંદરે દર રપ વર્ષ પેઢી બદલાતી જાય છે,

લાડવા ખાવાના શોખીનો માટે..

 *ઘી ખાવાથી કોલેસ્ટ્રોલ વધતું નથી એ સર્વસ્વીકૃત હકીકત છે.એજ પ્રમાણે લાડવા ખાવાથી સુગર વધતું નથી એ હકીકત ને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સમજીએ.* સિદ્ધપુર ના બ્રાહ્મણ ની નાતના ભોજન માટે વર્ષો પહેલાં અમુક ભૂદેવો તો એક દિવસ અગાઉ ઉપવાસ રાખતા.....  શું વધારે લાડવા ખવાય એ માટે? ..... ના,.... ખરો હેતુ શુગર કંટ્રોલનો હતો..., કે આગલા દિવસે ઉપવાસ કરવાથી  શુગર લેવલ લો જાય તો બીજા દિવસે  લાડવાની ડાયાબેટીક ઇફેક્ટ કાબુમાં રહે!   અને લાડવાનું કમ્પોઝીશન તો જુઓ?  લાડવાના કાર્બોહાઇડ્રેટ(ઘઉં),  ફૅટ(ઘી), અને શુગર(ગોળ)ના ફક્ત આંકડા જ ગણો  તો આજે હેલ્થ કોન્શીયસ લોકોની આંખો ચાર થઇ જાય.  *પણ ખરી ખૂબી લાડવા બનાવવાની રીતમાં છે!* *Multiple Coated Pellets by Brahmins  (MCPB) technique તરીકે સમજીશુ તો ખ્યાલ આવશે.* ઘઉંના લોટ રૂપી કાર્બ ને ઘી ની ફૅટમાં તળવામાં આવે કે જેથી ઘઉંના લોટના કણેકણ(pellets)પર  ઘી નું પડ (coating) થઇ જાય.  પછી તેનો ભૂકો કરીને ગોળ ભેળવવામાં આવે  અને તેની સાથે પણ ઘી ઉમેરવામાં આવે  કે જેથી ગોળની કણી એ કણી ઉપર પણ ઘી નું (second coating) થઇ જાય.  અને પછી વાળેલા ગોળ લાડવા ઉપર ખસખસ નું મુક્ત પડ ચડાવવામાં આ

તોબરો ચઢવો કે ચઢાવવો

 તોબરો' એટલે 'તોબરો' એટલે 'તોબરો'!© આજે સવાર સવારમાં મારો 'તોબરો' ચડ્યો'તો. લગભગ તો 'તોબરો' જ હતો. બે ઘડી તો મને ય થયું કે અરીસામાં જોઈ આવું કે 'તોબરો' ખરેખર કેવો હોય! હું બેસી જ રહ્યો. અરીસામાં જોઉં ને મારો 'તોબરો' ઓસરી જાય તો 'તોબરો' ચડાવવાનો કેફ ઊતરી જાય, મજા જ મરી જાય, સાહેબ! મને કોઈ પૂછતા નહીં કે મને 'તોબરો' ચડવાનું કારણ શું હતું. તોબરો ચડવાનાં કોઈ ચોક્કસ કે ગંભીર કારણ જ નથી હોતાં. 'તોબરો' એસિમ્પ્ટૉમેટિક રોગ છે. એ ચડે ને અને કોઈ જ ઊપચાર વિના ઊતરે!  તોબરા'નો મૂળ અર્થ 'મગજ ફટકવું' હશે પણ એનો ગૂઢાર્થ કોઈ આજ દિવસ સુધી પામી નથી શક્યું.  'તોબરો' ચડવાની એક પૂર્વ શરત છે. 'તોબરા' ચડાવનાર તરફ અન્યનું ધ્યાન ખેંચાવું આવશ્યક છે. કોઈ જુએ નહીં તો 'તોબરો' ફ્લૉપ જાય. 'તોબરા' ધારકે છાની નજરે જોવું પડે કે કોઈનું ધ્યાન પડે છે કે નહીં?  'તોબરો' ચડે ત્યારે 'હમણાં એને બોલાવતા નહીં, એનો 'તોબરો' ચડ્યો છે' રાખવું સારું. પણ સાલ્લું, 'તોબરાગ્રસ્ત' વ્યક્તિ

મોદી નામે મહાત્મા...🌞

Image
પ્રસ્તુત છે પ્રિન્ટ મીડિયા, સોશ્યલ મીડિયા, ઈન્ટરનેટ અને ટેલીવિઝનમાંથી મળેલી રમુજી પોષ્ટોનો  સંગ્રહ    क्या भारत एक मूर्ख-प्रधान देश है? यदि नहीं तो जरा सोचिए !  मैं चौकीदार हूँ क्या यह जनता का मुद्दा है? मैं चाय वाला हूँ मैं फकीर हूँ मैं गरीब हूँ मेरे पास तो कार भी नहीं मैं कामदार आदमी हूँ वो मुझे काम नहीं करने देते वो मोदी को हराना चाहते हैं स से सपा रा रालोद ब से बसपा : यानी सराब उनका गठबंधन मिलावटी है नेहरू ने अगर ऐसा किया होता, नेहरू ने अगर ऐसा ना किया होता... कांग्रेस की विधवा माँ... कांग्रेस खत्म हो गई तो गरीबी भी खत्म मेरे विरोधी रो रहे हैं यह मोदी है, बारी-बारी सब का हिसाब लेगा क्या इनमें से एक भी जनता का मुद्दा है? न रोजगार की बात न काले धन की बात न फसलों के दाम की बात न अच्छी शिक्षा की बात न अच्छे स्कूल कॉलेज यूनिवर्सिटी अस्पतालों की बात जरा समझिए आम जनता के मुद्दों से हटाकर आपको किन बातों में उलझाने की सोची-समझी साज़िश हो रही है? अरस्तू  कहते हैं :  अगर ज्ञानियों की संख्या कम मूर्खों की संख्या ज्यादा होगी तो मूर्ख लोग ज्ञानी पर शासन करने लगेंगे ! मानें या न मानें, लेकिन भारत