Corona, कोरोना, કોરોના (COVID-19)


1.

કોરોના વાઈરસ માટે કેટલી પૂર્વતૈયારીઓ
1. આ વાઈરસ નું કદ મોટું એટલે કે 400-500 માઇક્રોન જેટલું છે. એટલે તેને કોઈ પણ પ્રકારના સાદા માસ્ક પણ રોકી શકશે.
2. તે હવા માં ક્યાંય ઉડી ન શકે. તે હવામાં આવ્યા પછી કોઈ પણ સપાટી પર સ્થિર થાય છે. તે હવા દ્વારા નથી ફેલાતો.
3. તે કોઈ પણ ધાતુની સપાટી પર સ્થિર થાય પછી લગભગ 12 કલાક જીવિત રહે છે. આથી ક્યાંય પણ અડ્યા હોઈએ કે રમ્યા હોઈએ તો સાબુથી હાથ ધોવા.
4. કપડાં પર 9 કલાક જીવી શકે છે. આથી કોઈના કપડાં કે રૂમાલ ન વાપરવા તથા આપણા કપડાં ધોઈને તડકામાં 3 કલાક સુકાવા દેવા.
5. આપણા શરીર પર આવ્યા પછી 10 મિનિટમાં શરીરમાં પ્રવેશે તો જ તે અસર કરે. શરીર પર સામાન્ય રીતે હાથના સંપર્કમાં આવવાથી આવે છે. એટલે હાથને આલ્કોહોલ વાળા સેનિટાઈઝર થી હાથ ધોવા અથવા સાબુ થી બરાબર હાથ ધોવા.
6. આ વાઈરસ 27 ડિગ્રી તાપમાન થી વધુ તાપમાને જીવી ન શકે. આથી ગરમ હુંફાળું પાણી લેવાય. કોઈ પણ ખોરાક ગરમ કરીને જ લેવો. ઠંડો ખોરાક, માંસાહાર, આઇસ્ક્રીમ જેવી વસ્તુને ટાળવી.
ગરમ પાણીના કોગળા કરવાથી પણ ફાયદો થાય.
દવા કરતા કાળજી વધુ સારી.

(મૂળ યુનિસેફ ના લખાણનું ભાષાંતર)

2.

*કોરોના વાઇરસમાં* ચોકસાઈ રાખવા માટે મોટી સંખ્યામાં મેળાવડા નહીં કરવાની ચિકિત્સકોએ આપેલી સલાહને અનુસરીને પ્રધાનમંત્રીએ આ વર્ષે હોળીનો મેળાવડો નહીં કરવાનો આવકારદાયક નિર્ણય કર્યો છે. એનાથી એક કદમ આગળ જઈને, પશ્ચિમ બંગાળમાં આવી રહેલી ચૂંટણી એકપણ પ્રચાર સભા વગર કરવાનો તમામ પક્ષોએ નિર્ણય કરવો જોઈએ. તેનાથી બે ફાયદા થશે; એક ફાયદો એ થશે કે લોકો મોટી સંખ્યામાં ભેગા થઈને કોરોના વાઇરસને અવસર પૂરો નહીં પાડે, અને બીજો ફાયદો, નેતાઓને ભડકાઉ ભાષણોમાં *નફરતનો વાઇરસ* ફેલાવવાની તક નહીં મળે.

3.

Unicef
The corona virus is large in size with a cell diameter of 400-500 micro, so any mask prevents its entry so there is no need to exploit pharmacists to trade with muzzles.

The virus does not settle in the air, but on the ground, so it is not transmitted by the air.

The corona virus, when it falls on a metal surface, will live for 12 hours, so washing hands with soap and water well will do the trick.

Corona virus when it falls on fabrics stays for 9 hours so washing clothes or exposing them to the sun for two hours is enough for the purpose of killing him.

The virus lives on the hands for 10 minutes so putting the alcohol sanitizer in the pocket is enough for the purpose of prevention.

If the virus is exposed to a temperature of 26-27°C, it will be killed, it does not live in hot areas. Also drinking hot water and exposure to the sun is good enough.
Stay away from ice cream and cold food is important.

Gargling with warm water and salt kills tonsils and prevents them from leaking into the lungs.

Adhering to these instructions is sufficient to prevent the virus.

UNICEF

PS : forwarded as received, be safe

4.


યુનિસેફ
કોરોના વાયરસ કદમાં મોટા પ્રમાણમાં 400-500 માઇક્રોના કોષ વ્યાસ સાથે હોય છે, તેથી કોઈપણ માસ્ક તેની પ્રવેશને અટકાવે છે તેથી મીઝલ્સ સાથે વેપાર કરવા માટે ફાર્માસિસ્ટ્સનું શોષણ કરવાની જરૂર નથી.

વાયરસ હવામાં સ્થિર થતો નથી, પરંતુ જમીન પર, તેથી તે હવા દ્વારા પ્રસારિત થતો નથી.

કોરોના વાયરસ, જ્યારે તે ધાતુની સપાટી પર પડે છે, તે 12 કલાક જીવંત રહેશે, તેથી સાબુ અને પાણીથી હાથ ધોવા એ યુક્તિ કરશે.

કોરોના વાયરસ જ્યારે તે કાપડ પર પડે છે તે 9 કલાક સુધી રહે છે તેથી કપડા ધોવા અથવા તેમને બે કલાક સૂર્ય સામે લાવવાથી તે તેની હત્યા કરે છે.

વાયરસ 10 મિનિટ સુધી હાથ પર રહે છે તેથી આલ્કોહોલ સેનિટાઈઝરને ખિસ્સામાં મૂકવું રોકથામના હેતુ માટે પૂરતું છે.

જો વાયરસ 26-27 ° સે તાપમાનમાં આવે છે, તો તે મરી જશે, તે ગરમ વિસ્તારોમાં રહેતો નથી. ગરમ પાણી પીવું અને સૂર્યનો સંપર્ક કરવો એ પૂરતું સારું છે.
આઈસ્ક્રીમ અને કોલ્ડ ફૂડથી દૂર રહેવું મહત્વપૂર્ણ છે.

હૂંફાળા પાણી અને મીઠાથી ઉકાળો કાકડા કાsે છે અને ફેફસાંમાં લિક થવાથી રોકે છે.

આ સૂચનાનું પાલન એ વાયરસને રોકવા માટે પૂરતું છે.

# યુનિસેફ
# શેર કરેલ એ.આર.સી.

5.

*सावधान:--*
------------------
★ सर्दी बिल्कुल नही होने दें ।
★ जुकाम बुखार आते ही *क्रोसिन एडवांस* सुबह दोपहर शाम को 1-1 गोली 3 बार लेवें। ●-●-●
★ विक्स का इन्हेलर पास में रखें।
★ रात सोते समय नाक कान गले और माथे पर विक्स लगावें।
★ज्यादा जरूरी लगे तो  *Duonase* इनहेलर लेवें।
*★लापरवाही बिल्कुल नही करें।*
★ डॉक्टर को तुरंत दिखाएं।
*कोरोना वायरस उज्जैन और अन्य जगहों पर दस्तक दे चुका हैं।*
सरकारी मशीनरी संभावित संकट से निपटने के लिए चुप चाप तैयारी में जुट गई है।
हम लोगों को भी सावधानी बरतना होगी।
ध्यान रखने की बात है कि चीन से भारत की बड़ी सीमा लगती है। मिजोरम, अरूणाचल प्रदेश, मेघालय, मणिपुर, आसाम, सिक्किम, भूटान के रास्ते चीन के साथ हम लोगों की आवा जाही लगी ही रहती है।
चॉकलेट , आइसक्रीम,  कोल्ड ड्रिंक,  कोल्ड कॉफी,  फास्ट फूड,  ठंडा दूध,  बासी मीठा दूध,  बड़ा पाव,  बेकरी की बनी चीजें,  पेस्टी, केक... ये सब चीजें बंद करो।
कम से कम अप्रेल महीने तक। जब तक की वातावरण का टेम्प्रेचर 34-35 डिग्री नहीं हो जाता।
* सबसे तत्काल, बहुत गंभीर, महत्वपूर्ण जानकारी
* स्वास्थ्य मंत्रालय की जनता के लिए आपातकालीन अधिसूचना है कि इस बार कोरोनावायरस इन्फ्लूएंजा का प्रकोप बहुत गंभीर और घातक है। संक्रमित होने के बाद कोई इलाज नहीं है।
* चीन से विभिन्न देशों में इसका प्रसार
* रोकथाम विधि अपने गले को नम रखना है, अपने गले को सूखने न दें। इस प्रकार अपनी प्यास को न पकड़ें क्योंकि एक बार जब आपके गले की झिल्ली सूख जाती है, तो वायरस आपके शरीर में 10 मिनट के भीतर आक्रमण करेगा।
* उम्र के हिसाब से बच्चों के लिए 50-80cc गर्म पानी, 30-50cc पीएं।
*हर बार यू लगता है कि आपका गला सूखा है, तो इंतजार न करें, पानी जरूर पियें  ।
* एक बार में बहुत सारा पानी न पिएं , गले को नम रखने के लिए बार बार पानी  पीना जारी रखें।
* मार्च २०२० के अंत तक, भीड़-भाड़ वाली जगहों पर न जाएँ, खासतौर पर ट्रेन या सार्वजनिक परिवहन में आवश्यकतानुसार मास्क पहनें
* तला-भुना या मसालेदार भोजन से बचें और विटामिन सी का सेवन  करे ।
*लक्षण / विवरण इस प्रकार  हैं
1. तेज बुखार
2. बुखार के बाद खांसी का आना
3.चिल्ड्रेन हैं प्रवण
4. वयस्क आमतौर पर असहज महसूस करते हैं, * सिरदर्द और मुख्य रूप से श्वसन संबंधित
5. अत्यधिक संक्रामक
यदि आप मानव जीवन की देखभाल करते हैं तो Pls साझा करें! For
Dr. Dishant *स्वस्थ्य मंत्रालय और मानव संसाधन विकास मंत्रालय*
*भारत सरकार द्वारा जारी डिजिटल निर्देश*
*कोरोना वायरस*
*लक्षण - हल्का बुखार, ज़ुकाम, सिर दर्द*
*उपचार - अभी उपलब्ध नही*
*संक्रमण के 7 दिन के अंदर मौत निश्चित*
बचाव -
● यात्रा करते वक़्त मास्क ज़रूर पहने !
● किसी भी जुकाम या सर्दी से पीड़ित व्यक्ति का तुरंत इलाज कराए
● किसी व्यक्ति से हाथ मिलाने के बाद बिना धोए अपने आंख को न छुये.

6.

.લીંબુરસ, લીલી હલદર રસ, આંબા હલદર રસ,આદુંરસ, ,૫૦,૫૦,૫૦ગ્રામ, અને મધ૧૦૦ ગ્રામ ભેગાં કરવા, સવાર-સાંજ મોટાં એ ૨ ચમચી, નાના બાલકોને ૧ ચમચી આપવી, અને હરડે તથા દેશી સાકરનો પાવડર ૧૦૦+૧૦૦ગ્રામ ભેગાં કરી, રાત્રે સૂતી વખતે એક ચમચી, અઠવાડિયાંમાં બે વાર આપવી. કોઈને કોરોનો વાયરસનો ભય રહેશે નહીં, મારી અનૂભુત વાત છે. આ માહિતી સૌને મોકલજો.

લિ. ભરત ભાઈ વૈદ્યના
જય સ્વામિનારાયણ!
અમદાવાદ

7.

સાલું,

જિંદગી માં ક્યારેય પણ
નહોતું વિચાર્યું કે
મોત પણ...

મેઇડ ઇન ચાઇના આવશે..!!

8.

https://drive.google.com/file/d/16u5xPveUTW_GrMgCJMePmOFZowaKjVT9/view?usp=drivesdk


9.

“ कोरोंना वाइरस “ के बारे में स्पष्टता : #Unicef

१) ये वाइरस की साइज़ बड़ी ( ४०० से ५०० माइक्रो ) होती है ।
ये ज़मीन पर सेट्टल होते है , ‘ एर बोर्न ‘ नहीं है ।हवा से इन्फ़ेक्शन नहीं होता ।
२) कोरोंना वाइरस ‘मेटल सरफेस ‘पर १२ घंटा जीवित रहता है । साबुन से हाथ धोने से हम बच सकते है ।
३) कपड़े पर ये वाइरस ९ घंटे रेहता है , २ घंटे कपड़े धूप में रखने से ये नष्ट होता है ।
४) हमारे हाथ में ये वाइरस १० मिनिट रहता है , कोई ‘ सेनीटाइज़र’ से नष्ट हो जाता है ।
५) ये वाइरस २६ - २७ डिग्री C पर जी नहीं सकता , धूप में नष्ट हो जाता है ।
“ गरम पानी पीना और आइसक्रीम ओर कोल्डड्रिंक से दूर रहेना ।”
६) नमक वाला गरम पानी से गार्गल करने से ये फेफड़े में नहीं जाता ।
नोध: उपर्युक्त उपाय करने से हम
“ कोरोंना “ को सफलता पूर्वक रोक सकते है ।
#UNICEF

10.

*કરીના અને કોરોના માં શું તફાવત છે ?*

કરીનાએ *" સેફ "* ને લપેટ માં લીધો છે.... જ્યારે....કોરોનાની લપેટમાં કોઈ પણ *" સેફ "* નથી...

11.

*કોરોના વાઈરસનો* એક જ કેસ નોંધાયો અને ઇન્ડિયાની  પબ્લિક માસ્ક ખરીદવા માટે દોડતી થઈ ગઈ,

અને દ્વિ ચક્રી વાહનોમાં 'રોજના' ચારસો જેટલા 'મૃત્યુ' એકસિડન્ટને કારણે થાય છે, તો પણ *હેલ્મેટ* ખરીદવાના બદલે એના કાયદાનો *વિરોધ* કરવામાં આવે છે!

12.

*કોરોના વાઇરસમાં* ચોકસાઈ રાખવા માટે મોટી સંખ્યામાં મેળાવડા નહીં કરવાની ચિકિત્સકોએ આપેલી સલાહને અનુસરીને પ્રધાનમંત્રીએ આ વર્ષે હોળીનો મેળાવડો નહીં કરવાનો આવકારદાયક નિર્ણય કર્યો છે. એનાથી એક કદમ આગળ જઈને, પશ્ચિમ બંગાળમાં આવી રહેલી ચૂંટણી એકપણ પ્રચાર સભા વગર કરવાનો તમામ પક્ષોએ નિર્ણય કરવો જોઈએ. તેનાથી બે ફાયદા થશે; એક ફાયદો એ થશે કે લોકો મોટી સંખ્યામાં ભેગા થઈને કોરોના વાઇરસને અવસર પૂરો નહીં પાડે, અને બીજો ફાયદો, નેતાઓને ભડકાઉ ભાષણોમાં *નફરતનો વાઇરસ* ફેલાવવાની તક નહીં મળે.

13.

આજે તો હદ થઈ ગઈ....



ધરવાળી એ કહયું ઓફિસથી ધરે આવો ત્યારે મારી પાસે જેટલી સાડી છે એટલા મેચીંગ માસ્ક લેતા આવજો.

14.

Protective measures for Corona virus(COVID-19):  If you have fever, cough and difficulty in breathing, call your State helpline number or Ministry of Health & Family Welfare, Government of India's 24*7 control room number +91-11-23978046.

15.

(વાંચો અને ઠીક લાગે તો શેર કરો)

વૈશ્વિક સ્તરે ફેલાઈને અત્યાર લગી ત્રણ હજારથી વધુ મૃત્યુ માટે જવાબદાર કોરોના વાઇરસને જરાય હળવાશથી લેવા જેવો નથી, તેમ માથે આભ પડ્યું હોય એ રીતે બાવરા થઈ જવાની પણ જરૂર નથી. થોડી પ્રાથમિક હકીકતો જાણી લઈએ, તો ઘણીબધી શંકાઓ દૂર થઈ શકે તેમ છે.

~ કોરોના વાઇરસ પહેલી વારનો છે?
ના. કોરોના 'પરિવાર’માં સેંકડો વાઇરસનો સમાવેશ થાય છે. તેમાંથી સાત વાઇરસ એવા છે,  જે માણસજાતને 'વળગે' છે. છેલ્લા ત્રણ દાયકા જેટલા ટૂંકા ગાળામાં, કોરોના પરિવારના ત્રણ વાઇરસ પ્રાણીઓમાંથી મનુષ્યોમાં પહોંચ્યા છે.

~ એક મિનીટ...પ્રાણીઓમાંથી મનુષ્યોમાં, એટલે?
પ્રાણીઓને પાળવાથી માંડીને (મુખ્યત્વે ચીનમાં) અવનવાં પ્રાણીઓને આરોગવા સુધીના સંબંધો માણસે પ્રાણીઓ સાથે બાંધ્યા છે.  તેના કારણે કેવળ પ્રાણીઓના શરીર પર કે શરીરમાં નિવાસ કરતા વાઇરસ ગમે ત્યારે માણસમાં આવી શકે છે.  HIVથી માંડીને અત્યારના SARS-CoV-2 જેવા ઘણા વાઇરસ માણસને આવી રીતે જ લાગુ પડ્યા છે.

~ SARS-CoV-2...આટલું બધું ભારે નામ? અને પહેલાં તો તે n-CoV કહેવાતો હતો…
બરાબર છે. પહેલાં તેની પાકી ઓળખ થઈ ન હતી. એટલે તેનું કામચલાઉ નામ હતું, 'ન્યૂ કોરોના વાઇરસ' n-CoV. પછી તેનાં લક્ષણ પરખાયાં. લાગ્યું કે ઓહો, આ તો વર્ષ ૨૦૦૩માં પ્રગટ થયેલા આ જ પરિવારના વાઇરસ SARS- સીવીઅર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ-નો જ પિતરાઈ ભાઈ છે. એટલે  વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ની 'ઇન્ટરનેશન કમિટી ઓન ટેક્સોનોમી ઓફ વાઇરસીસ’ તરફથી તેનું પાકું નામ પડ્યુંઃ SARS-CoV-2.  એટલે કે SARSના જ બીજા સ્વરૂપ જેવો કોરોના વાઇરસ. અને આ વાઇરસથી જે રોગ થાય તેનું નામ પડ્યું COVID-19 એટલે કે કોરોના વાઇરસ ડીસીઝ ૨૦૧૯.

એક આડવાતઃ વાઇરસનું વર્ગીકરણ કરીને તેનું નામ પાડતી સંસ્થા એટલા માટે જરૂરી કે જેથી કોઈ વ્યક્તિ કે પ્રદેશ કે લોકસમુદાયની બદનામી ન થાય. બાકી, SARS જેવા એક વાઇરસનું નામ હતુંઃ MERS (મીડલ ઇસ્ટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ)

બીજી આડવાતઃ આ પ્રકારના વાઇરસની રચના બહારની બાજુએ જાણે મુગટ હોય એવી છે. મુગટને અંગ્રેજીમાં ક્રાઉન/Crown અને લેટિનમાં કોરોના/Corona કહે છે. સૂર્યની ફરતેનો તેજોવલય પણ કોરોના કહેવાય છે.

~ આડવાતો બહુ થઈ. હવે મુખ્ય સવાલ. આ વાઇરસનો ચેપ કેટલો ઘાતક છે? તેનો ચેપ લાગે તો માણસ મરી જ જાય?
આ વાઇરસનો ચેપ એક વાર લાગે, ત્યાર પછી તેનું પોત પ્રકાશતાં બેથી બાર દિવસ જેટલો સમય લાગી શકે છે. (કેટલાક ઠેકાણે એક-બે દિવસ ઓછાવત્તા જોવા મળે છે). ત્યાં સુધી જેને ચેપ લાગ્યો છે તેને ખબર ન પડે. છેવટે, તાવ, શ્વાસને લગતી તકલીફો, ક્યારેક પેટ- આંતરડાંમાં તકલીફ—એવા કોઈક લક્ષણ તરીકે વાઇરસ પોતાની હાજરી છતી કરે.

