શ્રદ્ધા કે અંધશ્રદ્ધા ?

 1.


*કૃપા કરી એક વાર વિચાર કરો*

*પોલીસ*: - શું વાત છે?

*પૂજારી*: - ચોરી થઈ છે.

*પોલીસ*: - તમારે ઘેર ?

*પૂજારી*: - ના

*પોલીસ*: - તમારા પડોશીઓના મકાનમાં?

*પૂજારી*: - ના

*પોલીસ*: - તમારા સંબંધીના ઘેર ?

*પૂજારી*: - ના

*પોલીસ* - ગામમાં? મોહલ્લામાં?

*પૂજારી*: - ના

*પોલીસ (ગુસ્સામાં)*: - તો પછી ચોરી ક્યાં થઈ તેની વાત કેમ નથી કહેતા?

*પૂજારી*: - મંદિરમાં

*પોલીસ*: - આ કોનું મંદિર છે?

*પૂજારી*: - ભગવાનનું

*પોલીસ*: - કયા ભગવાનનું?

*પૂજારી*: - ભગવાન વિષ્ણુ, ભગવાન શિવ, ભગવાન કૃષ્ણ, લક્ષ્મી દેવી, પાર્વતી દેવી અને રાધા દેવીનું

*પોલીસ*: - તેથી તે તેમનું ઘર બન્યું કહેવાય

*પૂજારી*: - હા

*પોલીસ*: - ઓહ! તેથી ત્રણ પરિવારો ત્યાં રહે છે.

*પૂજારી*: - તેઓ પરિવાર નથી,પણ ભગવાન અને દેવીઓ છે.

*પોલીસ*: - જો ઘર તેમનું હોય તો પછી તમે ફરિયાદ લખાવા કેમ આવ્યા? તેઓએ આવવું જોઈએ. તેઓની સહી પણ જોઈશે.

*પૂજારી*: - તેઓ આવી શકતા નથી

*પોલીસ*: - કારમાં બેસો.  ત્યાં જઈએ. હું નિરીક્ષણ પણ કરીશ અને સહી પણ કરાવી લઈશ. કારણ કે હું કાયદા વિના રિપોર્ટ લખી શકતો નથી.

    

મંદિરે પહોંચીને પોલીસે

 મૂર્તિઓ તરફ જોઇને તેણે પૂછ્યું- ઘરના માલિકો ! કહો! ક્યાં, કેવી રીતે અને શું ચોરી કરવામાં આવી છે?

*પૂજારી*: - સર! એ કહી શકતા નથી

*પોલીસ*: - શું એ બહેરા અને મૂંગા છે? એ સાંભળી શકતા નથી? બોલી શકતા નથી?

*પૂજારી*: - સાહેબ, આ પથ્થરની મૂર્તિઓ છે અને તે તમને સાંભળી શકતી નથી.

*પોલીસ* ઘરનો માલિક સાંભળી બોલી શકતો નથી તો પછી ક્યાંથી ચોરી થાય છે?

*પૂજારી*: - સાહેબ, આ દાનપેટી તૂટી છે અને ચોરી થઈ છે.તેમાં દરરોજ 15 થી 20 હજાર રૂપિયા ભકતો દાનમાં નાખે છે. મહિનાના અંતિમ દિવસે હું તેમાંથી 5-6 લાખ રૂપિયા બહાર કાઢું છું. આજે તે મહિનાનો છેલ્લો દિવસ છે અને  એ પૈસા મારા છે. જે ચોરી થયા છે.

*પોલીસ*: તમારા નિવેદન મુજબ ઘર તમારું નથી, પૈસા તમારા નથી અને તમે પૈસા લો છો.

તમે આજ સુધી પૈસા ચોરી રહ્યા હતા. બીજા કોઈએ તે પૈસા લીધા તો શું થયું?

*પૂજારી*: - ના સાહેબ, હું ચોર નથી, પૈસા મારા હતા.

*પોલીસ*: - આનો અર્થ એ થાય કે આ ધાર્મિક સ્થળ અથવા આદરસ્થળ નથી. લોકોને મૂર્ખ બનાવીને, તે વ્યવસાયનું સ્થળ રહ્યું છે.


*પુજારીએ નીચે નજર કરી અને નીચે જોયું.*

😇🤔😴


તમે આ વાંચવા માટે સમય આપ્યો. ખુબ ખુબ આભાર. આ સંદેશ અન્ય 10-20 સાથીઓને મોકલો.


તમારા સાથીઓને જાગૃત કરવાનો આ એકમાત્ર રસ્તો છે.

કારણ કે

*મંદિરમાં કોઈ ભગવાન નથી રહેતા,*

*પૂજારીઓનું પેટ રહે છે!*


*પાખંડ મિટાવો*



*શિક્ષિત / સમજદાર / રેશનાલિસ્ટ બનો.*


2.


Comments

Popular posts from this blog

શિક્ષક દિન વિશેષ...

સારવારના સરનામાં

દિન વિશેષ...