Posts

Showing posts from August, 2024

અમદાવાદી

 *માય ડીયર અમદાવાદી ને સમર્પણ .....* 😂😀😎   *આ તો બે ઘડી ગમ્મત...* જો જો... વાત બહાર જાય નહિ.... 😀 *મુંબઈસ્થિત સોલિસિટર શ્રી રામદાસ ગાંધીએ ‘સફર સોલિસિટરની’ પુસ્તક લખ્યું છે. તેઓ થોડાં વર્ષ અમદાવાદમાં પણ રહ્યા હતા. તેમણે નોંધ્યું છે કે અમદાવાદના લોકો ‘ટીંડોળાં’નું શાક સૌથી વધુ બનાવતા. ‘ટીંડોળાં’ એક એવું શાક છે કે તેમાં નકામો ભાગ ઓછો હોય અને વળી ચઢી પણ જલદી જાય.* ✅ તેમણે એમ પણ નોંધ્યું છે કે *જો કોઈ નારંગી કે મોસંબી ખરીદતું હોય તો તેમને તરત પૂછવામાં આવતું કે ઘરે કોઈ માંદું છે ? કોઈ બીમાર હોય ત્યારે જ લોકો ફળ ખરીદતા. કેવો હતો એક જમાનામાં અમદાવાદી ?* ✅ *સાયકલ લઈને પોતાના ૨-૩ મિત્રો સાથે ચ્હાની હોટલમાં જાય. હોટલની બહાર સાયકલ પાર્ક કરીને થડા પર બેઠેલાને સૂચના આપે : ‘બોસ, આ સાયકલનું ધ્યાન રાખજો...’ એ પછી ૩-૪ મિત્રો હોટલમાં સ્થાન લઈને તરત જ સૂચના આપે... "એ ભાઈ પંખો ચાલું કરો." પંખો ચાલું થાય તેની દસમી મિનિટે બે કટિંગ (અરધી) ચ્હાનો ઓર્ડર ‘માણેક ચોકની માર્કેટમાં એક કિલો સોનાનો ઓર્ડર આપતા હોય તે રીતે’ આપવામાં આવે. ત્યાં એક જણ બૂમ પાડે... ‘એ ટેણી... આજનું છાપું તો લાવ...’ ૨-૪ મિત્રો

UPS

 [24/08, 19:45] +91 94090 47517: 💥💥💥 NPS ની જગ્યાએ UPS નામે નવી પેંશન યોજના લાગુ થશે. [24/08, 19:47] +91 90672 33380: મિત્રો બેઝિકના 50% એટલે ઓછું પેન્શન મળે , પહેલા OPS માં છેલ્લા કુલ પગાર 50% મળતું હતું એ વધારે પેન્શન મળે [24/08, 19:47] +91 94287 85535: બોવ કરી [24/08, 19:48] +91 90672 33380: સરકારે વચ્ચેનો રસ્તો કાઢ્યો છે OPS નથી આપ્યું [24/08, 19:55] +91 99985 83631: Be positive [24/08, 19:55] +91 94276 14956: केंद्र सरकार के कर्मचारियों के लिए बड़ी खबर ओपीएस, एनपीएस के बाद अब आया यूपीएस। कैबिनेट ने दी यूपीएस यानी यूनीफाइड पेंशन स्कीम को मंजूरी। केंद्र सरकार के कर्मचारियों को एनपीएस या यूपीएस में से एक चुनने का विकल्प होगा अगले साल एक अप्रैल से होगी लागू यूपीएस यूपीएस की खूबियां- अगर किसी कर्मचारी ने न्यूनतम 25 साल तक काम किया तो रिटायरमेंट के तुरंत पहले के अंतिम 12 महीने के औसत वेतन का कम से कम 50 प्रतिशत पेंशन के रूप में अगर किसी पेंशनभोगी को मौत होती है तो उसके परिवार को मृत्यु के वक्त मिलने वाली पेंशन का 60 प्रतिशत परिवार को  अगर 10 साल के बाद नौकरी छोड़ते हैं तो दस हजार रु

રક્ષાબંધન...

Image
 

After Kolkata Case, कलकत्ताकी हेवानियतके बाद, કલકત્તાના બનાવ પછી...

Image
  ENGLISH  After the Calcutta incident, mothers, sisters, daughters need to be more careful.  *Save Betty, Save Betty, Save Betty*  1. A man is a man after all. We have to draw a line of trust on it. Determine the eligibility of faith by making a circle. In the first circle put 100% trustworthy men...starting with dad. If possible, do not hide anything from them. Their advice can also be taken.  2. Have a safe relationship with up to 50% trusted men.  3. Avoid relationships with men of lower percentage.  4. Keep on evaluating the worldliness based on experience, conversation from time to time.  5. Look suspiciously at all male strangers. Especially those who come forward to help in any way.  6. Avoid going to unknown or isolated places. If you have to leave, tell someone nearby and say "My work is for so long and check on me if I don't come back soon." Then or inform the family by message. Even after the work is done, leave the message at home.  7. Do not be under

વણકર - સ્વાભિમાન...