એક વાર દર્દી ઓળખાઈ જાય ત્યાર પછી તે બીજાને ચેપ ન લગાડે, એવી રીતે તેની સારવાર કરવી પડે. સારવાર પછી મોટા ભાગના કિસ્સામાં દર્દી બચી જાય છે. જુદા જુદા ઠેકાણે જુદા જુદા આંકડા વાંચવા મળે છે અને હજુ તો વાઇરસની અસરો પૂરેપૂરી પ્રગટ થઈ રહી છે. છતાં, સલામત અંદાજ પ્રમાણે, વાઇરસ ધરાવતા સો દર્દીઓમાંથી બે કે ત્રણ લોકો મૃત્યુ પામી શકે છે.

આ ટકાવારી હજુ ઓછી હોવાનો સંભવ છે. જોકે, ફ્લુ જેવા રોગોમાં દર હજારે એક દર્દીના મૃત્યુની સંભાવના હોય છે. તેની સરખામણીમાં આ પ્રમાણ મોટું ગણાય.

~ ટૂંકમાં, આ બાજુ વાઇરસ લાગ્યો ને આ બાજુ વિકેટ પડી, એવું નથી. ઠીક. પણ એનો ચેપ લાગે શી રીતે?
વાઇરસનો ભોગ બનેલી વ્યક્તિ છીંક ખાય કે ઉધરસ ખાય,એ વખતે જે છાંટા ઉડે તેનાથી. આવી વ્યક્તિની ત્રણેક ફૂટ સુધીના અંતરે ઊભેલા લોકોમાંથી કોઈનાં આંખ, નાક કે મોંમાં એ છાંટાનો નરી આંખે ન દેખાતો અંશ જાય, તેમાં વાઇરસ હોવાની પૂરેપૂરી સંભાવના.

આવી રીતે ઉડેલા છાંટા ઓફિસમાં કે બીજાં ઠેકાણે આજુબાજુ રહેલી ચીજવસ્તુઓ પર ઉડે. (દા.ત. ફોન કે ટેબલ કે એવી કોઈ બધાના ઉપયોગની વસ્તુ), એ વસ્તુને સ્વસ્થ માણસ હાથમાં પકડે અને પછી પોતાનો જ હાથ તે આંખો, નાક કે મોં પર અડાડે, તો પણ વાઇરસનો ચેપ લાગી શકે.

~ દર્દી છીંક ખાય ને આપણે વધારે દૂર ઊભા હોઈએ, તો પણ વાઇરસ હવામાં તરીને આપણા સુધી પહોંચી ન જાય?
ના, અત્યાર સુધીનો અભ્યાસ કહે છે કે આ વાઇરસ હવાથી ફેલાતો નથી. તે આંખ, નાક અને મોં વાટે જ ફેલાય છે. શરીરના એ સિવાયના ભાગો પરથી પણ તે ચેપ લગાડતો નથી.

~ અચ્છા...તો પછી આવા ચેપની સંભાવનાથી બચવું શી રીતે?
ઉપદેશ આપનારા તો કહે છે કે લોકોના સમુહથી દૂર રહેવું. પણ સવા અબજના દેશમાં આવી સલાહ આપવાથી, સલાહ આપ્યાના સંતોષ સિવાય ખાસ કશો અર્થ નથી. વાસ્તવિક કામ એટલું થાય કે આપણી બાજુમાં કોઈને છીંક આવતી લાગે, તો આપણે આપણા રૂમાલથી મોં-નાક અને શક્ય હોય તો આખો ચહેરો ઢાંકી દેવો. ફક્ત મોં-નાક ઢાંકવાથી નહીં ચાલે, એ આપણે ઉપર જોયું.

આટલું પણ પૂરતું નથી. ચેપ લાગવાની સૌથી વધુ શક્યતા શબ્દશઃ આપણા હાથમાં હોય છે. વાઇરસ-દૂષિત જગ્યા પર આપણો હાથ અડે અને પછી એ હાથ આપણા જ આંખ-નાક-મોં પર અડે તે સૌથી મોટું જોખમ. એટલે આવી કોઈ પણ અજાણી ચીજને અડ્યા પછી પહેલી તકે હાથ વ્યવસ્થિત રીતે ધોઈ નાખવા. ફક્ત પાણીથી પખાળવાને બદલે સારી રીતે ધોવા. થોડો વખત સાબુની કરકસર નહીં કરો તો ચાલશે. પણ આ ઉપાય સૌથી અકસીર છે.

~ તમે આટલી પારાયણ કરી, પણ મૂળ ઉપાય તો બતાવ્યો જ નહીં...
કયો? માસ્ક પહેરવાનો?

~ હા, દુનિયાભરમાં લોકોએ માસ્ક પર દરોડો પાડ્યો છે… સાંભળ્યું છે કે એમેઝોન પર પણ માસ્ક ખૂટી પડ્યા છે…
ઉપર આપેલી વિગત વાંચ્યા પછી તમને લાગે છે કે આપણે માસ્ક પહેરવાની જરૂર હોય? માસ્ક દર્દીઓ માટે જરૂરી છે અને તેમની સારવાર કરનારા કે તેમની પાસે રહેનારા માટે. એ સિવાય બધા હઈસો હઈસોમાં માસ્ક લેવા દોડે, એટલે ઉલટાનો ગભરાટ ફેલાય, જરૂર વગરના લોકો માસ્ક પહેરીને ફરવા માંડે ને જરૂર હોય ત્યાં માસ્ક ખૂટી પડે...આવું હું નથી કહેતો, વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) કહે છે. તેણે લોકોને અપીલ કરવી પડી છે કે મહેરબાની કરીને માસ્કનો ઉપયોગ વિવેકપૂર્વક કરો. ખાતરી ન થતી હોય તો આ રહ્યું WHOની વેબસાઇટ પરનું લખાણઃ If you are not ill or looking after someone who is ill then you are wasting a mask. There is a world-wide shortage of masks, so WHO urges people to use masks wisely.

~ તમારી વાત પરથી એટલું લાગે છે કે પ્રાથમિક ધ્યાન રાખીએ તો બહુ હાયવોય કરવા જેવી નથી… પણ તો પછી દુનિયામાં ને અર્થતંત્રમાં પણ આટલી કાગારોળ કેમ મચી છે?
વાઇરસનો ચેપ ધમધમાટ પ્રસરવા ન લાગે, એ માટે બધા દેશો સાવધાન થઈ જાય, એટલે બીજા દેશોમાંથી ચીજવસ્તુઓ અને માણસો--એ બંને પર સીધી અસર પડે. એ આવજા ઓછી થાય, તેની સીધી અસર અર્થતંત્ર પર પડે.

~ તો પછી, ધુળેટી રમવી કે નહીં?
જેમને છીંકો કે ઉધરસ ન આવતી હોય એવી વ્યક્તિઓ સાથે, એટલે કે મોટા ભાગના પરિચિતો સાથે, પ્રેમથી ધુળેટી રમી શકાય.  છીંકો કે ઉધરસની જરા સરખી શંકા લાગે, તેવા સ્નેહીઓને કહી દેવાનું કે માસ્ક પહેરી લો. પછી રમીએ અને રમી લીધા પછી તરત હાથ સારી રીતે ધોઈ નાખવા.

હા, સેંકડોની સંખ્યામાં ડાકોર પદયાત્રામાં જવાનું ટાળવા જેવું ખરું--પણ એ તો વગર કોરોનાએ ટાળવા જેવું નથી લાગતું?

(નોંધઃ આ પ્રમાણભૂત અંગ્રેજી લેખો પરથી કરેલું ખપજોગું સંકલન છે.)

16.

More bad news from China  :
​_________________

​朣楢琴执㝧执瑩浻牡楧㩮㔱硰执㝧执獧浻牡楧敬瑦瀰絸朣杢㑳执獧扻捡杫潲湵潣潬㩲昣昸昸㬸慢正牧畯摮椭慭敧敷止瑩札慲楤湥楬敮牡氬晥⁴潴敬瑦戠瑯潴牦浯㡦㡦㡦潴捥捥捥戻捡杫潲湵浩条㩥眭扥楫楬敮牡札慲楤湥潴昣昸昸攣散散戻捡杫潲湵浩条㩥洭穯氭湩慥牧摡敩瑮琨灯㡦㡦㡦捥捥捥㬩慢正牧畯摮椭慭敧獭氭湩慥牧摡敩瑮琨灯㡦㡦㡦捥捥捥㬩慢正牧畯摮椭慭敧楬敮牡札慲楤湥潴昣昸昸攣散散戻捡杫潲湵浩u条㩥楬敮牡札慲楤湥潴昣昸昸攣散散汩整㩲牰杯摩䐺䥘慭敧牔湡晳牯楍牣獯景牧摡敩瑮猨慴瑲潃潬卲牴昣昸昸䔬摮潃潬卲牴攣散散㬩潢摲牥硰猠汯摩⌠㙣㙣㙣搻獩汰祡戺潬正潭潢摲牥爭摡畩㩳瀲㭸漭戭牯敤慲楤獵㈺硰敷止瑩戭牯敤慲楤獵㈺硰戻牯敤慲楤獵㈺硰执獧搴摻獩汰祡戺潬正瀻獯瑩潩㩮敲慬楴敶执獧搴筮楤灳慬㩹湩楬敮戭潬正漻敶晲潬​
​朣楢琴执㝧执瑩浻牡楧㩮㔱硰执㝧执獧浻牡楧敬瑦瀰絸朣杢㑳执獧扻捡杫潲湵潣潬㩲昣昸昸㬸慢正牧畯摮椭慭敧敷止瑩札慲楤湥楬敮牡氬晥⁴潴敬瑦戠瑯潴牦浯㡦㡦㡦潴捥捥捥戻捡杫潲湵浩条㩥眭扥楫楬敮牡札慲楤湥潴昣昸昸攣散散戻捡杫潲湵浩条㩥洭穯氭湩慥牧摡敩瑮琨灯㡦㡦㡦捥捥捥㬩慢正牧畯摮椭慭敧獭氭湩慥牧摡敩瑮琨灯㡦㡦㡦捥捥捥㬩慢正牧畯摮椭慭敧楬敮牡札慲楤湥潴昣昸昸攣散散戻捡杫潲湵浩u条㩥楬敮牡札慲楤湥潴昣昸昸攣散散汩整㩲牰杯摩䐺䥘慭敧牔湡晳牯楍牣獯景牧摡敩瑮猨慴瑲潃潬卲牴昣昸昸䔬摮潃潬卲牴攣散散㬩潢摲牥硰猠汯摩⌠㙣㙣㙣搻獩汰祡戺潬正潭潢摲牥爭摡畩㩳瀲㭸漭戭牯敤慲楤獵㈺硰敷止瑩戭牯敤慲楤獵㈺硰戻牯敤慲楤獵㈺硰执獧搴摻

​IT REALLY WORRIES ME...
Especially the part where they say : 汦睯攺正瀻獯瑩

17.


સાલું,
જિંદગી માં ક્યારેય પણ
નહોતું વિચાર્યું કે
મોત પણ...

મેઇડ ઇન ચાઇના આવશે..

18.

લાગે છે કે આ વર્ષે

અનાજ ઉપરવાળો નહીં રેવા દે..!

પૈસા બેંકવાળા નહિ રેવા દે..!!

અને જીવ ચાઈનાવાળા નહિ રેવા દે..!!

18.


19.


20.



21.



22.


23.


24.


25.


26.

👆🏻સવાર..સાંજ શરીરે લગાવવાથી કૌરૌના ના વાયરસ શરીરમાં પ્રવેશતા નથી....😜😜

27.

*ફાગણીયું ફૂલ હવે કેવી*
*રીતે ખીલશે વનમાં..!!*

*પતંગિયાએ માસ્ક પહેર્યું*
*છે કોરોનાની બીકમાં..!!*

28.

વૈશ્વિક સ્તરે ફેલાઈને અત્યાર લગી ત્રણ હજારથી વધુ મૃત્યુ માટે જવાબદાર કોરોના વાઇરસને જરાય હળવાશથી લેવા જેવો નથી, તેમ માથે આભ પડ્યું હોય એ રીતે બાવરા થઈ જવાની પણ જરૂર નથી. થોડી પ્રાથમિક હકીકતો જાણી લઈએ, તો ઘણીબધી શંકાઓ દૂર થઈ શકે તેમ છે.

~ કોરોના વાઇરસ પહેલી વારનો છે?
ના. કોરોના 'પરિવાર’માં સેંકડો વાઇરસનો સમાવેશ થાય છે. તેમાંથી સાત વાઇરસ એવા છે,  જે માણસજાતને 'વળગે' છે. છેલ્લા ત્રણ દાયકા જેટલા ટૂંકા ગાળામાં, કોરોના પરિવારના ત્રણ વાઇરસ પ્રાણીઓમાંથી મનુષ્યોમાં પહોંચ્યા છે.

~ એક મિનીટ...પ્રાણીઓમાંથી મનુષ્યોમાં, એટલે?
પ્રાણીઓને પાળવાથી માંડીને (મુખ્યત્વે ચીનમાં) અવનવાં પ્રાણીઓને આરોગવા સુધીના સંબંધો માણસે પ્રાણીઓ સાથે બાંધ્યા છે.  તેના કારણે કેવળ પ્રાણીઓના શરીર પર કે શરીરમાં નિવાસ કરતા વાઇરસ ગમે ત્યારે માણસમાં આવી શકે છે.  HIVથી માંડીને અત્યારના SARS-CoV-2 જેવા ઘણા વાઇરસ માણસને આવી રીતે જ લાગુ પડ્યા છે.

~ SARS-CoV-2...આટલું બધું ભારે નામ? અને પહેલાં તો તે n-CoV કહેવાતો હતો…
બરાબર છે. પહેલાં તેની પાકી ઓળખ થઈ ન હતી. એટલે તેનું કામચલાઉ નામ હતું, 'ન્યૂ કોરોના વાઇરસ' n-CoV. પછી તેનાં લક્ષણ પરખાયાં. લાગ્યું કે ઓહો, આ તો વર્ષ ૨૦૦૩માં પ્રગટ થયેલા આ જ પરિવારના વાઇરસ SARS- સીવીઅર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ-નો જ પિતરાઈ ભાઈ છે. એટલે  વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ની 'ઇન્ટરનેશન કમિટી ઓન ટેક્સોનોમી ઓફ વાઇરસીસ’ તરફથી તેનું પાકું નામ પડ્યુંઃ SARS-CoV-2.  એટલે કે SARSના જ બીજા સ્વરૂપ જેવો કોરોના વાઇરસ. અને આ વાઇરસથી જે રોગ થાય તેનું નામ પડ્યું COVID-19 એટલે કે કોરોના વાઇરસ ડીસીઝ ૨૦૧૯.

એક આડવાતઃ વાઇરસનું વર્ગીકરણ કરીને તેનું નામ પાડતી સંસ્થા એટલા માટે જરૂરી કે જેથી કોઈ વ્યક્તિ કે પ્રદેશ કે લોકસમુદાયની બદનામી ન થાય. બાકી, SARS જેવા એક વાઇરસનું નામ હતુંઃ MERS (મીડલ ઇસ્ટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ)

બીજી આડવાતઃ આ પ્રકારના વાઇરસની રચના બહારની બાજુએ જાણે મુગટ હોય એવી છે. મુગટને અંગ્રેજીમાં ક્રાઉન/Crown અને લેટિનમાં કોરોના/Corona કહે છે. સૂર્યની ફરતેનો તેજોવલય પણ કોરોના કહેવાય છે.

~ આડવાતો બહુ થઈ. હવે મુખ્ય સવાલ. આ વાઇરસનો ચેપ કેટલો ઘાતક છે? તેનો ચેપ લાગે તો માણસ મરી જ જાય?
આ વાઇરસનો ચેપ એક વાર લાગે, ત્યાર પછી તેનું પોત પ્રકાશતાં બેથી બાર દિવસ જેટલો સમય લાગી શકે છે. (કેટલાક ઠેકાણે એક-બે દિવસ ઓછાવત્તા જોવા મળે છે). ત્યાં સુધી જેને ચેપ લાગ્યો છે તેને ખબર ન પડે. છેવટે, તાવ, શ્વાસને લગતી તકલીફો, ક્યારેક પેટ- આંતરડાંમાં તકલીફ—એવા કોઈક લક્ષણ તરીકે વાઇરસ પોતાની હાજરી છતી કરે.

એક વાર દર્દી ઓળખાઈ જાય ત્યાર પછી તે બીજાને ચેપ ન લગાડે, એવી રીતે તેની સારવાર કરવી પડે. સારવાર પછી મોટા ભાગના કિસ્સામાં દર્દી બચી જાય છે. જુદા જુદા ઠેકાણે જુદા જુદા આંકડા વાંચવા મળે છે અને હજુ તો વાઇરસની અસરો પૂરેપૂરી પ્રગટ થઈ રહી છે. છતાં, સલામત અંદાજ પ્રમાણે, વાઇરસ ધરાવતા સો દર્દીઓમાંથી બે કે ત્રણ લોકો મૃત્યુ પામી શકે છે.

આ ટકાવારી હજુ ઓછી હોવાનો સંભવ છે. જોકે, ફ્લુ જેવા રોગોમાં દર હજારે એક દર્દીના મૃત્યુની સંભાવના હોય છે. તેની સરખામણીમાં આ પ્રમાણ મોટું ગણાય.

~ ટૂંકમાં, આ બાજુ વાઇરસ લાગ્યો ને આ બાજુ વિકેટ પડી, એવું નથી. ઠીક. પણ એનો ચેપ લાગે શી રીતે?
વાઇરસનો ભોગ બનેલી વ્યક્તિ છીંક ખાય કે ઉધરસ ખાય,એ વખતે જે છાંટા ઉડે તેનાથી. આવી વ્યક્તિની ત્રણેક ફૂટ સુધીના અંતરે ઊભેલા લોકોમાંથી કોઈનાં આંખ, નાક કે મોંમાં એ છાંટાનો નરી આંખે ન દેખાતો અંશ જાય, તેમાં વાઇરસ હોવાની પૂરેપૂરી સંભાવના.

આવી રીતે ઉડેલા છાંટા ઓફિસમાં કે બીજાં ઠેકાણે આજુબાજુ રહેલી ચીજવસ્તુઓ પર ઉડે. (દા.ત. ફોન કે ટેબલ કે એવી કોઈ બધાના ઉપયોગની વસ્તુ), એ વસ્તુને સ્વસ્થ માણસ હાથમાં પકડે અને પછી પોતાનો જ હાથ તે આંખો, નાક કે મોં પર અડાડે, તો પણ વાઇરસનો ચેપ લાગી શકે.

~ દર્દી છીંક ખાય ને આપણે વધારે દૂર ઊભા હોઈએ, તો પણ વાઇરસ હવામાં તરીને આપણા સુધી પહોંચી ન જાય?
ના, અત્યાર સુધીનો અભ્યાસ કહે છે કે આ વાઇરસ હવાથી ફેલાતો નથી. તે આંખ, નાક અને મોં વાટે જ ફેલાય છે. શરીરના એ સિવાયના ભાગો પરથી પણ તે ચેપ લગાડતો નથી.

