Posts

Showing posts from August, 2021

ધાર્મિક સ્થળો...

Image
 1. આપણી ઘરોહર આપણી સંસ્કૃતિ  લેખ  15          તા 23//8/21 શ્રી,ઘેલા સોમનાથ મહાદેવ,મંદીર તા,જસદણ રાજકોટ જિલ્લા  સૌરાષ્ટ્રનો પાંચાળ પ્રદેશ એટલે તીર્થો અને સંતોની ભુમિ. પાંચાળનું એક સુંદર તીર્થધામ એટલે ધેલા સોમનાથ.  જસદણ અને વીંછીયાની વચ્ચે ઠાંગા અને મદાવાની પડખે કુદરતી સૌંદર્ય ધરાવતું આ સ્થાનક આવેલું છે. તેમજ જસદણથી એક માર્ગ હિંગોળગઢ તરફ ફંટાય છે. આ હિંગોળગઢમાં હરણોનું અભયારણ્ય આવેલું છે. જ્યાં યાયાવર પક્ષીઓ પણ આવે છે. સૌરાષ્ટ્રનું કુદરતી ધામ હિંગોળગઢ અને શિવધામ ઘેલા સોમનાથ એકબીજાથી નજીકમાં આવેલા છે.    ચોમાસામાં ઘેલા સોમનાથનું પ્રાકૂતિક સૌંદર્ય જોવું એ પણ એક જીવનનો લહાવો છે. ઇતિહાસ: ઉન્મત ગંગા (ધેલો) નદીને કાંઠે આવેલ આ મંદીરનો આગવો ઇતિહાસ છે. જે કથા પ્રચલિત છે તે પ્રમાણે તે મુજબ ગુજરાતમાં મુસ્લિમ સુબા મઝહરખાન ઉર્ફે મુઝફ્ફરશાહની આણ પ્રવર્તતી હતી. જુનાગઢની ગાદીએ ચુડાસમા રા'નું શાસન હતું. ચંદ્રએ પણ જેની આરાધના કરી હતી તેવા સોમનાથ પર રા'ની પુત્રી મીનળદેવીને અનન્ય ભક્તિભાવ હતો. પોતાનું નિવાસ પણ તેણે સોમનાથથી થોડે દુર હિરણ નદીને કાંઠે રાખેલું અને દિવસમાં બે વખત શંકરની શ્રધ્ધાપૂર્વક પ

શિક્ષક સજ્જતા ?!! એક ખચકાટ...

Image
1..... મારા મત મુજબ બેસવા જેવું નથી  કારણ કે નિયમો પાળવા હોય તો બધા જે પાળવા જોઈએ...જે પગાર સબંધ માં અને અન્ય નકામી કામગીરી સબબ નિયમો પાળવામાં આવતા નથી.. અને તાલીમ ની વાત રહી તો દર વર્ષે udies ફોર્મ ભરીએ ત્યારે આપણે દરેક શિક્ષક ને કઈ તાલીમ જોઈએ છે તે કોલમ ભરીને આપીએ છીએ.. એકેય વખત તાલીમ આપવામાં આવી છે ,??? રહી વાત સર્વેક્ષણ ની તો સર્વેક્ષણ માટે 1000 શિક્ષકો પૂરતા છે અને એ પણ તાલુકા સંઘ ની પેનલ જીલા સંઘની પેનલ અને રાજ્ય સંઘ ની પેનલ ને પસંદ કરીને તેના પર સરવે કરી લેવો જોઈએ.  અને પરીક્ષા ના હોવાનું કારણ પણ જણાવી દવ કારણ કે ભણાવવા સાથે કોઈ નિયમ  ચોપડી ને લેવા દેવા જ નથી...કારણ કે ખરો શિક્ષક માત્ર બાળકો માટે તનતોડ મહેનત કરે છે..તે પરીક્ષાની તૈયારી માં ધ્યાન આપતો નથી... નિયમ પાળવા તો બધા પેલા પાળો.. 9 નું ગ્રેડ સમયસર મલ્લી જવું જોઈએ. 7 માં પગાર પાંચ મુજબ 2016 થી hra  અને મેડિકલ બધું અરિયાસ સાથે મળી જવું જોઈએ. મોંઘવારી સમયસર પહેલા જ મહિને મળી જાવી જોઈએ. વધારાની કામગીરી માથી શિક્ષક ને નવરો નથી તેવા દેવામાં આવતો એ બંધ કરવું જોઈએ. આરટીઆઇ ના નિયમ મુજબ બધે htat આચાર્ય અને શાળામાં પૂરતી સગવડતા આપી

થૂંક/લાળના પ્રયોગો...