Image
વર્ષોથી વણકર સમાજનો મુખ્ય વ્યવસાય વણાટકામ હતો. વણકર કુટુંબોનો જીવન નિર્વાહ એની પર ચાલતો. બદલાતાં સમયની સાથે ટેકનોલોજીના વિકાસથી મિલો આવી અને આ ઉદ્યોગની પડતી શરૂ થઇ. ગામડામાં વસતો વણકર સમાજ ધીમેધીમે શહેર - મહાનગરો ભણી પલાયન કરવા લાગ્યો.જાતે કાપડ બનાવતો વર્ગ શહેરોમાં અને તેમાં પણ ખાસ કરીને અમદાવાદની મિલોમાં મજૂર તરીકે જોડાતો ગયો.જેને લીધે હાથ વણાટ કારીગરી ગુજરાતમાં નામશેષ થવાના આરે આવીને ઊભી છે. હવે અમુક ગણ્યા ગાંઠ્યા પરિવારમાં જ વણાટકામ રહ્યું છે. અન્ય વિકલ્પોના અભાવે, અન્ય કામોના અનુભવના અભાવે, નહીવત તક કે સામાજિક બંધનોને લીધે આજે વણકર સમાજ સૌથી વધુ મુશ્કેલ પરિસ્થિતિમાં જીવન પસાર કરી રહ્યો છે. વણકર ઘરોની હાથશાળો બંધ થવા લાગી છે. થોડાં ઘણાં જે લોકો માત્ર હાથવણાટથી જ નિર્વાહ ચલાવે છે, એમને પણ આખા દિવસના તનતોડ પરિશ્રમના અંતે પેટ ગુજારો કરી શકાય એટલું ઉપાર્જન પણ માંડ મળે છે. માત્ર હાથશાળ પર જીવનયાપન કરનાર વણકર સમાજની આર્થિક હાલત આજે અત્યંત ખરાબ છે. એક જમાનામાં ગુજરાતના દરેક ગામમાં વણકરવાસ હાથશાળના રિધમ સાથે વણકરો જે શાળ(કાપડ વણવાનું મશીન) ચલાવતાં ચલાવતાં, ભજન કે લોકગીત લલકારતા, વણકર સ્રીઓ

જાંબુનું લાકડું ટાંકીમાં...

 *અજમાવવા જેવું* દરેક ઘરની પાણીની ટાંકીમાં જાંબુનાં લાકડાનો એક ટુકડો અવશ્ય રાખવો, તેનો એક પણ રૂપિયો ખર્ચ થતો નથી અને માત્ર ફાયદો થાય છે. તમારે ફક્ત જાંબુનું લાકડું ઘરે લાવવાનું છે, તેને સારી રીતે સાફ કરીને પાણીની ટાંકીમાં નાખવાનું છે. આ પછી તમારે પાણીની ટાંકીને ફરીથી સાફ કરવાની જરૂર નહીં પડે. શું તમે જાણો છો કે જાંબુનું લાકડું હોડીના તળિયે શામાટે નાખવામાં આવે છે, જ્યારે તે ખૂબ જ નબળું હોય છે..?        ભારતની વિવિધ નદીઓમાં, બોટના તળિયે જાંબુનું લાકડું લગાડવામાં આવે છે.સવાલ એ છે કે જાંબુ જે પેટના દર્દીઓ માટે ઘરગથ્થુ આયુર્વેદિક ઔષધ છે, જેનું લાકડું જંતુમુક્ત અને મજબૂત દાંત બનાવે છે, એ જ જાંબુનું લાકડું હોડીની નીચેની સપાટી પર કેમ લગાવવામાં આવે છે. ?             હકીકતમાં, બહુ ઓછા લોકો જાણે છે કે જાંબુનું લાકડું એક ચમત્કારિક લાકડું છે. તે પાણીની નીચે સડી જવાથી નુકસાન થતું નથી. બલ્કે તેમાં ચમત્કારિક ગુણ છે. જો તેને પાણીમાં બોળવામાં આવે તો તે પાણીને શુદ્ધ કરે છે અને પાણીમાં કચરો જમા થતો અટકાવે છે. કેટલું આશ્ચર્યજનક છે કે આપણા પૂર્વજો જેમને આપણે અભણ માનીએ છીએ તેઓએ નદીઓને સ્વચ્છ રાખવા અને