~ અચ્છા...તો પછી આવા ચેપની સંભાવનાથી બચવું શી રીતે?
ઉપદેશ આપનારા તો કહે છે કે લોકોના સમુહથી દૂર રહેવું. પણ સવા અબજના દેશમાં આવી સલાહ આપવાથી, સલાહ આપ્યાના સંતોષ સિવાય ખાસ કશો અર્થ નથી. વાસ્તવિક કામ એટલું થાય કે આપણી બાજુમાં કોઈને છીંક આવતી લાગે, તો આપણે આપણા રૂમાલથી મોં-નાક અને શક્ય હોય તો આખો ચહેરો ઢાંકી દેવો. ફક્ત મોં-નાક ઢાંકવાથી નહીં ચાલે, એ આપણે ઉપર જોયું.

આટલું પણ પૂરતું નથી. ચેપ લાગવાની સૌથી વધુ શક્યતા શબ્દશઃ આપણા હાથમાં હોય છે. વાઇરસ-દૂષિત જગ્યા પર આપણો હાથ અડે અને પછી એ હાથ આપણા જ આંખ-નાક-મોં પર અડે તે સૌથી મોટું જોખમ. એટલે આવી કોઈ પણ અજાણી ચીજને અડ્યા પછી પહેલી તકે હાથ વ્યવસ્થિત રીતે ધોઈ નાખવા. ફક્ત પાણીથી પખાળવાને બદલે સારી રીતે ધોવા. થોડો વખત સાબુની કરકસર નહીં કરો તો ચાલશે. પણ આ ઉપાય સૌથી અકસીર છે.

~ તમે આટલી પારાયણ કરી, પણ મૂળ ઉપાય તો બતાવ્યો જ નહીં...
કયો? માસ્ક પહેરવાનો?

~ હા, દુનિયાભરમાં લોકોએ માસ્ક પર દરોડો પાડ્યો છે… સાંભળ્યું છે કે એમેઝોન પર પણ માસ્ક ખૂટી પડ્યા છે…
ઉપર આપેલી વિગત વાંચ્યા પછી તમને લાગે છે કે આપણે માસ્ક પહેરવાની જરૂર હોય? માસ્ક દર્દીઓ માટે જરૂરી છે અને તેમની સારવાર કરનારા કે તેમની પાસે રહેનારા માટે. એ સિવાય બધા હઈસો હઈસોમાં માસ્ક લેવા દોડે, એટલે ઉલટાનો ગભરાટ ફેલાય, જરૂર વગરના લોકો માસ્ક પહેરીને ફરવા માંડે ને જરૂર હોય ત્યાં માસ્ક ખૂટી પડે...આવું હું નથી કહેતો, વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) કહે છે. તેણે લોકોને અપીલ કરવી પડી છે કે મહેરબાની કરીને માસ્કનો ઉપયોગ વિવેકપૂર્વક કરો. ખાતરી ન થતી હોય તો આ રહ્યું WHOની વેબસાઇટ પરનું લખાણઃ If you are not ill or looking after someone who is ill then you are wasting a mask. There is a world-wide shortage of masks, so WHO urges people to use masks wisely.

~ તમારી વાત પરથી એટલું લાગે છે કે પ્રાથમિક ધ્યાન રાખીએ તો બહુ હાયવોય કરવા જેવી નથી… પણ તો પછી દુનિયામાં ને અર્થતંત્રમાં પણ આટલી કાગારોળ કેમ મચી છે?
વાઇરસનો ચેપ ધમધમાટ પ્રસરવા ન લાગે, એ માટે બધા દેશો સાવધાન થઈ જાય, એટલે બીજા દેશોમાંથી ચીજવસ્તુઓ અને માણસો--એ બંને પર સીધી અસર પડે. એ આવજા ઓછી થાય, તેની સીધી અસર અર્થતંત્ર પર પડે.

~ તો પછી, ધુળેટી રમવી કે નહીં?
જેમને છીંકો કે ઉધરસ ન આવતી હોય એવી વ્યક્તિઓ સાથે, એટલે કે મોટા ભાગના પરિચિતો સાથે, પ્રેમથી ધુળેટી રમી શકાય.  છીંકો કે ઉધરસની જરા સરખી શંકા લાગે, તેવા સ્નેહીઓને કહી દેવાનું કે માસ્ક પહેરી લો. પછી રમીએ અને રમી લીધા પછી તરત હાથ સારી રીતે ધોઈ નાખવા.

હા, સેંકડોની સંખ્યામાં ડાકોર પદયાત્રામાં જવાનું ટાળવા જેવું ખરું--પણ એ તો વગર કોરોનાએ ટાળવા જેવું નથી લાગતું?

(નોંધઃ આ પ્રમાણભૂત અંગ્રેજી લેખો પરથી કરેલું ખપજોગું સંકલન છે.)

29.

*કોરોના વાયરસ માટે બાઇબલમાં ૪૦૦૦ વર્ષ પહેલાં યશાયાનાં પુસ્તકમાં લખેલું છે વાંચો*

17   જેઓ દેહશુદ્ધિ કરી, સરઘસ કાઢી બીજા દેવોનાં ઉપવનમાં પૂજા કરવા પ્રવેશ કરે છે, “જેઓ ભૂંડનું માંસ, ઊંદર અને સાપોલિયાનાં મના કરાયેલા માંસની ઉજાણી કરે છે, તે બધાનો તેમના કૃત્યો અને વિચારો સાથે દુ:ખદ અંત આવશે.

યશાયા 66:17

30.

Coronavirus 🦠 is the best thing that could happen:

 • My wife does not want to travel

 • She doesn't want to buy anything because everything comes from China.

 • She does not go to the Mall (or any event) for fear of being infected.

 • And the best part, is that she stays all day and night with her  mouth covered 😷

 This is not a virus.
 ! It is salvation!

31.


32.



33.

By :- Dr Sunil Karkhanis, Lung Surgeon,
ex KEM Hospital, Mumbai.


My nephew, who is also a lung specialist now, graduated with a master's degree, and works in *Shenzhen Hospital, China.*  He is being transferred to study *Wuhan pneumonia virus.*  He just called me and told me to tell all of my friends *NOT TO WORRY MUCH ABOUT CORONA VIRUS* :
If you have a runny nose and sputum when you have a cold, you cannot be a patient of coronavirus pneumonia, because *coronavirus pneumonia is a dry cough without runny nose*. This is the simplest way to identify.

Please tell your friends that if you know more about medical knowledge about this virus, you will have more *awareness of identification and prevention.*

 This time, the *Wuhan virus is not heat-resistant and will be killed at a temperature of 30-35 degrees*.

 Therefore, *drink more hot water.* You can tell your friends and relatives to drink more hot water to prevent it. *Go under the  Sun for a long time*. It has been cold season recently, and *drinking hot water is also very comfortable. It is not a cure but is a good prevention for the body. Drinking warm water is effective for mostly all viruses*. Try not to drink ice. remember that.

Doctor's advice about coronavirus:

1. It is *pretty large in size* (cell is about *400-500nm diameter*), so *any normal mask (not just the  N95 feature) should be able to filter it out*. However, when someone who's infected sneezes in front of you, it will take a great 3 meters (about 10 feet) before it drops to the ground and is *no longer airborne*.

2. When the virus drops *on metal surface, it will live for at least 12 hours.*
So remember if you come in contact with any metal surface, *wash your hands with soap thoroughly. Don't depend on the sanitizers.*

3. The virus can remain active *on fabric for 6-12 hours*.
Normal *laundry detergent should kill the virus*.
For winter clothing that does not require daily washing, you can *put it out under the sun for 4 hours to kill the virus.*


About the *symptoms of the pneumonia caused by Coronavirus*:

1. It will *first infect the throat, so the throat will have the dry sore throat feeling which will last for 3 to 4 days*

2. Then the virus will blend into the nasal fluid and drips into the trachea and *enter the lungs, causing pneumonia*. This process will *take 5 to 6 days*. 

3. With pneumonia, comes *high fever and difficulty in breathing*. The *nasal congestion* is not like the normal kind. You will feel like *you are drowning in water. It's important to seek immediate medical attention* if you feel like this.

About *prevention*:

1. The most common way of getting infected is *by touching things in public*, so *you must wash your hands frequently*. The virus can only live on your hands for *5-10 minutes*, but a lot of damage can happen in those 5-10 mins (you may rub your eyes or pick your nose unwittingly).

2. Aside from washing your hands frequently, *you can gargle with Betadine Sore Throat Gargle* to eliminate or minimize the germs *while they are still in your throat (before dripping down to your lungs).*

Folks, *take extra care and drink plenty of water.*

© Dr Sunil Karkhanis, Lung Surgeon,
ex KEM Hospital, Mumbai.


34.

Malls are empty.
Events called off.
Flights grounded.
Economy down.
Even international borders closed.

People are scared off looking at each other, even not touching each other.


But schools and colleges are still open,we still touch the pupils' notebooks, answer sheets and exchange books, notebooks and other teaching material with them
We  don't hesitate to deliver question papers and answer sheets to them.
We sign each and every answer sheet from a very close distance.
We don't hesitate and walk 3 meters away from our students if they have cough or fever.

One of the communities which is at the highest risk,yet not stepping back .

*TEACHERS*

*_Proud to be a teacher!_*

35.


36.


37.

ઇટાલીના સવા લાખની વસતી ધરાવતા બર્ગામો શહેરની ક્રિસ્ટીના હિગ્ગીન્સ નામની એક મહિલાએ ઈટાલીમાં કોરોના વાયરસે જે હાહાકાર મચાવ્યો છે તેને ધ્યાનમાં રાખીને ગઈકાલે (તા. ૧૧મી માર્ચ ૨૦૨૦ના રોજ) એક ફેઈસબૂક પોસ્ટ લખી છે જેને એક જ દિવસમાં ૮૮ હજારથી વધુ ‘લાઈક’ મળી છે, ૫૮ હજારથી વધુ લોકોએ તેના પર ટિપ્પણી (કોમેન્ટ) કરી છે અને સવા ચાર લાખથી વધુ લોકોએ આ પોસ્ટ ‘શેર’ કરી છે. મારા ફેઇસબૂક સ્વજનોની જાણ અર્થે ક્રિસ્ટીનાની પોસ્ટનો ગુજરાતી અનુવાદ અત્રે પ્રસ્તુત કરું છું:

“હું કોરોના વાયરસના ગંભીર સંકટમાં ઘેરાયેલા ઇટાલીના બર્ગામોથી આ લખી રહી છું. ઈટાલીમાં કોરોના વાયરસે જે સ્થિતિ સર્જી છે તેની ગંભીરતા અમેરિકાનું મિડિયા પકડી શક્યું નથી. હું આ પોસ્ટ એટલા માટે લખી રહી છું કે, માત્ર તમારા દેશની સરકાર જ નહીં, શાળા-કોલેજોના સંચાલકો જ નહીં, ગામ, નગરો કે મોટા શહેરોના વડાઓ જ નહીં પરંતુ, આપ સહુ પાસે, પ્રત્યેક નાગરિક પાસે આજે મોકો છે – એવા કાર્યો કરવાનો જેનાથી તમારા દેશમાં ઇટાલી જેવી સ્થિતિ સર્જાતી અટકાવી શકાશે. આ વાયરસને ફેલાતો અટકાવવાનો એકમાત્ર રસ્તો તેનો ચેપ સીમિત કરવાનો છે અને આ ચેપને ફેલાતો રોકવાની એકમાત્ર યુક્તિ લાખો લોકોએ પોતાની રીત-ભાત, વ્યવહાર બદલવાની છે.”

“જો તમે યુરોપ કે અમેરિકામાં રહો છો તો જાણી લો કે, ઇટાલીમાં અમે જે સ્થિતિમાં છીએ તેનાથી તમે માત્ર એકાદ-બે સપ્તાહ જ દૂર છો.”

“તમે કદાચ કહેશો કે, આ તો એક ફ્લુ છે. જે માત્ર મોટી ઉંમરના અમુક સ્થિતિ ધરાવતા લોકોને જ અસર કરે છે. તમારા મનનો આ પ્રતિભાવ હું સાંભળી શકું છું.”

“કોરોના વાયરસે આજે ઈટાલીને ઘૂંટણભેર કરી મૂક્યું છે તેના બે કારણ છે. એક, આ એક એવો વિનાશકારી ફ્લુ છે જેનાથી ખરેખર બીમાર પડેલા લોકોને અઠવાડિયાઓ સુધી ‘આઈસીયુ’માં સારવાર હેઠળ રાખવાની જરૂર પડે છે અને બીજું, આ વાયરસ અત્યંત ઝડપથી અને અસરકારક રીતે ફેલાય છે. આ વાયરસનો ‘ઇન્કયુબેશન પિરિયડ’ બે સપ્તાહનો છે અને જેમને એનો ચેપ લાગ્યો હોય તેવી વ્યક્તિઓમાં તેના કોઈ જ લક્ષણો જોવામાં આવતા નથી.”

“ગઈ રાત્રે જયારે વડાપ્રધાન કોન્ટેએ જાહેર કર્યું કે, સમગ્ર દેશના, ૬૦ લાખ લોકો ‘લોક-ડાઉન’ પર જશે (જ્યાં હોય ત્યાં જ થંભી જાય, અટકી જાય..) ત્યારે મને સૌથી વધુ અસર તેમના એ વાક્યે કરી કે, “હવે વધુ સમય નથી.” કારણ કે, સ્પષ્ટ રીતે કહીએ તો, આ રાષ્ટ્રીય ‘લોક-ડાઉન’ એ કોઈ ડૂબતો તરણું ઝાલે એવી સ્થિતિ છે. એમનું (વડાપ્રધાનનું) કહેવાનું એ છે કે, જો ચેપ લાગવાની સંખ્યા ઘટવાનું શરુ નહીં થાય તો સમગ્ર ઈટાલીમાં તંત્ર પડી ભાંગશે.”

“કેમ? કેમકે, આજે લોમબાર્ડી (ઇટાલીના એક શહેર)માં ‘આઈસીયુ’ ‘પેક’ થઇ ગયા છે અથવા તો તેમાં  ક્ષમતાથી વધુ દરદીઓ રાખવા પડ્યા છે. તેઓને હવે ‘આઈસીયુ’ યુનિટ ખૂલ્લી લોબીઓ કે મોટા મોટા હોલમાં ઊભા કરવાની ફરજ પડી રહી છે. જો ચેપ લાગવાની સંખ્યા ઓછી નહીં થાય તો, જે ઝડપથી ચેપ વધી રહ્યો છે તે જોતાં આવતા એક સપ્તાહ? કે બે સપ્તાહ? માંજ હજ્જારો લોકો આ રોગચાળાની ચપેટમાં આવી જશે? કેટલા લોકોને સારવારની જરૂર પડશે? ત્યારે શું થશે જ્યારે સેંકડો કે હજ્જારો  લોકોને હોસ્પીટલમાં ભરતી કરવા પડશે અને એ પણ એવી સ્થિતિમાં કે જ્યારે ‘આઈસીયુ’ પણ ઓછા પડવા લાગ્યા છે?”

“ગત સોમવારે એક ડોકટરે એક છાપામાં લખ્યું છે કે, ઈમરજન્સી રૂમમાં આવતા દરદીઓને જોતાં તેઓએ હવે કોણ જીવે અને કોણ મરે એ નક્કી કરવું પડે એવી, યુદ્ધ જેવી સ્થિતિ શરુ થઇ ચૂકી છે. આ સ્થિતિ વણસી જાય એવા અસાર છે.”

“દેશમાં ડોકટરો, નર્સો અને અન્ય તબીબી સ્ટાફની સંખ્યા સીમિત છે અને તેઓ પણ વાયરસની લપેટમાં આવી રહ્યા છે. તેઓ રાત-દિવસ, વણથંભ્યા કામ કરી રહ્યા છે; પરંતુ, તેઓ પણ દરદીઓને સંભાળી શકવાની સ્થિતિમાં નહીં રહે ત્યારે શું થશે?”

“અને અંતમાં, જેઓ એમ કહી રહ્યા છે કે, આ વાયરસ તો માત્ર મોટી ઉંમરના લોકોને જ અસર કરે છે તેઓને એટલું જ જણાવવાનું કે, ગઈકાલથી ૪૦-૪૫ કે ૧૮ વર્ષની નાની ઉંમરના લોકો પણ સારવાર માટે આવી રહ્યાનું હોસ્પિટલો જણાવી રહી છે.”

“આજે તમારી પાસે સ્થિતિમાં ફરક પાડવાની અને તમારા દેશમાં ચેપ ફેલાતો અટકાવવાની તક છે. ઓફીસના તમામ કર્મચારીઓ ઘરે બેસીને કામ કરે તેવો આગ્રહ રાખો, બર્થડે પાર્ટીઓ અને વધુ લોકોના જમાવડા થાય તેવા કાર્યક્રમો રદ કરો, બની શકે ત્યાં સુધી ઘરમાંથી બહાર નીકળવાનું ટાળો. જો તમને તાવ આવ્યો હોય, કોઈપણ પ્રકારનો તાવ તો ઘરમાં જ રહો. હમણાં શાળા-કોલેજો બંધ રાખવાનો આગ્રહ કરો. વાયરસ, ચેપ ફેલાતો અટકાવવા માટે તમારાથી જે કાંઈ થઇ શકે તે કરો, કારણ કે, તે તમારા સમુદાયોમાં ફેલાઈ રહ્યો છે – બે સપ્તાહનો ‘ઇન્કયુબેશન પિરિયડ’ છે આ વાયરસનો હુમલો થવાનો – અને જો તમે તેનો ફેલાવો અત્યારથી જ અટકાવશો તો તમને તબીબી સારવારનો સમય ઉપલબ્ધ થઇ શકશે.”

“અને જેઓ એમ કહે છે કે, શાળા-કોલેજો બંધ રાખવાનું શક્ય નથી, અને બીજી બધી પ્રવૃત્તિઓ ચાલુ રાખે છે, તેઓને એટલું જ કહેવાનું કે, એક સપ્તાહ પહેલાં “લોકીંગ ડાઉન ઇટાલી” (ઈટાલીમાં જન-જીવન સંપૂર્ણપણે થંભાવી દેવા)ની સ્થિતિ સર્જાશે તેવી કોઈએ કલ્પના પણ કરી નહોતી.”

“ટૂંક સમયમાં જ, તમારી પાસે કોઈ વિકલ્પ બચ્યો નહીં હોય, તેથી કોરોના વાયરસનો ચેપ ફેલાતો અટકાવવા તમારાથી જે કાંઈ થઇ શકતું હોય તે અત્યારથી જ કરો...”

“કૃપા કરીને આ પોસ્ટ વધુ ને વધુ ‘શેર’ કરો.” https://m.facebook.com/story.php?story_fbid=10157623212885189&id=559600188

(ટીકા-ટિપ્પણ વિના: કોરોના વાયરસે જગત આખામાં જે હડકંપ મચાવ્યો છે તેને ભારતવાસીઓ ગંભીરતાથી લે એવી શક્યતા ઘણી ઓછી છે કેમકે, આ દેશમાં માર્ગ-અકસ્માતોમાં દર વર્ષે પોણા બે લાખ લોકો અમુલ્ય જીંદગી ગુમાવે છે છતાં, કોઈને ટ્રાફિકના સીધા-સરળ નિયમોનું પાલન કરવું ગમતું નથી. દર વર્ષે સાડા ચાર લાખ લોકો કેન્સરથી મૃત્યુને ભેટે છે તેમ છતાં, લોકોને પાન-મસાલા, તમાકુ, ગુટખા અને ધૂમ્રપાન જેવા તદ્દન બિનજરૂરી વ્યસનોમાંથી છૂટવું પસંદ પડતું નથી. કોરોના વાયરસથી તો દુનિયામાં હજુ ચાર-પાંચ હજાર જ મૃત્યુ થયા છે. જે ભારતીયોના સ્વજનો પરદેશમાં વસે છે તેઓ કોરોના વાયરસને ગંભીરતાથી લે અને પોતાને બચાવે એવા શુભ હેતુથી ઇટાલીની મહિલાની ઉપરોક્ત ફેઇસબૂક પોસ્ટ અનુવાદ કરીને અત્રે સાભાર પ્રસ્તુત કરી છે... અસ્તુ. –મહેશ દોશી). (તા.ક.: ક્રિસ્ટીના હિગ્ગીન્સની પોસ્ટ મને ફોરવર્ડ કરવા માટે હું અમેરિકાવાસી ડૉ. શ્રી અનિલભાઈ શાહનો આભારી છું.)