 अस्सलाम अलैकुम व रहमतुल्लाह व बरकातुहू !      मुंह की थूक या लार - सेहत का अनमोल                                   ख़ज़ाना      प्रतिदिन 1.50 लीटर निकलने वाली थूक की हक़ीक़त जानिए। आपके मुंह की सुबह सवेरे जागने के समय की लार के बारे में आज हम जो बताने जा रहे हैं, उसे जानकर आप हैरान रह जाएंगे कि ये आपके जीवन को संवारने में कितना महत्वपूर्ण साबित हो सकता है। जो आपको बताने जा रहे हैं, इसे अपना कर आप कई बीमारियों को खुद से दूर रख सकते हैं। 1.  दिन की शुरुआत पानी से करें सुबह उठते ही सबसे पहले उम्र के हिसाब से अगर छोटे बच्चे हैं तो एक क्लास बड़े हैं तो दो से तीन ग्लास पानी पी लें. याद रखें सुबह का पानी कुल्ला करने से भी पहले पीना चाहिए. और साथ हीं यह भी याद रखें की पानी कभी भी घूट – घूट कर धीरे-धीरे और बैठकर हीं पीना चाहिए. 2. सुबह का लार है अनमोल कहते हैं सुबह का लार पेट के लिए बेहद लाभदायक होता है. जब आप पानी पीते हैं तो रात भर मुंह में जमा लार पानी के साथ आपके पेट के अंदर जाता है. जो पेट के लिए काफी फायदेमंद साबित होता है. अगर आपका पेट अच्छा रहेगा तो और सब भी अच्छा, इसलिए सुबह की लार बेहद क

લોકશાહી ખતરામાં...

Image
વૈશ્વિક સર્વે કહે છે કે લોકશાહીમાંથી લોકોનો વિશ્વાસ ઘટી રહ્યો છે. સરકારોના ભ્રષ્ટાચાર તેમજ બિનકાર્યક્ષમતાથી નિરાશા વધી રહી છે. યુવાનોને લોકશાહીથી અસંતોષ છે. નેતાઓ તેનો લાભ ઉઠાવી રહ્યા છે. 1920 અને 30ના દાયકા પછી પહેલીવાર લોકશાહી સામે ગંભીર પડકારો આવ્યા છે. એ વખતે મોટાભાગની સંસદીય લોકશાહીઓનો કચ્ચરઘાણ નીકળ્યો હતો. અમુક લોકશાહીઓનો તત્કાળ ખાત્મો બોલી ગયો. અમુક ધીમા મોતે મરી ગઈ. ધીમું મોત ગંદુ હોય છે. અફવાઓ ફેલાય, ષડ્યંત્રોની ગુસપુસ થાય, શેરીઓમાં વિરોધ પ્રદર્શનો થાય, હિંસા ફેલાય. ગૃહયુદ્ધ જેવી સ્થિતિ પેદા થાય. કટોકટી જાહેર થાય. સ્થિતિ એટલી બગડે કે સરકાર અસ્થિર થવા લાગે, હિંસાને અટકાવવા માટે સૈન્ય બેરેક્સમાંથી બહાર નીકળીને શેરીઓમાં આવે અને પોતાના હાથમાં દૌર લે. છેવટે લોકશાહી પોતે જ ખોદેલી કબરમાં દટાઈ જાય. 20મી સદીનો ઉત્તરાર્ધ લોકશાહી માટે સુવર્ણકાળ હતો. 1945માં દુનિયામાં માત્ર 12 લોકશાહીઓ હતી. સદી પુરી થઈ ત્યારે તે સંખ્યા 87* હતી, પણ હવે તેનાં વળતાં પાણી છે. ઉત્તરોતર એકહથ્થુ સત્તાનું વલણ વધતું જાય છે. 21મી સદીના પ્રથમ દાયકામાં લોકશાહીની કૂચ અટકી ગઈ છે અથવા પીછેહઠ શરૂ થઈ છે. ઘણાં ઉદાહરણો છે જ

પ્યારું પેટલાદ...

