કુંભ મેળો પ્રયાગરાજ

* નહાવા માટે ના બે ઉત્તમ સ્થળ.* *એક કુંભ નો મેળો અને બીજુ શેરબજાર.* *કુંભ ના મેળા માં ડૂબકી લગાવો એટલે પાપ અને કર્મો ની સાફસફાઈ થાય છે.* *અને શેરબજાર માં ડૂબકી લગાવો એટલે તિજોરી અને બેંક એકાઉન્ટ ની સાફસફાઈ થાય છે.* 😄🙏🤣 [25/01, 19:01] BL Mahendra Ambalal Moti: 40 હજાર ની એક ટીકીટ છે તો પણ અમદાવાદ- પ્રયાગરાજ ની દિવસ ની રોજ ૧૨ ફ્લાઇટ ફુલ જાય છે બધીજ ફ્લાઇટ માં બધા ફક્ત કપલ જ છે, બધા ને એકજ આશા છે કે, ધર્મ પત્ની કુંભના મેળામાં ખોવાઈ જાય અને કદાચ ૧૨ વર્ષ પછી આવતા કુંભ મેળામાં પાછી મળે તો પણ 🤓😝😎😂🤣 ૧૨ વર્ષ ની શાંતિ માટે, ૪૦ હજાર રૂપિયા ખુબજ સસ્તા છે અમદાવાદી ભારે હુંશીઆર છે હૉ 🤣😂😎😝🤓🤣😂😎🥳🥳🥳🥳🥳 [25/01, 19:44] +91 63522 69656: ગળતેશ્વર મહાદેવ ના દર્શન કરી ત્યાં નાહી લેવાનું prayagraj કુંભ મેળા માં ના જવાય અત્યારે આડા દીવસે જાવ તો મજા આવે ત્યાં ના એક FB મિત્ર નું કેહવું છે ત્યાં અત્યારે અપાર ગંદકી થઈ ગઈ છે મીત્રો જતા હોય તો કેન્સલ કરી દેજો મિત્ર નું કહવું છે કે 3 મહીના માં આવજો [25/01, 21:39] BL Rajendra Durgaprasad Maheta...