38.
चीन वाले Corona के 
Virus से परेशान हैं!!

और हम यहां Corona की
 Callertune से!

39.

40.



41.

મોલ્સ ખાલી છે.
ઉજવણી બંધ છે,
સિનેમા બંધ છે,
કાર્યક્રમો રદ છે,
મેચો બંધ છે,
અધિકારીઓ પાછા  બોલાવવામાં આવ્યા,
ફ્લાઇટ્સ ગ્રાઉન્ડ પર છે.

અર્થતંત્ર નીચે છે

આંતરરાષ્ટ્રીય સરહદો પણ બંધ થઈ ગઈ.

લોકો એકબીજાને જોતા ડરે છે,

એકબીજાને સ્પર્શતા પણ ગભરાય છે,


પરંતુ શાળાઓ અને કોલેજો હજી પણ ખુલ્લી છે, 

અમે હજી પણ વિદ્યાર્થીઓની નોટબુક, જવાબ શીટ અને તેમની સાથે પુસ્તકો, નોટબુક અને અન્ય શિક્ષણ સામગ્રીનો સ્પર્શ કરીએ છીએ

અમે તેમને પ્રશ્નપત્ર અને જવાબ શીટ્સ પહોંચાડવામાં હજુ પણ  અચકાતા નથી.

અમે દરેક જવાબો પર ખૂબ જ નજીકના અંતરથી સહી કરીએ છીએ.

જો અમારા વિદ્યાર્થીઓને ઉધરસ અથવા તાવ હોય તો પણ અમે તેઓથી અચકાતા નથી અને 1 મીટર દૂર ચાલતા નથી.

તે બધા લોકો માં અમે એક છીએ જે સૌથી વધુ જોખમ ધરાવીએ છીએ

શરદી ઉધરસ થી ખાસતા બાળકો વચ્ચે કામ કરવું સરળ નથી
જીવ નું પૂરું જોખમ છે

તેમ છતાં અમે પાછી પાની  નથી કરતા.
કોરોના હશે તો પણ અમે કહીશું, હોમ-વર્ક કરો ના.

 *અમે શિક્ષકો*

 *શિક્ષક હોવાનો ગર્વ છે મને !*

42.

Latest Leave application
" Dear Sir,
I am suffering from Corona virus. Please grant me 20 days paid leave. Otherwise I will come to office. "
😆😆😆

And the answer from HR...

Ok agreed, your salary will be credited in Yes Bank , please note the same..
😆😆😆

43.

*घर बैठे बनाएं ये सैनिटाईजर..*

.....आयुर्वेदिक,अचूक और कारगर.!

भारत में गांव-गांव,शहर शहर ..
नहीं फैलेगा कोरोना का कहर.!

स्वामी रामदेव जी ने महंगे सैनिटाईजर का सीधा सा और अचूक विकल्प सुझाया है। 
विधि--
*आप 1 लीटर पानी में*
        *100 ग्राम नीम के पत्ते*
        *और 10 पत्ते तुलसी के*
        *डालकर उबाल लें*।
   *जब 750 ml पानी रह जाए* 
   *तब उसे छानकर एक*
    *बरतन में निकाल लें*।

*अब 10 ग्राम फिटकरी*
*और 10 ग्राम कपूर को महीन करके इस पानी में‌ घोल लें* 
*और कपड़े से छान कर शीशियों में भर लें।* 

लीजिए तैयार है आपके हाथों और चेहरे की सुरक्षा के लिए सैनिटाईजर.!

*सत्व आहार मिशन*

44.


કોરોના વાઇરસઃ સીધા સવાલ, સરળ જવાબ (ઉર્વીશ કોઠારી)વૈશ્વિક સ્તરે ફેલાઈને અત્યાર લગી ત્રણ હજારથી વધુ મૃત્યુ માટે જવાબદાર કોરોના વાઇરસ/CoronaVirusને જરાય હળવાશથી લેવા જેવો નથી, તેમ માથે આભ પડ્યું હોય એ રીતે બાવરા થઈ જવાની પણ જરૂર નથી. થોડી પ્રાથમિક હકીકતો જાણી લઈએ, તો ઘણીબધી શંકાઓ દૂર થઈ શકે તેમ છે.

~ કોરોના વાઇરસ પહેલી વારનો છે?
ના. કોરોના 'પરિવાર’માં સેંકડો વાઇરસનો સમાવેશ થાય છે. તેમાંથી સાત વાઇરસ એવા છે,  જે માણસજાતને 'વળગે' છે. છેલ્લા ત્રણ દાયકા જેટલા ટૂંકા ગાળામાં, કોરોના પરિવારના ત્રણ વાઇરસ પ્રાણીઓમાંથી મનુષ્યોમાં પહોંચ્યા છે.

~ એક મિનીટ...પ્રાણીઓમાંથી મનુષ્યોમાં, એટલે?
પ્રાણીઓને પાળવાથી માંડીને (મુખ્યત્વે ચીનમાં) અવનવાં પ્રાણીઓને આરોગવા સુધીના સંબંધો માણસે પ્રાણીઓ સાથે બાંધ્યા છે.  તેના કારણે કેવળ પ્રાણીઓના શરીર પર કે શરીરમાં નિવાસ કરતા વાઇરસ ગમે ત્યારે માણસમાં આવી શકે છે.  HIVથી માંડીને અત્યારના SARS-CoV-2 જેવા ઘણા વાઇરસ માણસને આવી રીતે જ લાગુ પડ્યા છે.

~ SARS-CoV-2...આટલું બધું ભારે નામ? અને પહેલાં તો તે n-CoV કહેવાતો હતો…
બરાબર છે. પહેલાં તેની પાકી ઓળખ થઈ ન હતી. એટલે તેનું કામચલાઉ નામ હતું, 'ન્યૂ કોરોના વાઇરસ' n-CoV. પછી તેનાં લક્ષણ પરખાયાં. લાગ્યું કે ઓહો, આ તો વર્ષ ૨૦૦૩માં પ્રગટ થયેલા આ જ પરિવારના વાઇરસ SARS- સીવીઅર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ-નો જ પિતરાઈ ભાઈ છે. એટલે  વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ની 'ઇન્ટરનેશન કમિટી ઓન ટેક્સોનોમી ઓફ વાઇરસીસ’ તરફથી તેનું પાકું નામ પડ્યુંઃ SARS-CoV-2.  એટલે કે SARSના જ બીજા સ્વરૂપ જેવો કોરોના વાઇરસ. અને આ વાઇરસથી જે રોગ થાય તેનું નામ પડ્યું COVID-19 એટલે કે કોરોના વાઇરસ ડીસીઝ ૨૦૧૯.

એક આડવાતઃ વાઇરસનું વર્ગીકરણ કરીને તેનું નામ પાડતી સંસ્થા એટલા માટે જરૂરી કે જેથી કોઈ વ્યક્તિ કે પ્રદેશ કે લોકસમુદાયની બદનામી ન થાય. બાકી, SARS જેવા એક વાઇરસનું નામ હતુંઃ MERS (મીડલ ઇસ્ટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ)

બીજી આડવાતઃ આ પ્રકારના વાઇરસની રચના બહારની બાજુએ જાણે મુગટ હોય એવી છે. મુગટને અંગ્રેજીમાં ક્રાઉન/Crown અને લેટિનમાં કોરોના/Corona કહે છે. સૂર્યની ફરતેનો તેજોવલય પણ કોરોના કહેવાય છે.

~ આડવાતો બહુ થઈ. હવે મુખ્ય સવાલ. આ વાઇરસનો ચેપ કેટલો ઘાતક છે? તેનો ચેપ લાગે તો માણસ મરી જ જાય?
આ વાઇરસનો ચેપ એક વાર લાગે, ત્યાર પછી તેનું પોત પ્રકાશતાં બેથી બાર દિવસ જેટલો સમય લાગી શકે છે. (કેટલાક ઠેકાણે એક-બે દિવસ ઓછાવત્તા જોવા મળે છે). ત્યાં સુધી જેને ચેપ લાગ્યો છે તેને ખબર ન પડે. છેવટે, તાવ, શ્વાસને લગતી તકલીફો, ક્યારેક પેટ- આંતરડાંમાં તકલીફ—એવા કોઈક લક્ષણ તરીકે વાઇરસ પોતાની હાજરી છતી કરે.

એક વાર દર્દી ઓળખાઈ જાય ત્યાર પછી તે બીજાને ચેપ ન લગાડે, એવી રીતે તેની સારવાર કરવી પડે. સારવાર પછી મોટા ભાગના કિસ્સામાં દર્દી બચી જાય છે. જુદા જુદા ઠેકાણે જુદા જુદા આંકડા વાંચવા મળે છે અને હજુ તો વાઇરસની અસરો પૂરેપૂરી પ્રગટ થઈ રહી છે. છતાં, સલામત અંદાજ પ્રમાણે, વાઇરસ ધરાવતા સો દર્દીઓમાંથી બે કે ત્રણ લોકો મૃત્યુ પામી શકે છે.

આ ટકાવારી હજુ ઓછી હોવાનો સંભવ છે. જોકે, ફ્લુ જેવા રોગોમાં દર હજારે એક દર્દીના મૃત્યુની સંભાવના હોય છે. તેની સરખામણીમાં આ પ્રમાણ મોટું ગણાય.

~ ટૂંકમાં, આ બાજુ વાઇરસ લાગ્યો ને આ બાજુ વિકેટ પડી, એવું નથી. ઠીક. પણ એનો ચેપ લાગે શી રીતે?
વાઇરસનો ભોગ બનેલી વ્યક્તિ છીંક ખાય કે ઉધરસ ખાય,એ વખતે જે છાંટા ઉડે તેનાથી. આવી વ્યક્તિની ત્રણેક ફૂટ સુધીના અંતરે ઊભેલા લોકોમાંથી કોઈનાં આંખ, નાક કે મોંમાં એ છાંટાનો નરી આંખે ન દેખાતો અંશ જાય, તેમાં વાઇરસ હોવાની પૂરેપૂરી સંભાવના.

આવી રીતે ઉડેલા છાંટા ઓફિસમાં કે બીજાં ઠેકાણે આજુબાજુ રહેલી ચીજવસ્તુઓ પર ઉડે. (દા.ત. ફોન કે ટેબલ કે એવી કોઈ બધાના ઉપયોગની વસ્તુ), એ વસ્તુને સ્વસ્થ માણસ હાથમાં પકડે અને પછી પોતાનો જ હાથ તે આંખો, નાક કે મોં પર અડાડે, તો પણ વાઇરસનો ચેપ લાગી શકે.

~ દર્દી છીંક ખાય ને આપણે વધારે દૂર ઊભા હોઈએ, તો પણ વાઇરસ હવામાં તરીને આપણા સુધી પહોંચી ન જાય?
ના, અત્યાર સુધીનો અભ્યાસ કહે છે કે આ વાઇરસ હવાથી ફેલાતો નથી. તે આંખ, નાક અને મોં વાટે જ ફેલાય છે. શરીરના એ સિવાયના ભાગો પરથી પણ તે ચેપ લગાડતો નથી.

~ અચ્છા...તો પછી આવા ચેપની સંભાવનાથી બચવું શી રીતે?
ઉપદેશ આપનારા તો કહે છે કે લોકોના સમુહથી દૂર રહેવું. પણ સવા અબજના દેશમાં આવી સલાહ આપવાથી, સલાહ આપ્યાના સંતોષ સિવાય ખાસ કશો અર્થ નથી. વાસ્તવિક કામ એટલું થાય કે આપણી બાજુમાં કોઈને છીંક આવતી લાગે, તો આપણે આપણા રૂમાલથી મોં-નાક અને શક્ય હોય તો આખો ચહેરો ઢાંકી દેવો. ફક્ત મોં-નાક ઢાંકવાથી નહીં ચાલે, એ આપણે ઉપર જોયું.

આટલું પણ પૂરતું નથી. ચેપ લાગવાની સૌથી વધુ શક્યતા શબ્દશઃ આપણા હાથમાં હોય છે. વાઇરસ-દૂષિત જગ્યા પર આપણો હાથ અડે અને પછી એ હાથ આપણા જ આંખ-નાક-મોં પર અડે તે સૌથી મોટું જોખમ. એટલે આવી કોઈ પણ અજાણી ચીજને અડ્યા પછી પહેલી તકે હાથ વ્યવસ્થિત રીતે ધોઈ નાખવા. ફક્ત પાણીથી પખાળવાને બદલે સારી રીતે ધોવા. થોડો વખત સાબુની કરકસર નહીં કરો તો ચાલશે. પણ આ ઉપાય સૌથી અકસીર છે.

~ તમે આટલી પારાયણ કરી, પણ મૂળ ઉપાય તો બતાવ્યો જ નહીં...
કયો? માસ્ક પહેરવાનો?

~ હા, દુનિયાભરમાં લોકોએ માસ્ક પર દરોડો પાડ્યો છે… સાંભળ્યું છે કે એમેઝોન પર પણ માસ્ક ખૂટી પડ્યા છે…
ઉપર આપેલી વિગત વાંચ્યા પછી તમને લાગે છે કે આપણે માસ્ક પહેરવાની જરૂર હોય? માસ્ક દર્દીઓ માટે જરૂરી છે અને તેમની સારવાર કરનારા કે તેમની પાસે રહેનારા માટે. એ સિવાય બધા હઈસો હઈસોમાં માસ્ક લેવા દોડે, એટલે ઉલટાનો ગભરાટ ફેલાય, જરૂર વગરના લોકો માસ્ક પહેરીને ફરવા માંડે ને જરૂર હોય ત્યાં માસ્ક ખૂટી પડે...આવું હું નથી કહેતો, વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) કહે છે. તેણે લોકોને અપીલ કરવી પડી છે કે મહેરબાની કરીને માસ્કનો ઉપયોગ વિવેકપૂર્વક કરો. ખાતરી ન થતી હોય તો આ રહ્યું WHOની વેબસાઇટ પરનું લખાણઃ If you are not ill or looking after someone who is ill then you are wasting a mask. There is a world-wide shortage of masks, so WHO urges people to use masks wisely.

~ તમારી વાત પરથી એટલું લાગે છે કે પ્રાથમિક ધ્યાન રાખીએ તો બહુ હાયવોય કરવા જેવી નથી… પણ તો પછી દુનિયામાં ને અર્થતંત્રમાં પણ આટલી કાગારોળ કેમ મચી છે?
વાઇરસનો ચેપ ધમધમાટ પ્રસરવા ન લાગે, એ માટે બધા દેશો સાવધાન થઈ જાય, એટલે બીજા દેશોમાંથી ચીજવસ્તુઓ અને માણસો--એ બંને પર સીધી અસર પડે. એ આવજા ઓછી થાય, તેની સીધી અસર અર્થતંત્ર પર પડે.

~ તો પછી, ધુળેટી રમવી કે નહીં?
જેમને છીંકો કે ઉધરસ ન આવતી હોય એવી વ્યક્તિઓ સાથે, એટલે કે મોટા ભાગના પરિચિતો સાથે, પ્રેમથી ધુળેટી રમી શકાય.  છીંકો કે ઉધરસની જરા સરખી શંકા લાગે, તેવા સ્નેહીઓને કહી દેવાનું કે માસ્ક પહેરી લો. પછી રમીએ અને રમી લીધા પછી તરત હાથ સારી રીતે ધોઈ નાખવા.

હા, સેંકડોની સંખ્યામાં ડાકોર પદયાત્રામાં જવાનું ટાળવા જેવું ખરું--પણ એ તો વગર કોરોનાએ ટાળવા જેવું નથી લાગતું?

(નોંધઃ આ પ્રમાણભૂત અંગ્રેજી લેખો પરથી કરેલું ખપજોગું સંકલન છે.) 
https://urvishkothari-gujarati.blogspot.com/2020/03/blog-post_6.html

45.



46.

એકવાર આ કોરોના વાઈરસ ખતમ થઈ જાય એટલે મારે ચાઈના જાવુ છે..!
ત્યાં જઈને આ ચીનકાઓને સાદા ખમણ, નાયલોન ખમણ, ઈદડા, પાટુડી, પાતરા , થેપલા  ને આ બધુ બનાવતા શીખવાડી દેવુ છે..! 
હરામખોરો કંઈપણ ખાધ્યા કરે ને પછી આખા ગામને હેરાન કરે છે..!😖🤬
વિફ્રેલો ગુજરાતી😡

#Corona 🦠

47.
🌹  कोरोनारक्षाकवचम्   🌹

त्वं करुणावतारोऽसि कोरोनाख्यविषाणुधृक् ।
रुद्ररूपश्च     संहर्ता     भक्तानामभयङ्करः ।। ०१।।

मृत्यञ्जय   महादेव   कोरोनाख्याद्विषाणुतः ।
मृत्योरपि  महामृत्यो  पाहि  मां   शरणागतम् ।।०२।।

मांसाहारात्समुत्पन्नाज्ज्गत्संहारकारकात्     ।
करुणाख्याद्विषाणोर्मां    रक्ष   रक्ष   महेश्वर ।। ०३।।

चीनदेशे जनिं लब्ध्वा भूमौ  विष्वक्प्रसर्पतः ।
जनातङ्काद्विषोणोर्मां सर्वतः पाहि शङ्कर ।। ०४।।

बालकृष्णः स्मरंस्त्वां वै कालकूटं न्यपादहो ।
न ममारार्भकः शम्भो ततस्त्वां  शरणं  गतः ।। ०५।।

समुद्रमथनोद्भूतात् कालकूटाच्च बिभ्यतः । 
त्वयैव   रक्षिता   देवा   देवदेव   जगत्पते ।। ०६।। 

परक्षेत्रे चिकित्स्योऽयं महामारो भयङ्करः ।
भीषयति जनान्सर्वान्  भव  त्राता  महेश्वर ।।०७।।

वैद्या वैज्ञानिका विश्वे परास्ताश्च चिकित्सकाः ।
आतङ्किता   निरीक्षन्ते  त्रातारं  त्वामुमेश्वर ।।०८।। 

रक्ष     रक्ष    महादेव    त्रायस्व    जगदीश्वर ।
पाहि पाहि प्रपन्नं मां कोरोनाख्याद् विषाणुतः ।।०९।।

नान्यं त्वदभयं जाने भीतानां भीतिनाशकृत् ।
अतस्त्वां   शरणं  यातं  भीतं  पाहि  महेश्वर ।।१०।। 

महायोगिन् महादेव कोरोनाख्यं विषाणुकम् । 
संविनाश्य जनान् रक्ष तव भक्तान् विशेषतः ।।११।।

मांसाहारान् सुरापानान्  कामं  संहरतादयम् ।
कोरोनाख्यो विषाणुस्तु मा हिंस्याच्छिवसेवकान् ।।१२।। 

भिक्षुयोगेश्वरानन्दकृतं          द्वादशपद्यकम् ।
जनः   पठन्    रक्षणीयः   त्वयैव   परमेश्वर ।।१३।।

________________________

49.