 પેટલાદનો ઇતિહાસ........ ઈતિહાસ આરસીમાં પેટલાદનું પ્રતિબીંબ મહાભારતથી પણ અગાઉના અનાર્ય કાળથી પડેલ છે આર્યોના આગમન પહેલાં પેટલાદ અનાર્ય વર્ગ લિંગ પૂજા કરતા હતાં સમય જતાં શિવપૂજા સાથે મિશ્રણ થયુ હતું. આ નગર અનાર્યકાળથી અસ્તિત્વ ધરાવે છે. પેટલાદમાં ભકત પ્રહલાદનો વસવાટ ધણા સમય સુધી થયો હતો. જેથી ઈ.સ. પૂર્વે પેટલાદનું નામ પ્રહલાદપૂર તરીકે પણ જોવા મળતું હતું. લકુશીશ પાશુપત - લાટ થયુ હતું. સમય જતાં પાશુ શબ્દ લોપ થઈ પતલાટ નામ થયુ. જેમાં અપભ્રશ થઈને હાલમાં પેટલાદ કહેવાય છે.  પેટલાદ સ્થાપના સંવત પ૧ર પોષ સુદ ત્રીજના દિવસે સોલંકી વંશના સ્થાપક દળકંદ દેવજીના વંશજો ગોપાળદેવજીએ તા.૭ જાન્યુઆરી ઈ.સ. ૪પ૬ ના રોજ કરી હતી. પેટલાદ નગરની ગાદી સંવત પપ૩ માં અર્જુનસિંહને સોંપવામાં આવી હતી. અર્જુનસિંહ સંવત પ૮૩ માં પીર થતાં અર્જુનશાહ બન્યા હતા જેમની દરગાહ આજે પણ જોવા મળે છે. જયાં દર વર્ષેની ભવ્ય ઉજવણી થાય છે. ત્યાર જેમાં હજારો મુસ્લિમ બિરાદરો દુર દુરથી આવે છે. પેટલાદ નગર ઉપર સને ૪પ૬ થી ૧ર૪૪ સુધી સોલંકી યુગનું સામ્રાજય હતું. આ નગર પર લગભગ ૮૪૧ વર્ષ જેટલુ શાસન સોલંકી યુગનું રહયું હતું. તે ૧૧ માં સૈકા વખતે બળ્યાદેવ મં

Afghan V/S Taliban અફઘાનિસ્તાન × તાલિબાન !!!

Image
 [19/08, 17:36] +91 99244 00540: હમ્મ. કેટલું હલકું કૃત્ય કરે છે આ લોકો એક જ ધર્મ નૉ અનુયાયી અને એક જ મઝહબ ને માનનારો આ ઝનૂની એવો તે કેવો ધર્મ હશે કે પોતાના જ ધર્મ નાં વ્યક્તિઓ ને મારે બેરહેમી થી કતલ કરે... હિંસા તો આ ધર્મ નાં લોહી માં વશે છે જે નજરે પડે જ છે...અને વારે વારે એ લોકો ઉદાહરણ પૂરું પણ પાડે છે... [19/08, 17:37] +91 99244 00540: *अफगानिसतान : तालिबान*  कहां मर गयी नोबल प्राइज विजेता मलाला ? सवाल ये नहीं है की तालिबान क्या कर रहे है, सवाल ये है की तालिबान को सम्पूर्ण मुस्लिम समुदाय का मौन समर्थन है  और इसका सीधा अर्थ है की सम्पूर्ण मुस्लिम समुदाय की मानसिकता  तालिबान की ही है। अफगानिस्तान में तालिबान तांडव मचा रहा है, परंतु अब न ही मलाला दिखाई दे रही है, और न ही मियाँ खलीफा .. रिहाना और ग्रेटा भी अब गायब हैं। भारतीय शान्ति दूतों के स्वरों को भी साँप सूंघ गया है।   तालिबान ने टाइट कपड़े पहनने पर लड़की को भूना, सरकारी कर्मचारियों से पत्नियाँ सौंपने को कहा, *मुगलिया सल्तनत* का डेमो देख लो भारतीय सेक्युलरों। जब तक हिंदू हैं, तब तक ही अभिव्यक्ति का झुनझुना बजा पाओगे। उसके बाद अभिव

Thelesemiya થેલેસેમિયા વિષે...

Image
 

સ્વાતંત્ર્ય સેનાનીઓ...