50.




51.


52.

મંદિર ની આરતી પછી પુજારી પ્રસાદ આપતા હતા !

મારી હથેળી મા પણ બે ટીપાં નાંખ્યા. મે કીધું પુજારીજી આતો કડવું છે. 

પુજારી: ડફોળ ............. આ તો સેનેટાઈઝર છે.
પ્રસાદ આપવાનો હજી બાકી છે. 

53.

ચાઇના એ કોરોના વાઇરસ 
માટે....
હોસ્પિટલ બનાવી....
ઇઝરાયલ એ કોરોના ની રસી બનાવી...💉
અને આપડે....?
🎼 કોલર ટ્યૂન 🎧

54.

 *તમામ ને વિનંતી ધ્યાન થી વાંચો*

*2001- એન્થ્રેક્સ આપણને મારી નાખશે*

 *2002 - વેસ્ટ નાઇલ વાયરસ આપણને મારી નાખશે*

 *2003 - સાર્સ આપણને મારી નાખશે*

 *2005 - બર્ડ ફ્લૂ આપણને મારી નાખશે*

 *2006 - ઇકોલી આપણને મારી નાખશે*

 *2008 - નાણાકીય પતન આપણને મારવા જઈ રહ્યું છે*

 *2009 - સ્વાઈન ફ્લૂ આપણને મારી નાખશે*

 *2012 - મય ક calendarલેન્ડર વિશ્વના અંતની આગાહી કરે છે*

 *2013 - ઉત્તર કોરિયા ડબ્લ્યુડબ્લ્યુ III નું કારણ બનશે*

 *2014 - ઇબોલા વાયરસ આપણને મારી નાખશે*

 *2015 - આઈએસઆઈએસ આપણને મારી નાખશે*

 *2016 - ઝીકા વાયરસ આપણને મારી નાખશે*

 *2018 - નિપાહ વાયરસ આપણને મારી નાખશે.*

 *2020 - કોરોના વાયરસ આપણને મારી નાખશે*

 *સત્ય એ છે કે ભય તમને મારી નાખે છે ....*

 *ટીવી બંધ કરો,સોશિયલ મીડિયામાં વિશ્વાસ કરવાનું બંધ કરો.*

 *પ્રાર્થના....હસો....આનંદ અને ભગવાન પર ભરોસો રાખો...*

 *તમારા શરીરને અને આસપાસનાને સાફ-સુથરા રાખો!*

55.

કોરોના ઈફેક્ટ...


56.

કોરોના કા (ગેર)ફાયદા !!!


57.


રહી માહિતી પૂરી પાડશો જેમાં વારંવાર હાથ ધોવા,  નમસ્તેની મુદ્રામાં અભિવાદન કરવું ગમે ત્યાં થુકવું નહિ કફ-એટીકેટ અને અંગત સ્વચ્છતા અંગે આરોગ્ય શિક્ષણ અપાય તે માટે શિક્ષણ વિભાગને એડવાઇઝરી મોકલી આપવામાં આવેલ છે.

▪તાલીમ : 
 રાજયમાં આઇ.એમ.એ. સહયોગથી ૫૫૩૦ ફીઝીશીયન અને આઇ.એમ.એ. ના મેમ્બર તથા ૨૪૨૩ વધુ તબીબી અધિકારી, ૧૪૭૦૦ થી વધુ પેરામેડીકલ સ્ટાફ અને ૩૦,૦૦૦ થી વધુ આશા વર્કરને તાલીમ આપવામાં આવેલ છે. વધુમાં તા.૧૩/૦૩/૨૦૨૦ ના રોજ રાજયના તમામ જીલ્લા/ કોર્પોરેશનના કુલ-૧૮૦ જેટલા રેપીડ રીસ્પોન્સ ટીમના સભ્યો કે જેમાં ફીઝીશીયન, માઇક્રોબાયોલોજીસ્ટ અને જીલ્લા સર્વેલન્સ અધિકારીનો સમાવેશ થાય છે તેવા અધિકારીઓ અને ઇન્ફેશન કંટ્રોલ નર્સને  અમદાવાદ ખાતે કોરોના વાયરસ અંગે રાજયકક્ષાની ટ્રેનીંગ ઓફ ટ્રેનર્સ આપવામાં આવેલ છે. 

▪આઇ.ઇ.સી. : 
એફ.એમ.રેડિયોમાં જિંગલ, પ્રાદેશિક ન્યુઝ ચેનલોમાં વિડીયો સ્પોટ/જાહેરાત તથા વર્તમાન પત્રમાં જાહેરાત પ્રસારિત કરવામાં આવે છે.જીલ્લા કક્ષાએથી લોકલ કેબલમાં જુદી જુદી ૨૭ ચેનલોમાં ટીવી સ્ક્રોલ પ્રદર્શિત કરવામાં આવેલ છે. આ ઉપરાંત બેનર તેમજ પત્રિકા વિતરણ પણ કરવામાં આવેલ છે. સેટકોમના માધ્યમથી રાજ્યના તમામ સરપંચશ્રી, ગ્રામ સંજીવની સમિતિના સભ્યશ્રીઓ, મહિલા આરોગ્ય સમિતિના સભ્યશ્રીઓ અને આરોગ્ય કર્મચારીઓને આ રોગની જાણકારી આપી જાહેર જનતામાં ખોટો ભય ન ફેલાય તે હેતુથી માર્ગદર્શન આપવામાં આવેલ છે. 

હેલ્પલાઈન: ૧૦૪
આરોગ્‍ય અને પરિવાર કલ્યાણ વિભાગ, 
ગાંધીનગર.ફોન નં. ૦૭૯-૨૩૨૫૩૩૨૬ ઈ-મેલ: ssoidsp@gmail.com
તા.૧૪.૦૩.૨૦૨૦

58.

*ડર* કા માહોલ કુછ ઇસ તરહ બના હુવા હે ગાલિબ કી...
*"કેરી નો રસ"* લખેલા હે પર *"કોરોના વાયરસ"* વંચાતા હે..... 

59.


મનેય કોરોના થવાની તૈયારીમાં જ હતો. પણ 
ફટાફટ મેં ન્યુઝ ચેનલ બદલી દૂરદર્શન ચાલુ કરી દીધું. 

હવે પોદડામાંથી ખાતર કઈ રીતે બને એ શીખુ છુ....

સાલાઓ ડરાવી ડરાવીને મારી કાઢશે...

60.


An eye opener for all...
Mecca & Medina closed..... 
Vatican closed....….........
Tirupati & Shiridi closed...... 
The Man made Gods have closed their doors for humans ......................
BUT
God in form of humans are working 24*7 in modern temples known as hospitals 


61.

This is Coronavirus live count map. It keeps changing as and when it gets updated. This will give you an idea where the virus is spreading on daily basis and will help you plan your travel around the world. 

It will help people who travel a lot for work.


https://infographics.channelnewsasia.com/covid-19/map.html

62.


63.


64.

આપણી સરકાર એટલી બધી સવેદનશીલ છે કે કોરાના ના કારણે બે ચાર બાળકોનાં મોત નહિ થાય ત્યા સુધી તેની સવેદના જાગૃત નહિ થાય એવું લાગેછે.

65.


66.


67.


68.



69.


70.


71.

कोरोनारक्षाकवचम् 

त्वं करुणावतारोऽसि कोरोनाख्यविषाणुधृक् ।
रुद्ररूपश्च     संहर्ता     भक्तानामभयङ्करः ।। ०१।।

मृत्यञ्जय   महादेव   कोरोनाख्याद्विषाणुतः ।
मृत्योरपि  महामृत्यो  पाहि  मां   शरणागतम् ।।०२।।
 मांसाहारात्समुत्पन्नाज्जगत्संहारकारकात्     ।
करुणाख्याद्विषाणोर्मां    रक्ष   रक्ष   महेश्वर ।। ०३।।

चीनदेशे जनिं लब्ध्वा भूमौ  विष्वक्प्रसर्पतः ।
जनातङ्काद्विषोणोर्मां सर्वतः पाहि शङ्कर ।। ०४।।

बालकृष्णः स्मरंस्त्वां वै कालकूटं न्यपादहो ।
न ममारार्भकः शम्भो ततस्त्वां  शरणं  गतः ।। ०५।।

समुद्रमथनोद्भूतात् कालकूटाच्च बिभ्यतः । 
त्वयैव   रक्षिता   देवा   देवदेव   जगत्पते ।। ०६।।

परक्षेत्रे चिकित्स्योऽयं महामारो भयङ्करः ।
भीषयति जनान्सर्वान्  भव  त्राता  महेश्वर ।।०७।।

वैद्या वैज्ञानिका विश्वे परास्ताश्च चिकित्सकाः ।
आतङ्किता   निरीक्षन्ते  त्रातारं  त्वामुमेश्वर ।।०८।।

रक्ष     रक्ष    महादेव    त्रायस्व    जगदीश्वर ।
पाहि पाहि प्रपन्नं मां कोरोनाख्याद् विषाणुतः ।।०९

नान्यं त्वदभयं जाने भीतानां भीतिनाशकृत् 
अतस्त्वां   शरणं  यातं  भीतं  पाहि  महेश्वर ।।१०।। 

महायोगिन् महादेव कोरोनाख्यं विषाणुकम् । 
संविनाश्य जनान् रक्ष तव भक्तान् विशेषतः ।।११।।
मांसाहारान् सुरापानान्  कामं  संहरतादयम् ।
कोरोनाख्यो विषाणुस्तु मा हिंस्याच्छिवसेवकान् ।।१२।। 

भिक्षुयोगेश्वरानन्दकृतं          द्वादशपद्यकम् ।
जनः    पठन्     रक्षणीयस्त्वयैव     परमेश्वर ।।१३।।

72.









73.



74.



75.

76.


77.


78.



79.

80.


81.



82.

83.


84.


85.

यदि प्रधान मन्त्री मोदी कह दें कि :

कॅरोना वायरस से बचाव के लिए हाथ साबुन  से धोना चाहिये।

*तो कुछ नेताओं की प्रतिक्रिया इस प्रकार हो सकती है ।

*केजरीवाल-* 
आप मेरी बात मानलो, मोदी ने साबुन कम्पनियों से रुपये लिये हैं!

*राहुल गाँधी-* 
मोदीजी गरीबों का साबुन खर्च करवाना चाहते हैं !

*ओवैसी-* 
मैं हाथ साबुन से नहीं धोऊँगा ।
 ऐसा संविधान में कहीं नहीं लिखा है ।
मेरी गर्दन पर चाकू भी रखोगे तब भी नहीं !

*मायावती-* 
दलितों को आरक्षण मिलना चाहिए केवल हफ्ते में एक बार हाथ साबुन से धोने का !

*कपिल सिब्बल-* 
हाथ मेरा है, मैं क्यों धोऊँ ?

*मुलायम-*..
मेरे होते हुए U.P. वालों को हाथ धोने की जरूरत नहीं है ! कोई माई का लाल ऐसा नहीं करा सकता है ! 

*गिरिराज-*.....
जो साबुन से हाथ नहीं धोना चाहते वे पाकिस्तान चले जायें !

और 
*मुकेश अंबानी-.....

"स्वस्थ राष्ट्र की शुरुआत, जिओ साबुन के साथ ।"
'एक साबुन पर 500 MB 4 जी डाटा फ्री।'
*बाबा रामदेव* ...
स्वदेशी अपनाइये शुद्ध गाय के  गोबर से बने हुए साबुन से हाथ धोकर कॅरोना से बचिए, जीवन सफल बनाइये, देश को आगे बढाइये ।

86.

Corona Virus Cases..

New York
wk 1 - 2
wk 2 - 105
wk 3 - 613

France 
wk 1 - 12
wk 2 - 191
wk 3 - 653
wk 4 - 4499

Iran
wk 1 - 2
wk 2 - 43
wk 3 - 245
wk 4 - 4747
wk 5 - 12729

Italy
wk 1 - 3
wk 2 - 152
wk 3 - 1036
wk 4 - 6362
wk 5 - 21157

Spain
wk 1 - 8
wk 3 - 674
wk 4 - 6043


India 

Week 1 - 3
Week 2 - 24
Week 3 - 105

Next two weeks are crucial for India.
If we take adequate precaution and break the chain then we can tide the Corona virus Outbreak else we have a big problem in hand especially for the elderly population
So far so good. India has done well so far in its fight to contain Corona Virus. Now we are in stage 3 in which Virus spreads through social contacts & in social gatherings. This is most critical stage & number of confirmed cases spread exponentially everyday like what happened in Italy between last week of February & second week of March. From 300 to 10,000. If India is not able to manage this stage for next 3 to 4 weeks then we could have confirmed cases not in Thousands but in Lakhs. This next one month is crucial. That is why most events & public gatherings have been closed till 15th April.

Just because schools are closed avoid getting that compulsive travel & Holiday bug. Holidays will come next year too why try your luck with Corona specially with children. Marriage functions, Birthday parties etc can wait. Don’t try your luck & that bravado that nothing will happen to me. Next 30 days will be most crucial in medical History of India. Take all precautions while at home & while outside for any important work. Precaution is not panic.

Be a responsible citizen by following & educating others to remain careful for next one month.

*#CoronaVirus*

88.

બે મુખ્ય સમાચાર. .

1) દારુ પીવાવાળા ને કોરોના નથી થતો.

2) ગુજરાત મા એક પણ કોરોના નો કેસ નથી...

વિચારવા જેવું  નથી ?? 

89.

*जिंदगी है साहब*

🙏🏻🙏🏻
*कब पलट जाए कुछ नही कह सकते*
*10 रुपये का मास्क* *100 रुपये में*
*100 का मुर्गा 10 में*
*500 ka yes bank 10 me*

*जिंदगी है साहब*
*छोड़कर चली जायेगी*
*मेज पर होगी तस्वीर*
*और*
*कुर्सी खाली रह जायेगी*

*एक करोना वायरस के आगे 150 करोड़ की आबादी वाला चीन* *अपने ही घर में बंदी बन गया है, सारे रास्ते वीरान हो गए हैं, चीन के अध्यक्ष भूमिगत हो गए हैं।* *एक सूक्ष्म सा जंतु और दुनिया को आंखे दिखाने वाला चीन एकदम शांत,भयभीत*
*केवल चीन ही क्यों?*
*सारे विश्व को एक पल में शांत करने की ताकत प्रकृति में है,*
*हम जात-पांत, धर्म-भेद, वर्ण-भेद, ऊंंच -नीच, प्रांत-वाद के अहंकार से भरे हुए हैं।*
*यह गर्व, दादागिरी, पैसे की खुमारी और घमंड करोना ने मात्र एक झटके में उतार दिया, बिना किसी भी प्रकार का भेद रखे सारे चीन को बंदिस्त करके रख दिया है, नौबत यहां तक आ गई है कि चीन के अध्यक्ष को भूमिगत रहते हुए ही अपने ही बीस हजार लोगों को मौत के घाट उतार देने की भाषा बोलने लगा*
*इस संसार का कोई भी जीव इस प्रकृति के आगे बेबस है, लाचार है।*
*प्रकृति ने शायद यही संदेश दिया है*
*प्यार से रहो, जियो और जीने दो*
*अन्यथा सुनामी है, करोना है, रीना है, टीना है लेकिन इसके बावजूद अगर जीना है तो प्यार, प्रेम भाईचारा, आपसी बंधुत्व, परोपकार, मर्यादा, संस्कार और सभ्यता इंसान होनी चाहिए* *क्योंकि वक़्त तो उन नोटों का भी नहीं हुआ जो कभी पूरा बाजार खरीदने की ताकत रखते थे*
*ज़िन्दगी है साहब*
*छोड़कर चली जाएगी*
*मेज़ पर होगी तस्वीर*
*कुर्सी खाली रह जाएगी* 

90.


92.


93.


94.


95.


96.


હેલો, હું ચીનથી લૈલા અહમદી છું, ઝાંજન યુનિવર્સિટીમાં મેડિકલ સાયન્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થી.
  કોરોના વાયરસ અથવા સીઓવીડી -19 વહેલા અથવા પછીના કોઈપણ દેશમાં પહોંચશે, અને તેમાં કોઈ શંકા નથી કે ઘણા દેશોમાં કોઈ અત્યાધુનિક ડાયગ્નોસ્ટિક કીટ અથવા સાધનસામગ્રી નથી.
  તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે, શક્ય તેટલું * કુદરતી વિટામિન સી * નો ઉપયોગ કરો.  કમનસીબે, આનુવંશિક પરિવર્તનને લીધે, જેણે તેને ખૂબ જ ખતરનાક બનાવ્યું છે તેના કારણે હાલમાં, વાયરસમાં રસી અથવા વિશિષ્ટ સારવાર શામેલ નથી.  આ રોગ સાપ અને બેટની વચ્ચેના જનીનના ફ્યુઝનને લીધે થયો હોવાનું લાગે છે, અને માણસો સહિત સસ્તન પ્રાણીઓને ચેપ લગાડવાની ક્ષમતા પ્રાપ્ત કરી છે.
  આ રોગનું વધારે જ્ knowledgeાન હોવું અગત્યનું છે: બેઇજિંગ મિલિટરી હોસ્પિટલના સીઈઓ પ્રોફેસર ચેન હોરીને કહ્યું: "એક ગ્લાસ ગરમ પાણીમાં કાપેલ લીંબુ તમારું જીવન બચાવી શકે છે".
  તેથી તમે જે પણ કરી રહ્યાં છો, આ સંદેશ પર એક નજર નાખો અને તેને અન્ય લોકો સુધી પહોંચાડો!
  ગરમ લીંબુ કેન્સરના કોષોને મારી શકે છે!  લીંબુને ત્રણ ભાગોમાં કાપીને ગ્લાસમાં મૂકો, પછી ગરમ પાણી રેડવું અને તેને (આલ્કલાઇન પાણી) માં પરિવર્તિત કરો, દરરોજ પીવો, તે દરેકને ચોક્કસપણે ફાયદો કરશે.  આ અર્ક સાથેની સારવાર ફક્ત જીવલેણ કોષોને નષ્ટ કરે છે અને સ્વસ્થ કોષોને અસર કરતી નથી.
  બીજું, લીંબુના રસમાં કાર્બોક્સિલિક એસિડ હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરી શકે છે, સાંકડી ધમનીઓનું રક્ષણh કરે છે, રક્ત પરિભ્રમણનું નિયમન કરી શકે છે અને લોહીના ગંઠાવાનું ઘટાડે છે.
  .
  સંદેશ વાંચ્યા પછી, તેને તમે પસંદ કરો છો તે વ્યક્તિમાં સ્થાનાંતરિત કરો અને તમારા વ્યક્તિગત આરોગ્યની સંભાળ રાખો.
  સલાહ: પ્રોફેસર ચેન હોરીન નોંધે છે કે જે કોઈને પણ આ સંદેશ મળે છે તે ઓછામાં ઓછા કોઈના જીવ બચાવવાની બાંયધરી આપે છે ... મેં મારું કામ કર્યું છે અને મને આશા છે કે તમે પણ તેનો વિકાસ કરવામાં મને મદદ કરી શકો.
  ભગવાન અમને આશીર્વાદ આપે.

97.

ફેફસાંમાં પહોંચે તે પહેલાં કોરોના વાયરસ તે ચાર દિવસ સુધી ગળામાં રહે છે અને આ સમયે વ્યક્તિ ખાંસી થવાનું શરૂ કરે છે અને ગળામાં દુખાવો થાય છે.  જો તે ઘણું પાણી પીવે છે અને ગરમ પાણી, મીઠું અથવા સરકો સાથે ગાર્ગલિંગ કરવાથી વાયરસ દૂર થાય છે.  આ માહિતી ફેલાવો કારણ કે તમે આ માહિતીવાળા કોઈને બચાવી શકો છો.

98.

 * 2 લવીંગ *
 * 1 એલચી *
 * 1 કપૂર ટિકડી *
 * 1 જાવિત્રી નુ ફૂલ *

 *આ બધુ એક કપડા ની પોટલી  બનાવી અને તેને હંમેશા તમારા ખિસ્સામાં રાખો *
 * કરોના તો શું કોઈ પણ વાઈરસ   તમને નુકસાન પહોંચાડી શકે નહીં, તમારા બાળકો માટે ખાસ બનાવીને તેની પાસે રાખવા નુ કહો  
 જો શક્ય હોય તો, તમારે 5 લોકોને આ મેસેજ મોકલવો જ જોઈએ*
  *આ આયુર્વેદિક ઉપાય છે*

99.
 सूत्रों के मुताबिक~स्कूल,कॉलेज और विश्विद्यालयों में टीचिंग व नॉन-टीचिंग स्टाफ़ की उपस्थिति इसलिए अनिवार्य की गई है ताकि वे गेट पर खड़े होकर यह सुनिश्चित करेंगे कि कोरोना अंदर न आ जाए,और यदि गलती से दीवार आदि फांदकर आ भी गया, तो टीचर्स अपनी-अपनी प्रोक्टोरियल ड्यूटी के दौरान तुरंत धरपकड करेंगे और आगामी कार्यवाही के लिए उच्चतर शिक्षा विभाग,पुलिस व प्रशासन को अतिशीघ्र सूचित करेंगे

: ईश्वर की असीम अनुकम्पा और आवरण से  टीचर्स को कोरोना वायरस से कोई खतरा नहीं। यह अजर-अमर,अविनाशी होते हैं।वस्तुतः शिक्षक मनुष्य से भी ऊपर के उच्च कोटि के प्राणी होते हैं।

शीघ्र ही सरकार टीचर्स को 'महामानव' का दर्जा देने पर भी विचार कर रही है ।

100.

હાલત જોતા એવું પ્રતીત થઈ રહ્યું છે કે હવે કોરોના ભગાડવાનું કામ......

*શિક્ષકોને સોંપાશે....*

101.
ઘરમાં બૈરી બહુ કચકચ કરતી હતી.
પતિ એ આરોગ્ય વિભાગના હેલ્પલાઈન નંબર પર ફોન કરીને☎ માહિતી આપી કે બૈરી બિમાર છે.કોરોનાની અસર લાગે છે.
 🚑108 આવીને બૈરી ને ઉપાડી ગઈ,14  દિવસમાટે ઓબ્ઝર્વેશન માં છે.
હા..શ..🏥
પતિ ઘરે બેસીને પીઝા ખાય છે.

102.

આ તો પાડોશી છે કે પનોતી,
પાકિસ્તાન વારા તીડ મૂકે,
ચીન વારા કોરોના મૂકે,
        
જે દિવસે ભારત વારાનું મગજ ગયું ને તો
     *માતા મૂકશે માતા*

103.


https://drive.google.com/folderview?id=1nqsdnett00vOjmX2TBuU6uSg-fylwMl7













































































[15/03, 20:26] +91 81414 21155: *મુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી નીતિન ભાઈ પટેલે  એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી ને રાજ્યમાં આરોગ્ય લક્ષી સ્થિતિની સમીક્ષા કરી હતી*
*મુખ્ય સચિવ અનિલ મૂકિમ અને આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતિ રવિ એ આ બેઠક ની વિગતો આપતા જણાવ્યુ કે ગુજરાત માં કોરોના વાયરસ સામે તકેદારી અને સાવચેતીના આગોતરા પગલાં રૂપે રાજ્ય સરકારે કેટલાક મહત્વના નિર્ણયો કર્યા છે.*
*રાજ્યમાં શાળા કોલેજો શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય આવતી કાલ થી બે અઠવાડિયા માટે બંધ રહેશે*
➡️શાળાના સ્ટાફે ફરજિયાત હાજર રહેવું.
*હાલ માં જે બોર્ડ પરીક્ષાઓ ચાલી રહી છે તે યથાવત રહેશે*
*રાજ્યના સિનેમા ઘરો સ્વિમિંગ પુલ પણ બંધ રહેશે*
*રાજ્યમાં જાહેર સ્થળો એ થુકવા પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે એટલું જ નહિ જો કોઈ વ્યક્તિ આ પ્રતિબંધ નો ભંગ કરશે તો 500 રૂપિયા નો દંડ  સ્થાનિક સ્વરાજ્ય ની સંસ્થાઓ દ્વારા કરવામાં આવશે*
*રાજ્ય સરકારે તમામ ધાર્મિક સંસ્થાઓ  સંપ્રદાયો ને પોતાના મેળાવડાઓ ધર્મ કાર્યક્રમો આગામી બે સપ્તાહ સુધી ના યોજવા પણ અનુરોધ કર્યો છે*
[16/03, 07:22] +91 94096 52850: * 2001- એન્થ્રેક્સ આપણને મારી નાખશે *

 * 2002 - વેસ્ટ નાઇલ વાયરસ આપણને મારી નાખશે *

 * 2003 - સાર્સ આપણને મારી નાખશે *

 * 2005 - બર્ડ ફ્લૂ આપણને મારી નાખશે *

 * 2006 - ઇકોલી આપણને મારી નાખશે *

 * 2008 - નાણાકીય પતન આપણને મારવા જઈ રહ્યું છે *

 * 2009 - સ્વાઈન ફ્લૂ આપણને મારી નાખશે *

 * 2012 - મય ક calendarલેન્ડર વિશ્વના અંતની આગાહી કરે છે *

 * 2013 - ઉત્તર કોરિયા ડબ્લ્યુડબ્લ્યુ III નું કારણ બનશે *

 * 2014 - ઇબોલા વાયરસ આપણને મારી નાખશે *

 * 2015 - આઈએસઆઈએસ આપણને મારી નાખશે *

 * 2016 - ઝીકા વાયરસ આપણને મારી નાખશે *

 * 2018 - નિપાહ વાયરસ આપણને મારી નાખશે. *

 * 2020 - કોરોના વાયરસ આપણને મારી નાખશે *

 સત્ય એ છે કે * ભય તમને મારી નાખે છે .... *
 * ટીવી બંધ કરો, *
 સોશિયલ મીડિયામાં વિશ્વાસ કરવાનું બંધ કરો.

 * પ્રાર્થના, *
 * હસો, *
 * આનંદ *
 અને
 * ભગવાન પર ભરોસો રાખો ... * 🙏🏻🙏🏻🙏🏻

 * તમારા શરીરને અને આસપાસનાને સાફ રાખો! *
[22/03, 21:26] +91 94294 18255: 🙏ડો. પી. એમ. ડોબરીયા, અધિક કલેકટર, રાજકોટ ( બી. ઈ. સિવિલ &  ડિપ્લોમા ઈન નેચરોપથી એન્ડ યોગા)
"Prevention is better than cure"
 🔴કોરોનો વાયરસ થી બચવા શુ કરશો ?
🔹નીચે મુજબ બે  મિક્ષણ ઘણા
ઉપયોગી થશે.
🔸(1) સવારે ઉઠી ને બે ગ્લાસ પાણી લેવુ તેમા બે ઈચ આદુનો ટુકડો લઈ તેને છીણી ને પાણીમા નાખવો. આ પાણીને ઉકાળો અને એક ગ્લાસ થાય ત્યા સુધી ઉકાળો. બાદમા આ પાણીને ગાળી તેમા એક લીબુનો રસ નાખવો. અળધી ચમચી હળદર નાખવી. અને થોડુ સિધાલૂમ નમક નાખી. આ મિશ્રણને હલાવી આ ગરમ મિશ્રણને પીવુ. આ મિશ્રણ સવારે અને સાજે લેવુ. આ મિશ્રણ પીધા બાદ એક કલાક કશુ ન લેવ
🔸ફાયદો : આદુ તથા હળદર થી કફ દૂર થાય છે.આદુ, હળદર, લીબુ થીરોગપ્રતિકારક શક્તિ વધે છે. કોરોના વાયરસ જેની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેને અસર થવાની સભવના વધારે છે.
🔸(2) બપોરે જમતા પહેલા પાદડાનો રસ જેમા પાલખ, કોથમીર, ફુદિનો, મીઠો લીમડો, તુલસીના પાન, સરગવાના પાન, બિલીપત્ર, અજમાના પાન, અળવીના પાન, નાગરવેલના પાન, પીપળના પાન, સવાની ભાજી, તાદળજાની ભાજી, મુળાના પાન, ગાજરના પાન,  ઘઉના જવારા વિગેરે માથી ગમે તે પાચ પ્રકારના પાનને પાણીમા નાખી મિક્ક્ષરમા મિક્ષ કરી ગાળી ને  રસ પીવો. રસ પીધા પછી એક કલાક કશુ ન લેવુ. પાદડામા ક્લોરોફિલ હોય છે જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
🔶પરેજી : 
▪️ખાંડ, દૂધ, ચા કોફી બંધ કરવી. ફ્રીજમા રાખેલ ઠંડા પીણા કે ખોરાક ન ખાવા.
▪️AC મા ના રહેવું. એસી ઐસીની તેસી કરી નાખે છે.  AC મા રહેવાથી પરસેવાના છિદ્રો બંધ થઈ જાય છે. પરસેવા ના 17 કરોડ પ્રસવબિંદુઓ હોય છે. જેના દ્વારા શરીરમાંથી વિષદ્રવ્યો નીકળે છે.    
🟣 જો તાવ આવે તો શુ કરવુ ?
▪️ઉપરના ઉપર દર્શાવ્યા મુજબ સવાર- સાજ આદુ-લીબે-હળદર- સિન્ધાલૂમ નુ મિશ્રણ લેવુ. અને બપોરે પાદડાનો જયુસ લેવો.
▪️તરસ લાગે ત્યારે નવસેકુ પાણી પીવુ
▪️ મોસબી, સતરા  નો જુયસ લેવો
▪️અન્ય ખોરાક બધ  કરવો. 
તમારી પાસે જેટલા પણ વોટ્સઅપ ગ્રુપ હોય તેમા ફોરવર્ડ કરવા નમ્ર વિનંતી... કોઈકને આંગળી ચીંધવાનું પણ પુણ્ય મળે છે..
☘If you think that it’s educating people, then you may spread...☘ Thank you
[29/03, 15:58] +91 94294 18255: ✍️✍️✍️✍️✍️✍️✍️
કૉરૉના સમાચાર માટે ગુજરાતી શબ્દ

1,,આઈસોલૅશન - એકાંતવાસ
2,,સૅલ્ફ કવૉરન્ટાઇન -સ્વભવનસંયમ
3,,હૉમ કવૉરન્ટાઇન -નિજનિવાસકેદ
4,,સૉશ્યલ ડિસ્ટન્સ - સામાજિકઆભડછેટ,
5,,લૉકડાઉન - ટોળાતાળાબંધી
6,,સૅનિટાઈઝર = શુદ્ઘોદક 
7,,વાઇરસ = વિષાણુ 
8,,કૉરૉના = કંકણિયા
9,,પૅનિક = ગભરાટ
જાણકારી માટે પોસ્ટ મૂકી છે.
[01/04, 21:43] +91 99255 78187: *મહાન* વ્યક્તિઓ ના જીવન માં હંમેશા મુસિબતો આવેજ છે.

*રામ*  ૧૪ વરસના *વનવાસમાં*

*પાંડવો* ૧૨ વરસના *અજ્ઞાતવાસમાં* 

*કૃષ્ણ*  *કારાવાસમાં* 

*અને* અત્યારે  *હું* મારા *આવાસ* માં.

😜😜😜
[03/04, 13:36] +91 97140 48582: Few lessons learnt in past few days: 

 1. United States is no longer the world's leading country.
 2. China won the 3rd World War without firing a missile and no one could handle it.
 3. Europeans are not as educated as they appear.
4. We can survive vacations without trips to Europe and USA.
5. Rich people are in fact less immune than the poor.
6.No priest, poojari, usthad, astrologers saved patients .
7.Health professionals are worth more than a footballer.
8.Oil is worthless in a society without consumption.
9.How animals feel in the zoo.
10.The planet  regenerates quickly without humans into play.
11.Majority of people can work from home.
12.We and the kids can survive without junk food.
13.Living a hygienic life is not difficult.
14.Only women are not supposed to know cooking.
15.Media is nonsense.
16.Actors are just entertainers, they are not HEROES.

And the most important...Keep your damn religions aside, and get united as INDIANS first to fight any damn situation!🇮🇳

Safe Quarantine world!!!🏡🏡🏢
[03/04, 13:53] +91 94287 23181: મોદીજીના વિચારોને સલામ કરવી પડે હો...

*"રાતે નવ વાગ્યે લાઈટ બંધ અને દિવો શા માટે?*

જ્યાંથી સામાન્ય માણસ વિચારવાનું બંધ તેનાથી આગળ હંમેશા મોદીજી વિચારે છે એટલે જ મને ગમે છે.

મોદી સાહેબના વિચારોને તો તાલી ઠોકવી પડે કેમ કે રવિવારે રાતે હજારો વર્ષો પછી એકવાર જોવા મળતી ખગોળીય ઘટના બનવાની છે.

રવિવારે રાતે નવ વાગ્યે આપણી મંગળગ્રહ અને શુક્ર ગ્રહની પરિભ્રમણ કક્ષા બદલવાનાની છે, અને ગ્રહોની ભ્રમણ કક્ષા બદલાવાના કારણે પૃથ્વી મંગળ અને શુક્રની વચ્ચેથી પસાર થવાની છે.

ભ્રમણ કક્ષા એટલે દરેક ગ્રહ પોતાના ચોક્કસ રસ્તા ઉપર ચાલતો હોય પણ ગ્રહોનો રસ્તો આપમેળે બદલાય તેને ભ્રમણ કક્ષા બદલાય કહેવાય..

હજારો વર્ષો પછી ક્યારેક જ એવી ઘટના બને કે ગ્રહો પોતાની ભ્રમણ કક્ષાએ બદલશે અને આપણી પૃથ્વી કોઈ બીજા ગ્રહોની ભ્રમણ કક્ષાની વચ્ચેથી પસાર થવાની છે.

જ્યારે રવિવારે રાતે નવ વાગ્યે પૃથ્વી મંગળગ્રહ અને શુક્રગ્રહ વચ્ચેથી પસાર થાય ત્યારે મંગળ ગ્રહની ચુંબકીય શક્તિઓ એકદમ વધવા લાગશે અને વાતાવરણમાં ચુંબકીય શક્તિઓનો પ્રભાવ વધશે. તેમજ જ્યાં વીજળીનો પ્રવાહ ચાલુ હોય ત્યાં ચુંબકીય શક્તિઓ વધારે અનુભવાશે તેમજ લોહીનું દબાણ જેને આપણે બ્લડપ્રેશર કહીયે તે પણ વધવાની સંભાવના છે.

હાવર્ડના ફિઝિક્સ ડિપાર્ટમેન્ટના ડોઝર્સ હોલિકસ નામના વૈજ્ઞાનિકે પણ ગ્રહો ઉપર સંશોધન કરતી બુક "the sky and beyond" માં પણ લખ્યું છે કે ગ્રહો તેમની પરિભ્રમણ કક્ષાની બહાર જાય ત્યારે ચુંબકીય શક્તિ વધે છે અને માણસના બ્લડ પ્રેશર ઉપર સીધી અસર થાય છે, આ બુક ઉપરથી ઈંગ્લેન્ડની યુનિવર્સીટીના સાયન્સ ડિપાર્ટમેન્ટમાં પણ ભણાવવામાં આવે છે.

ખાસ તો 50 વર્ષ કરતા વધુ ઉંમરની વ્યક્તિઓને બ્લડપ્રેશરનો પ્રોબ્લેમ થઈ શકે છે. આથી વીજળીનો પ્રવાહ રોકી લેવામાં આવે તો બ્લડપ્રેશરમાં ઘણા અંશે ફાયદો થાય છે.

બીજું કે આપણાં હિન્દુ પંચાગોમાં ઘી ના ગુણ લખ્યા છે કે ઘી ના દિવાની આગમાંથી નીકળતા ધુમાડામાં અલ્મોનેકટાસાઈડ નામનું તત્વ હોય છે જે હવામાં રહેલા વાયરસ કે કણોનો નાશ કરી શકે છે. યુરોપની હવા ઉપર સંશોધન કરતી સંસ્થા ડિપાર્ટમેન્ટ ઓફ વાયરોલોજીએ પણ પોતાના સંશોધનમાં આ વાતની પુષ્ટિ કરી છે.

આમ, રવિવારે રાતે નવ વાગ્યે લાઈટ બંધ કરવાથી આપણને પૃથ્વી મંગળ અને શુક્રની ભ્રમણકક્ષા બદલાવાના કારણે અને ચુંબકીય શક્તિઓનો પ્રભાવ પણ ઘટાડી શકાશે અને દીવો પ્રગટાવીને વાતાવરણ ને શુદ્ધ બનાવી શકાશે..

વાહ મોદીજી વાહ..
તમે કેટલું ધ્યાન રાખો છો દેશનું. 🇮🇳🇮🇳
[11/04, 20:15] KRP Rakesh P Jain: *राम राम जी*

*🍎🍊चाहत के फल🍊🍎* 
🍓🍓🍓🍓🍓🍓 मिल रहे हैं 

*यह होम क्वारंटाइन मांगी गई इच्छाओं का फल है*। _इसे स्वीकार करते हुए  इस तरह से देखिये_👇

*1. बच्चे :* चाहते थे कि उनका कोई स्कूल न हो और वह सारा दिन खेल सकें। *(और यह हो गया)* 

*2. महिला :* चाहती थी कि उनके पति उनके साथ समय बिताते हुए घर के हर काम में हाथ बटाएं और कोई बाहरी डिस्टर्र्बेंस भी न हो *(और यह हो गया)* 

*3. पति :* मैं इस ट्रैफिक से परेशान हूँ और चाहता हूँ कि मैं घर पर रहूँ  और कोई काम भी न करूँ और वेतन भी घर बैठे पाऊँ । *(और यह हो गया)* 

*4. नौकरीपेशा महिलाएं :* काश मैं अपने बच्चों के साथ कुछ क्वालिटी टाइम बिता पाऊं। *(और यह हो गया)* 

*5. विद्यार्थी :* काश मैं परीक्षा के लिए अध्ययन नहीं करता और एग्जाम टल जाए। *(और यह हो गया)* 

*6. वृद्ध माता-पिता :* काश हमारे बच्चे रोज़ व्यस्त होने के बजाय हमारे साथ अधिक समय बिता पाते ? *(और यह हो गया)* 

*7. कर्मचारी :* मैं नौकरी से तंग आ चुका हूँ। मुझे एक ब्रेक की जरूरत है। *(और यह हो गया)* 

*8. व्यापारीः* हमारा कोई जीवन नहीं है, काश घर बैठकर बीबी के साथ टीवी देख सकते। *(और यह हो गया)* 

*9. पृथ्वी :* मैं सांस नहीं ले पा रही। काश, मुझे इस सारे प्रदूषण और अराजकता से निज़ात मिले। *(और यह हो गया)* 

*निष्कर्षः* अब आप ऐसे में ईश्वर से कोई शिकायत नही कर सकेंगे आपने जो चाहा, वह हो गया। हमेशा सोच समझकर मांगिये क्योंकि POSITIVITY के सिद्धांत के अनुसार आप जो कुछ चाहते हैं, प्रकृति समय आने पर अवश्य आपको देती है। 

👍👍👍👍
😆😃
[18/04, 14:41] +91 97140 48582: Let's think *positive ....* 

નિષ્ણાતો એમ પણ કહે છે કે
એક તો જ્યાં સુધી 
કોરોના તમારા પર ત્રાટકે નહીં 
ત્યાં સુધી જરા પણ *ચિંતા* ન કરો

ચિંતા ત્યારે જ કરો 
જ્યારે કોરોનાની અસર થાય

દુનિયામાં અબજો લોકો વસે છે
તેમાંથી માત્ર બે લાખ જેટલાને જ અસર થઇ છે

કોરોનાની અસર થઇ ગઇ હોય તો પણ 
એક વાત યાદ રાખો કે
કોરોના થાય એ બધા મરી જતા નથી
સોમાંથી સત્તાણું બચી જ જાય છે

જે સાવચેતી રાખવાની છે 
એ સાવચેતી રાખો
બાકી ખોટા ગભરાઇ ન જાવ

ઘરે રહેવાનું થાય ત્યારે પણ 
બને ત્યાં સુધી 
કોરોનાની વાતો કરવાનું ટાળો

આપણે એક ને એક વાત જ 
વાગોળ્યા કરીએ તો 
વિચારો નબળા પડવાના જ છે

મનથી મજબૂત હશો તો 
દરેક પરિસ્થિતિનો સામનો કરી શકશો
આ સમય પણ ચાલ્યો જ જવાનો છે

પણ જો માનસિક અસર થઇ તો 
તેમાંથી મુક્તિ મળતા બહુ વાર લાગશે
તમામ પ્રકારની સાવચેતી રાખો
બાકી ડરવાની કોઇ જરૂર નથી

વાસ્તવિક ભય કરતાં 
*કાલ્પનિક ભય* વધુ ખતરનાક હોય છે
એટલે જરાયે નબળા ન પડતા અને 
બીજાને પણ નબળા પડવા ન દેતા
    
ચેપી રોગ પહેલી વખત જ ફેલાયો છે એવું નથી
ભૂતકાળમાં પણ અનેક વખત 
ચેપી રોગે કાળો કેર મચાવ્યો છે

આ વખતે ઊલટું સારી વાત એ છે કે
આપણને બધાને ખબર છે કે
શું કાળજી રાખવાની છે. 