Image
 1.*વીર કુંવરસિંહ* 1777 થી 1858  *જગદીશપુર (બિહાર)*  *બિહારના* જગદીશપુરના પરમાર ઉજ્જૈનિયા કુળના રાજવી હતા,જે હાલમાં બિહારના ભોજપુર જિલ્લામાં આવે છે.તેમણે સિસોદીયા કુળના ગયા જિલ્લાના દેવ-મુંગાના રાજા ફતેહ નારાયણ સિંહ નામના શ્રીમંત જમીનદારની પુત્રી સાથે લગ્ન કર્યા   હતા.           *કુંવરસિંહની* ઉંમર 1857ના જંગ વખતે 80 વર્ષની હતી.એ ઉંમરે લડત તો ઠીક,રાજા સિંહાસનેથી પણ ઉભા થવાનું પસંદ ન કરે, પણ આખો દેશ જ્યારે એક થઈ અંગ્રેજો સામે જંગે ચડ્યો હોય અને લોહી રેડાઇ રહ્યું હોય તે વખતે જેની નસોમાં રાજપૂત લોહી વહેતું હતું એવા કુંવરસિંહને સિંહાસન પર બેસી રહેવું લાંછન જેવું લાગ્યું.તેમણે તલવાર ઉપાડી ઘોડા પર સવાર થયા અને બિહારમાં લડતની આગેવાની લીધી.        *રાજા ભોજ* અને *રાજા વિક્રમાદિત્યના* કુળમાં જન્મેલા *કુંવર સિંહે* ઈસ્ટ ઈન્ડિયા કંપની સામે મોરચો માંડયો અને કાનપુર ખાતેની લડાઈમાં તો તાત્યા ટોપે સાથે રહીને યુદ્ધ પણ ખેલ્યું.અંગ્રેજોને મારી હટાવી આઝમગઢ પર કબ્જો કર્યો.         *કુંવરસિંહની* હુમલા કરવાની રીતોથી બ્રિટિશરો અજાણ હતા એટલે તેમને પકડી પણ શકતા નહોતા.1859માં તેઓ પકડાઈ ગયા અને 1860માં કેદી અવસ્થામ

કોરોના થર્ડ વેવ (ત્રીજી લહેર) સંભાવના...

 1. 6.6.2021 *ત્રીજો વેવ આવશે આવી વાત કરી અને તેની પાછળ નો ઘટનાક્રમ સમજો.*  *આ આખી વાત નિર્દય ફાર્મા લોબી ની છે અને તેની આગેવાની ફાઇઝરે એ લીધી છે .*  *એક વાત ની કલ્પના કરો કે જો ભારત તેના ડાયાબીટીસ ના દર્દીઓ નો ડેટા જાહેર કરે તો વાયરસ નો એવો મ્યુન્ટ બહાર આવે જે ફક્ત અને ફક્ત ડાયાબીટીસ ના દર્દીઓ ને જ સંક્રમિત કરે અને આ રીતે જૈવિકયુધ્ધ ચાલ્યા કરે .*  *ગુન્હાખોરી હવે ચાલુ થાય છે*  *હવે એવી જાહેરાત કરવામા આવે છે હવે કોવિડ બાળકો ને સંક્રમિત કરશે .* *આવુ શકય જ કેવી રીતે બને જેને આ હાઉ ઉભો કર્યો છે તેની પાસે બાળકો ના ડેટા હોવા જોઈએ.* *અને WHO એ કાયમ પોતાના ડેટા લીક કરવાનુ જ કામ જ કર્યુ છે .*  *તમે તમારી જીંદગી મા ક્યારેય એવો વાયરસ જોયો છે જે વાયરસ પોતાના મ્યુટન્ટ સહુ પહેલા ઉમરલાયક ને ટાર્ગેટ કરે પછી થોડા સમય બાદ યુવાનો ને ટાર્ગેટ કરે અને છેલ્લે બાળકો ને ?*  *અને આ બીજો વાઇરસ નો  વેવ ભારતના પાડોશી દેશોમાં આવ્યો જ નથી*  *આજે નહી તો કાલે દુનિયા એ વાત જરુર જાણશે કે આ વાયરસ ને જ્યારે જરુર પડે ત્યારે તે અનુસાર તેને રુપ આપી શકાય છે, આ વાઇરસ કુદરતી તો નથી જ આ માનવ સર્જિત વાઇરસ છે .*  *જે ડેટા મળે તે