                  *🙏🙏*

[29/03, 15:58] +91 94294 18255: ✍️✍️✍️✍️✍️✍️✍️
કૉરૉના સમાચાર માટે ગુજરાતી શબ્દ

1,,આઈસોલૅશન - એકાંતવાસ
2,,સૅલ્ફ કવૉરન્ટાઇન -સ્વભવનસંયમ
3,,હૉમ કવૉરન્ટાઇન -નિજનિવાસકેદ
4,,સૉશ્યલ ડિસ્ટન્સ - સામાજિકઆભડછેટ,
5,,લૉકડાઉન - ટોળાતાળાબંધી
6,,સૅનિટાઈઝર = શુદ્ઘોદક 
7,,વાઇરસ = વિષાણુ 
8,,કૉરૉના = કંકણિયા
9,,પૅનિક = ગભરાટ
જાણકારી માટે પોસ્ટ મૂકી છે.
[01/04, 21:43] +91 99255 78187: *મહાન* વ્યક્તિઓ ના જીવન માં હંમેશા મુસિબતો આવેજ છે.

*રામ*  ૧૪ વરસના *વનવાસમાં*

*પાંડવો* ૧૨ વરસના *અજ્ઞાતવાસમાં* 

*કૃષ્ણ*  *કારાવાસમાં* 

*અને* અત્યારે  *હું* મારા *આવાસ* માં.

😜😜😜


Please feel free to forward this message to your family and friends. 

*For telephonic guidance on COVID-19 from 8 am to 12 noon -* 

Dr Tushar Shah.   9321469911
Dr M Bhatt.           9320407074
Dr D Doshi.           9820237951
Dr D Rathod.         8879148679
Dr R Gwalani.        8779835257
Dr D Kansara.       8369846412

*For telephonic guidance on Covid-19 from 12 to 4 pm -* 

Dr G Kamath.      9136575405
Dr S Manglik.       9820222384
Dr J Jain.             7021092685
Dr A Thakkar.      9321470745
Dr L Bhagat.        9820732570
Dr N Shah.           9821140656
Dr S Phanse.        8779328220
Dr J Shah.            9869031354

*For telephonic guidance on Covid-19 from 4 to 8 pm -* 

Dr N Zaveri.        9321489748
Dr S Ansari.        7045720278
Dr L Kedia.          9321470560
Dr B Shukla.        9321489060
Dr S Halwai.        9867379346
Dr M Kotian.        8928650290


*For telephonic guidance on Covid-19 from 8 to 11 pm -* 

Dr N Kumar.           8104605550
Dr P Bhargav.        9833887603
Dr R Chauhan.       9892135010
Dr B Kharat.           9969471815
Dr S Dhulekar.        9892139027
Dr S Pandit.           9422473277

P.S. - Another excellent helpline (24×7) has been initiated by Indian Medical Association. The numbers are +919999672238 and +919999672239.


[27/03, 12:07] +91 77790 99039: તમે એક વસ્તુ જોયું..😱😱

બારેમાસ લોકોને ઉપદેશો અને ભાષણ આપવાવાળી આખી ગેંગ ગાયબ થઈ ગઈ છે.

૧) કથાકારો, 
૨) સ્વામીઓ, 
૩)બાબાઓ, 
૪) ૧૦૧% ગેરંટીવાળા જ્યોતિષ, 
૫) પપુધધુઓ, 
૬) મહંતો, 
૭) મઠાધિષો, 
૮) આચાર્યો, 
૯) મહારાજશ્રીઓ, 
૧૦) બાપાવાળા, પ્રગટ બ્રહ્મસ્વરૂપો,
૧૧) મહામંડલેશ્વરો,
૧૨) ૧૦૦૮વાળાઓ,
૧૩) વેદાંતાચાર્યો,
૧૪) અક્ષરધામના ઠેકેદારો
૧૫) પગે લાગવાની લાઈન હોય એવા સ્વામીઓ, મહંતો
૧૬) ભૂવાઓ, 
૧૭) કલિયુગના સતગુરુઓ,
૧૮) મોટિવેશન સ્પીકર્સ
૧૯) ઈશ્વરના એજન્ટ્સ
૨૦) આસ્થા, લક્ષ, સંસ્કાર જેવી ટીવી ચેનલોમાં અને યુટ્યુબમાં 24 કલાક બકવાસ કરનારાઓ સહિત કેટલાય નામી-અનામીઓ....

ટૂંકમાં આખી ઉપદેશ આપવાવાળી ગેંગ જ ગુમ થઈ ગઈ છે...

જોયું ને? જોયું ? 
આ ગેંગને જોઈ લેજો..હો
મુશ્કેલીના ટાઈમમાં આખી ગેંગ ક્યાંક ગાયબ થઈ ગઈ છે.

જેવો વાયરસ ખતમ થાશે એટલે આ ગાયબ થઈ ગયેલા ઉપરના 20 વાયરસ પાછા આવશે..

અસલી વાયરસ ઓળખો..અસલી ધર્મ ઓળખો.
[30/03, 10:30] Daudbhai Jitodiya: રાહુલ ગાંધીની ચેતવણી
------------------------------
ચાલો રાહુલ ગાંધીની મજાક કરીએ, પપ્પુ - પપ્પુ કહીને તેની મજાક ઉડાવીએ.

પરંતુ તે જ પપ્પુએ 3 મહિના પહેલા કેરોના વાયરસની ભયાનક દુર્ઘટના વિશે સરકારને માહિતી આપી હતી, એટલું જ નહીં, પરંતુ તે પછી દર 4-5 દિવસ પછી સરકારે તેને અટકાવવાની ચેતવણી આપી હતી, પરંતુ સરકારે એકપણ વાત સાંભળી નહીં અને આજે આખો દુર્ઘટનાનો સામનો આખો દેશ કરી રહ્યો છે. તેને ફટકો પડ્યો હતો અને આજે આખું ભારત ગભરાઈ ગયું છે. જો સરકાર સમયસર સજાગ રહેત, તો આટલી અરાજકતા ન હોત.

જેને પણ શંકા છે, તે રાહુલ ગાંધીના ટ્યુટર હેન્ડલ પર જાઓ અને 31 જાન્યુઆરીથી 3 માર્ચ સુધી 10 વખત રાહુલ ગાંધીએ સરકારને કરેલી વિનંતી જોઈને સત્યતાની પુષ્ટિ કરો.


કોરોના વાયરસ અંગે રાહુલ ગાંધીના કેટલાક ટ્વીટ્સ

31 જાન્યુઆરી: ચીનમાં કોરોનાવાયરસથી સેંકડો લોકો માર્યા ગયા. મારું હૃદય પીડિતોના પરિવારો અને લાખો લોકો માટે વાયરસ ફેલાવવાનું બંધ કરવા માટે તેને જુલમ રાખવાની ફરજ પાડે છે. તેને આ વિચિત્ર મુશ્કેલીમાંથી પસાર થવાની શક્તિ અને હિંમત મળી.

12 ફેબ્રુઆરી
કોરોના વાયરસ આપણા લોકો અને આપણી અર્થવ્યવસ્થા માટે ખૂબ જ ગંભીર ખતરો છે. મારી સમજણ એ છે કે સરકાર આ ધમકીને ગંભીરતાથી લઈ રહી નથી. સમયસર ક્રિયા મહત્વપૂર્ણ છે.

3 માર્ચ
દરેક રાષ્ટ્રના જીવનમાં એવા ક્ષણો હોય છે જ્યારે નેતાઓની તપાસ કરવામાં આવે છે. સાચું નેતૃત્વ ભારત અને તેની અર્થવ્યવસ્થા પર પડેલા વિશાળ સંકટને ટાળવા પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરશે.

3 માર્ચ
હરણ @PMOIndia
જ્યારે ભારત કટોકટીનો સામનો કરી રહ્યું છે, ત્યારે તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી જોકની ભૂમિકા ભજવવાનો ભારતનો સમય બગાડવાનું બંધ કરો. કોરોના વાયરસના પડકાર પર દરેક ભારતીયનું ધ્યાન દોરવાની દિશામાં કાર્ય કરો.
તે કેવી રીતે થાય છે તે જુઓ ...
(વિડિઓ)

5 માર્ચ
ભારત સરકારે કોરોના વાયરસ પર નિયંત્રણ રાખ્યું છે તેવું આરોગ્ય પ્રધાનનું નિવેદન ટાઇટેનિક કેપ્ટન જેવું મુસાફરોને કહેતું હતું કે જહાજ ડૂબી શકે નહીં.
સમય આવી ગયો છે કે સરકાર કટોકટીથી નિવારવા નક્કર સંસાધનો દ્વારા સમર્થિત એક એક્શન પ્લાન જાહેર કરે.

(આરોગ્ય પ્રધાન ડો.હર્ષ વર્ધન, 3 માર્ચે એક પત્રકાર પરિષદમાં, લોકોને ડોકટર અને પ્રધાન તરીકે, કોરોના વાયરસના ચેપના ભયથી તેમના ચહેરા પર માસ્ક લગાવીને ફરવાની અપીલ કરી હતી.

13 માર્ચ
હું આનું પુનરાવર્તન કરીશ. કોરોના વાયરસ એક વિશાળ સમસ્યા છે. સમસ્યાનું અવગણવું એ સમાધાન નથી. જો કડક કાર્યવાહી નહીં કરવામાં આવે તો ભારતીય અર્થવ્યવસ્થા બરબાદ થઈ જશે. સરકાર ગંભીરતા સમજી રહી નથી. આ સાથે તેણે 12 માર્ચનું પોતાનું ટ્વીટ પણ શેર કર્યું છે.

18 માર્ચ
કોરોના વાયરસનો સામનો કરવાનો એકમાત્ર રસ્તો ઝડપી, ઉત્સાહી ક્રિયા છે. સરકાર નિર્ણાયક કાર્યવાહી કરવામાં નિષ્ફળતાને કારણે ભારતને ભારે કિંમત ચૂકવવી પડશે.

21 માર્ચ
કોરોના વાયરસ એ આપણા નાજુક અર્થતંત્ર પર એક મજબૂત હુમલો છે. નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગપતિઓ અને દૈનિક વેતન કામદારો પર સૌથી વધુ અસર થશે. તાળીઓ મારવી તેમને મદદ કરશે નહીં. સીધા રોકડ સ્થાનાંતરણ, કરવેરા વિરામ અને લોનની ચુકવણી મોકૂફ કરવા સહિતના વિશાળ આર્થિક પેકેજને જ લાભ થશે.

રાહુલ ગાંધીના ટ્વિટનુ ભાષાંતર स्वस्थ मूल्यांकन जरूरी है
[11/04, 15:33] +91 97142 72457: 🏀🏀🏀🏀🏀
કોરોના વાયરસ થી શું શુ ખબર પડી..?
🏓🏓🏓🏓🏓
સમય સમય બલવાન,
 નહીં પુરુષ બલવાન ....                      કાબે અર્જુન લુટીયો, વોહી ધનુષ વોહી બાણ.
🏹🏹🏹🏹🏹
ચંદ્ર પર જવાની વાત કરતો માણસ આજે ચોકમાં જતાં પણ ડરે છે
🤺🤺🤺🤺🤺
મંગળ પર રહેવા જવાની વાત કરતો માણસ આજે મામાના ઘરે પણ જઈ શકતો નથી.
🏍️🏍️🏍️🏍️🏍️
વાહન લઈને જનારની હવા ગમે ત્યારે નીકળી જાય છે તેની ખબર પડી.
🍒 🍒🍒🍒🍒
પ્રસંગ વગર એક થાળી વગાડવાથી કેટલો આનંદ થાય છે, તેની ખબર પડી.
🍒🍒🍒🍒🍒
લાઈટ  બંધ કરીને દિવા પ્રગટાવીને પ્રકાશમાં કેટલી તાકાત છે તે ખબર પડી.
🍉🍉🍉🍉🍉
દરેક માણસે દીવો કરતી વખતે કાયમ સ્લોક બોલવો જોઈએ તેની ખબર પડી.
🍒🍒🍒🍒🍒
▪ લોકોને 24 કલાક ઘરમાં કેવી રીતે રહેવાય તેની ખબર પડી..
🏡🏡🏡🏡🏡
ભગવાનને કાયમ રદયથી યાદ કરી નિયમિત પ્રાર્થના કરવી જોઈએ તેની ખબર પડી.
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
કોઈપણ પ્રકારની અગવડને સગવડમાં ફેરવી શકાય છે તેની ખબર પડી.
⛱️⛱️⛱️⛱️⛱️
▪સાધુઓ સાધના કેવી રીતે કરતા હશે..? તેની ખબર પડી...
🛕🛕🛕🛕🛕
▪પતિને પત્નીના કામની ખબર પડી...
⛩️⛩️⛩️⛩️⛩️
વગર પૈસે ઘર ચાલે છે તેની અનુભૂતિ ઘરના બધાને થઈ.
🍓🍓🍓🍓🍓
દેશી દવા કેટલી ગુણકારી છે તેની ખબર પડી.
🛺🛺🛺🛺🛺
▪બાળકોને પપ્પા મમ્મીના પ્રેમની ખબર પડી... (ઘરમાં છે બધા માયાળુ હો....)
🍭🍭🍭🍭🍭
ઘણી બધી આવડત અને તાકાત આપણામાં પડી છે તેને ખીલવવાની ખબર પડી.
👩‍👩‍👦👩‍👩‍👦👩‍👩‍👦👩‍👩‍👦👩‍👩‍👦
▪વિભક્ત કુટુંબને સંયુક્ત કુટુંબ શું છે તેની ખબર પડી..
👨‍👨‍👧👨‍👨‍👧👨‍👨‍👧👨‍👨‍👧👨‍👨‍👧
▪વડીલોની ઘરમાં શું હાલત છે તેની ખબર પડી.. અને શું જરૂર છે તેનો પણ ખ્યાલ આવ્યો.
🧥🧥🧥🧥🧥
▪ કંપનીઓને તેના કારીગર ની કિંમત શું છે ..? તેની ખબર પડી .
🎯🎯🎯🎯🎯
▪વિદેશમાં વસતા લોકોને ભારત(વતન) શું છે..? તેની ખબર પડી.
🎪🎪🎪🎪🎪
▪ભારતના શહેરમાં વસતા લોકોને ગામડું શું છે..? તેની ખબર પડી.
☘️☘️☘️☘️☘️
▪ગામડાના લોકોને વાડીની કિંમત શું છે ..? તેની ખબર પડી..
🍁🍁🍁🍁🍁
તડકો ખાવાથી મહામારી જાય, તેથી સૂર્ય પ્રકાશની કિંમતની ખબર પડી.
🤾🏻‍♂️🤾🏻‍♂️🤾🏻‍♂️🤾🏻‍♂️🤾🏻‍♂️
વગર પરિક્ષાએ પાસ થઈ જવાય છે, એવી બાળકોને ખબર પડી.
🤹‍♂️🤹🏻‍♀️🤹‍♂️🤹🏻‍♀️🤹‍♂️
▪શાળાના શિક્ષકને બાળકના કિંમતની ખબર પડી..
🦚🦚🦚🦚🦚
રામાયણ અને મહાભારત જેવી સિરિયલમાંથી ઘણા બધા ગુણો આપણામાં લાવી શકાય તેમ છે, તેની ખબર પડી.
🍇🍇🍇🍇🍇
▪ધમધમતા શહેર ને લોકો શું છે .?  કિંમતની ખબર પડી.
🍋🍋🍋🍋🍋
કોઈપણ વસ્તુ વગર ચાલે છે તે ખબર પડી ગઈ.
🍉🍉🍉🍉🍉
▪જે લોકો કહેતા હતા કે મારી પાસે સમય નથી તેને સમય શું છે ..?તેની ખબર પડી. 
🍱🍱🍱🍱🍱
▪ પ્રકૃતિ શું છે..? તેની ખબર પડી..
🍀🍀🍀🍀🍀
▪ભગવાને નિર્માણ કરેલી પ્રકૃતિને હાની પહોંચાડવાથી શું થાય છે તેની ખબર પડી..
🌴🌴🌴🌴🌴
▪લોકોને પોતાના સ્વાસ્થ્યની કિંમત શું છે તેની ખબર પડી..
🦨🦨🦨🦨🦨
આમાં કંઈ થાય નહિ ... તેવા બધાને ખબર પડી ગઈ કે ઉપડી જતા વાર નથી લાગતી......
🐾🐾🐾🐾🐾
▪દેશમાં દરેક લોકોને *સરકારી કર્મચારી* શું છે એની ઉપયોગીતા શું છે અને એની કામગીરીની શું છે એની ખબર પડી..
🌹🌹🌹🌹🌹
કોઈ પણ પ્રકારના જંક ફૂડ વગર સરસ જીવી શકાય છે...
🌻🌻🌻🌻🌻🌻🌻
કડવા ...ખાટા. ઉકાળા પીવા નો સ્વાદ ખબર પડી.
🍒🍒🍒🍒🍒🍒
ઘૂમટો... બુરખા..બુકાના... નું કેટલું મહત્વ છે તે સમજાયું.
💐💐💐💐💐💐💐
મંદિરોમાં ગયા વગર પણ ભક્તિ થઈ શકે છે...તે પણ શીખવા મળ્યું...
🍇🍇🍇🍇🍇
અમારે તો મરવાનીય નવરાશ ન હોય આવું બોલવા વાળા ને ખબર પડી ગઈ કે શાંતિ થી પણ જીવી શકાય છે...અને બે ટાઈમ નો રોટલો ખાઈ પેટ ભરી શકાય છે......
🐒🐒🐒🐒🐒🐒
ઘેર રહીને પણ વેકેશન ના દિવસો પસાર કરી શકાય છે..
🦉🦉🦉🦉🦉🦉


માટે આપ સૌને નમ્ર નિવેદન....🙏🏽
ઘેર રહીએ.. સલામત રહીએ.🙏🏽
🏠🏠🏠🏠🏠
🍑🍑આભાર 🍊🍊
[16/04, 10:17] +91 97232 95740: 🇨 🇴 🇻 🇮 🇩 ➖1⃣9⃣

अस्पताल से ठीक हो रहे मरीजों की जानकारी ...

  हर दिन उन्हे  दिया जाता था

  1. विट सी -1000
  2. विटामिन ई
  3. 15-20 मिनट के लिए 11:00 बजे  धूप में बैठना जरूरी है
  4. एक आइटम जिसमें  प्रोटीन
  5. आराम करें / रोज 7-8 घंटे की नींद लें
  6. रोजाना 1.5 L पानी पीना चाहिए और हर भोजन गर्म (ठंडा नहीं) होना चाहिए।
  यही अस्पतालों में किया गया।

  यह ज्ञात होना चाहिए कि कोरोना वायरस के लिए पीएच 5.5 से 8.5 तक होता है

  कोरोना वायरस को हराने के लिए हमें क्या करना है, वायरस के पीएच स्तर  बढ़ाने के लिए अधिक  एल्कलाइन फूड  यानी क्षारीय खाद्य पदार्थों का उपभोग करना है।

  उनमें से कुछ हैं:
  * नींबू - 9.9 पीएच मोसम्मी नारंगी
  * चूना - 8.2 पीएच
  * एवोकैडो - 15.6 पीएच
  * लहसुन - 13.2 पीएच *
  * आम - 8.7pH
  * कीनू - 8.5pH
  * अनानास - 12.7 पीएच
  * डंडेलियन - 22.7 पीएच
  * नारंगी - 9.2 पीएच 
अदरक  का उपयोग भी करना चाहिए

  कैसे पता चलेगा कि वह कोरोना वायरस से संक्रमित है?

  1. गले में खुजली
  2. सूखा गला
  3. सूखी खांसी
  4. उच्च तापमान
  5. सांस की तकलीफ
  6. गंध और स्वाद की हानि और सुनाई कम देना ।।

  जब आपको इनमें से कोई भी लक्षण हों, तो नींबू के साथ गर्म पानी पिएं

  इस जानकारी को खुद तक न रखें।  इसे अपने सभी परिवार और दोस्तों को दें।  सावधान रहे। घर पर सुरक्षित रहे
[16/04, 14:24] +91 75673 06787: હાલ જો પચાસ તોલાની સોનાની ચેઈન પહેરી ને ફરશો તો કોઇ નહીં પુછે ક્યાં કરાવી❓

પણ જો વાળ કપાવીને ફરશો તો આખું ગામ પુછશે ક્યાં કપાવ્યા❓

સમય સમય બલવાન.

😷
[16/04, 16:35] +91 99099 04909: *VERY IMPORTANT MESSAGE*

Let me explain you that how *AROGYA SETU* APP WORKS AND CAN PREVENT SPREADING COVID19

Most of you might have uninstalled the app thinking that it is waste or no effective use.

So I urge people to install or install again who installed earlier

Now see...

This app asks you like do you have cough, fever, breathing issue etc.

For sure 99% will write answer as NO

Now you will be shown in GREEN zone and you might think you are safe and app is waste.

This app asks you to turn ON GPS AND BLUETOOTH

YOU SHOULD KEPT ON always, mostly when you go out.

Whenever you will go out or in crowded place or to buy grocery etc.

This app will keep tracking the nearby persons who installed the app and will save in database.

Now when you (Person A) are standing near stranger (Person B), you are in GREEN zone and stranger also normal and he is in GREEN zone as well.

But, if after 10 days stranger (person B) gets CORONA POSITIVE then this APP will alert you and your GREEN color will turn to ORANGE or YELLOW.

It will tell that you went to XYZ place 10 days back to buy grocery etc and the person who was in there with xyz identity is diagnosed CORONO +ve today.

It means 10 days back that hidden infection is visible now. And please go for corono test asap.

In addition this app will send alert to all other people who came near to Person B with time and location.

Will GPS ON, location of PersonB will be visible as well and it will help to win fight against Covid19.

Now please educate others and share this use case to others.

When APP will get more user base, it will alert even when you will come near to ORANGE ZONE person.

APP will ring alarm to recommend change of travel route if your path may cross HOTSPOTS.

Now think and believe that our Government asked us to install this. Hence this cannot be a waste APP and govt is not having bad intention or personal benefits with this APP.

Consider it as a Indians appeal😊🙏🏼
[18/04, 20:34] +91 97235 44922: *अस्पताल से ठीक होकर आये मरीजों द्वारा दी गयी जानकारी...*

*हर दिन उन्हे क्या दिया जाता था।*

*1. विटामिन सी -1000*
*2. विटामिन ई*
*3. सुबह 10:00 बजे 15-20 मिनट के लिए धूप मे बैठना*
*4. एक आइटम जिसमें अंडा है।*
*5. आराम/रोज 7-8 घंटे की नींद*
*6. रोजाना 1.5 L गुनगुना पानी पीना और भोजन गर्म ही करना*
*7. गर्म पानी की भाप*

*यही हमने अस्पताल में किया।*

*यह ज्ञात होना चाहिए कि कोरोना वायरस के लिए पीएच 5.5 से 8.5 तक भिन्न होता है।*

*कोरोना वायरस को हराने के लिए हमें क्या करना है, वायरस के पीएच स्तर से अधिक क्षारीय खाद्य पदार्थों का उपभोग करना है।*

*उनमें से कुछ हैं:-*
*नींबू - 9.9 पीएच*
*चूना - 8.2 पीएच*
*एवोकैडो - 15.6 पीएच*
*लहसुन - 13.2 पीएच*
*आम - 8.7 पीएच*
*कीनू - 8.5 पीएच*
*अनानास - 12.7 पीएच*
*डंडेलियन - 22.7 पीएच*
*नारंगी - 9.2 पीएच*

*कैसे पता चलेगा कि वह कोरोना वायरस से संक्रमित है ?*

*1. गले में खुजली*
*2. सूखा गला*
*3. सूखी खांसी*
*4. उच्च तापमान*
*5. सांस की तकलीफ*
*6. गंध और स्वाद की हानि और सुनवाई भी।*

*जब आपको इनमें से कोई भी लक्षण हों, तो नींबू के साथ गर्म पानी पिएं।*

*इस जानकारी को खुद तक न रखें। इसे अपने सभी परिवार और दोस्तों को दें। सावधान रहे।*
*घर पर सुरक्षित रहे।*
[21/04, 19:15] +91 99250 70536: 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

*लॉकडाउन और नारी की भूमिका*

दूध लाना था !
मैंने कहा ATM से
पैसे निकाल कर
लाता हूँ।
इतना सुनते ही
एक आवाज आई!
*रुक जाओ।*
500 का नोट देते हुए बोली....
ये मेरे हैं, बस इतने ही हैं
इसे ले जाओ।
पर ATM मत जाओ बहुतों ने उसकी बटन दबाई होगी 
तुम बचो....

दूसरे दिन फिर कुछ जरूरत आन पड़ी
फिर 2000 का नोट देते हुए बोली....
ये मेरे हैं बस इतने ही हैं
ATM मत जाना....

लॉक डाउन के शुरुआत से
यह क्रम रोज चल रहा
रोज नई पोटली खुल रही
ATM जाने से रोक रही है
सामान बाहर ही धरवा रही
बाहर ही नहलवा रही है
जाने कौन से खजाने से पैसे निकाले जा रही है
पैसे मेरे हैं, इतने ही हैं कहकर
मुझे देते जा रही है

*भारत की बेटी*
*भारत के संस्कार* 
*आज समझ आया*
*घर खर्च में से पैसे को बचा कर जिस तिजोरी में धरती रही*
*वो तिजोरी* 
*आज काम आ रही है..*

जो हर घर में लापरवाहों को
भीड़ में जाने से बचा रही है।
इस भूमिका को पूरे देश में
*माँ/पत्नी/भाभी/बहन*
*बखूबी निभा रही हैं..*

कोई बालकनी में खड़ा है!
कोई TV वाले कमरे में पड़ा है!
कोई अपने मोबाइल में व्यस्त है!
थोड़ी थोड़ी देर में हर कोई अपनी जगह बदल रहा है!!
लेकिन एक शक्स है जिसकी, जगह नहीं बदलती है! 
*वो रसोई से बार बार आवाज दे रही है क्या बनाना है?*
*क्या खाओगे? मीठा या तीखा?*

शायद आज उनकी वजह से ही 
Lockdown सफल हो रहा है!!

*सभी महिलाओं को समर्पित*

ये पंक्तियां नारी शक्ति के
नाम करता हूँ,
उनके संयम को
प्रणाम करता हूँ !!
एक शेयर करके  सभी नारीशक्ति का सम्मान करें ..धन्यवाद .

💐💐💐💐💐💐💐💐


🚫 *Lockdown* 🚫

🇲🇾 Malaysia - 28days
🇨🇳 China - 2months
🇹🇭 Thailand - 22days
🇮🇹 Italy - 1month 
🇸🇬 Singapore - 14days
🇰🇵 North Korea - 1month
🇫🇷 France - 15days
🇺🇸 USA - 14days
🇪🇸 Spain - 15days
🇨🇭 Switzerland - 1month or 15days?
🇬🇧 UK (England) - 15days
🇦🇺 Australia - 14days
🇭🇰 Hong King - 1month
🇮🇳 India -  21days
🇩🇰 Denmark - 9days
🇳🇿 New Zealand - 28days
🇿🇦 South Africa - 21days


😷 *21 એપ્રિલ સુઘી સૌના માટેનો કાર્યક્રમ* 😷
➖➖➖➖➖➖➖➖➖

૮.૩૦  ગાદલામાંથી ઉઠવું.
૮.૪૦  બ્રશ, ચા, છાપુ જોવું.
૯.૦૦  બારીમાંથી રસ્તે જોવું.
૯.૦૪  વોટ્સએપ.
૯.૦૮  વોટ્સએપ. હાથ ધોવા.
૯.૧૭  વોટ્સએપ.
૯.૨૬  વોટ્સએપ.
૯.૩૩  વોટ્સએપ.રૂમમાં આંટો.
૯.૪૧  વોટ્સએપ.
૯.૫૧  વોટ્સએપ.
૯.૫૬  એ હાલો હવે તો નાઈ લ્યો.!🥵
૧૦.૦૦ સ્નાન, ચા-નાસ્તો
૧૦.૧૭ વોટ્સએપ. ક્યાં બંધ છે.
૧૦.૨૬  ટી.વી. કોરોના ખબર
૧૦.૩૪ વોટ્સએપ. રૂમમાં આંટો.
૧૦.૪૭  વોટ્સએપ. વોશ રૂમ.
૧૦.૫૫  વોટ્સએપ, બારીમાં ડોકું
૧૧.૦૧. ઘરમાં દલીલ, તર્ક-વિતર્ક
૧૧.૧૮  વોટ્સએપ,૧ ગ્લાસ પાણી
૧૧.૨૯ વોટ્સએપ. 
૧૧.૩૮ શું કરવું એની મૂંઝવણ.
૧૧.૪૭ વોટ્સએપ, વોશરૂમ.
૧૧.૫૩ વોટ્સએપ, વિડિઓ કોલ
૧૨.૦૬ વોટ્સએપ, બારીમાં ડોકું
૧૨.૧૮ વોટ્સએપ, કોરોના ક્યાં છે
૧૨.૨૬  વોટ્સએપ, કાઈ ખુલ્યું ?
૧૨.૩૪. વોટ્સએપ, ૧ ગ્લાસ પાણી
૧૨.૪૪ હાલો જમો ને એટલે પતે.
૧૨.૫૩  વોટ્સએપ, ટીવી સીરીયલ
૦૧.૩૭ વોટ્સએપ, વોશરૂમ
૦૧.૪૬ વામકુક્ષી, મોબાઈલ ચાર્જ
૩.૧૭ વોટ્સએપ, કોરોનાનું શુ
૩.૨૮ બારીમાં ડોકું, સન્નાટો જોવો.
૩.૩૮ વોટ્સએપ, વોશરૂમ
૩.૪૪ ચા-પાણી
૩.૫૨ વોટ્સએપ, ક્યાં બંધ..
૪.૧૨ વોટ્સએપ, બહાર કોઈ છે?
૪.૨૪ વોટ્સએપ, બારીમાં ડોકું
૪.૩૩ ઘરનાને તાલી પાડવા કેવું
૪.૪૧ ઘરના હારે દલીલ.
૪.૪૯ વોટ્સએપ, ન્યૂઝ જોવા
૪.૫૬ ઘરના સાથે બારી ભેગા.
૫.૦૦ સમૂહ તાળી 
૫.૦૭ તાળીની સેલ્ફી, વિડિઓ
૫.૦૯ તાળી પુરી, વોટ્સએપ ભેગા
૫.૧૦ વોટ્સએપ શેરિંગ.
૫.૧૮ વોટ્સએપ, વોશરૂમ 
૫.૨૪ વોટ્સએપ, ચા-નાસ્તો
૫.૩૬ વોટ્સએપ
૫.૫૨ વોટ્સએપ, બહાર ડોકું
૬.૦૭ વોટ્સએપ, ૧ ગ્લાસ પાણી
૬.૧૬ વોટ્સએપ, કોરોના ન્યૂઝ
૬.૨૪ વોટ્સએપ, વિડિઓ કોલ
૬.૩૩ વોટ્સએપ
૬.૪૧ વોટ્સએપ, વોશરૂમ
૬.૪૯ વોટ્સએપ, કોઈ દેખાય છે ?
૭.૦૩ વોટ્સએપ
૭.૧૨ વોટ્સએપ, ઘરના સાથે ગપ્પા
૭.૨૩ વોટ્સએપ
૭.૩૪ વોટ્સએપ
૭.૪૧ વોટ્સએપ,ઘરમાં આંટો
૭.૫૬ વોટ્સએપ
૮.૦૬ વોટ્સએપ, ટી.વી
૮.૧૪ વોટ્સએપ
૮.૧૭ રાત્રે જમવામાં શુ ખાશો ?
૮.૨૪ વોટ્સએપ, ૧ ગ્લાસ પાણી
૮.૩૨ વોટ્સએપ
૮.૪૪ વોટ્સએપ, કોરોના ક્યાં પહોંચ્યું
૮.૫૨ વોટ્સએપ, વોશરૂમ
૯.૦૧ રસ્તામાં ડોકિયું
૯.૦૫ વોટ્સએપ ફોટા, ક્લિપ.
૯.૧૭ એ હાલો જમવા..
૯.૩૪ વોટ્સએપ
૯.૪૧ બહાર લટાર, પંચાયત
૧૦.૧૭ ઘર પ્રવેશ, વોટ્સએપ.
૧૦.૨૪ વોટ્સએપ 
૧૦.૩૭ વોશરૂમ, ગાદલા નાખવા
૧૦.૪૪ વોટ્સએપ
૧૦.૫૩ વોટ્સએપ
૧૦.૫૯ વોટ્સએપ, બારીમાં ડોકું
૧૧.૦૪ હવે લાઈટ બંધ કરો બાપ્પા.
૧૧.૦૯ વોટ્સએપ, ૧ ગ્લાસ દૂધ
૧૧.૧૪ વોટ્સએપ.
૧૧.૨૩ વોટ્સએપ
૧૧.૩૧ ફોનની બેટરી ડાઉન.
૧૧.૩૭ આજે તો બાપ્પા, બવ થાક લાગ્યો..! નાકોરા ઢહડવા..!!!!
ઘરરરર...ઘરરરર...😝

The things that the past few weeks made clear 👁👁 to all of us..🤔

 1. United States 🇺🇸 is no longer the world's leading country.
 2. China 🇨🇳 won the 3rd world war without firing a missile and no one could handle it.🤦🏾‍♂
 3. Vladímir Putin 🇷🇺 is a visionary.
 4. Prevention saves more lives than acting at the last moment 🧐.
 5. Health professionals 👨🏻‍⚕🧑🏻‍⚕👩🏻‍⚕🩺🏥 are worth more than a footballer⚽.
 6. Europeans are not as educated as they appear 💶.
 7. We are not mistaken when we ask for more hospitals "and less war".
 8. Children👧🏻🧒🏻 occupy a privileged place in nature.
 9. Oil 🛢 is worthless in a society without consumption.
 10. Death does not distinguish race, color, or social strata 👩🏻👨🏻‍🦱👩🏼‍🦰👳🏼‍♂👩🏿‍🦲.
 11. People  can be very opportunistic and despicable, no matter their socioeconomic position when raising prices  for commodities in such circumstances 😒.
 12. Toilet paper 🧻 is more important than food to some! 
 13. Social networks 🤳🏼 bring us closer, but it is also the means to create panic 👿.
 14. Now we know how animals feel in zoos.
 15. Today's children, no longer know how to play without internet or TV🧸🎈🤗.
 16. There are those who earn millions💰 and do not serve humanity.
 17. A computer engineer 💻 is important. He already knows where the internet failed.
 18. Health care workers👨🏻‍⚕👩🏻‍⚕🩺 are alone, abandoned and forgotten.  Even so, they never give up💪🏽.
 19. Children are now educated as free thinkers by their parents🖐🏼.
 20. Does aid favor the wealthy💰, and the needy?  Those who live day by day are disillusioned.
 21. No Peer/pastor/Pandit/Maulvi saved coronavirus patients 🦠.
 22. We started to appreciate the great gesture of trust that means shaking hands are not necessary🤝.
 23. Humans👱🏻👩🏼‍🦰👳🏼‍♂👩🏾‍🦱 are the real viruses on the planet.
 24. The planet 🌍 regenerates quickly without humans.
 25. We are not prepared for a pandemic
 26. Politicians take the opportunity to pull the rug from their rivals.
 27. More should be invested in health rather than festivals.

Few lessons learnt:

1. Majority of people can work from home.
2. We and our kids can survive without junk food.
3. Prisoners in jails for petty crimes can be released.
4. We can build hospitals within days.
5. We can spend Billions of Rs on poor without red tape.
6. We can survive vacations without trips to Europe and USA.
7. Developed nations are as vulnerable as any poor nation. In fact more vulnerable, I believe.
8. Our family system is still intact.
9. Schools are over burdening our kids with bullshits.
10. Money is abundant if we use it wisely.
11. We spend hell of a lot of Petrol unnecessarily burdening our economy.
12. Elders are the backbone of a family.

*Husbands prove to be a good cooks.

*Husbands can handle domestic affairs.

*Life can go on without maid.

*Families can look after themselves with extra care avoiding unnecessary medical checkups and test.

*Home monthly budget can be well controlled with minimum expenses.

*Prayers can be performed timely.

And many other positive hidden talents can be explored😀


A little BIG reflection 😒😒🙄
🙏🙏🙏🙏


આ કઠોર સત્ય છે જે કદાચ કેટલાક ને ગળે નહિ ઉતરે.....
1 જાન્યુ. થી ચીન, ઇટાલી, સ્પેન, ઈરાન મા ભયંકર અને અમેરિકામાં થોડાક પ્રમાણમાં કોરોના વાયરસ થી બીમારી ફેલાય છે.
30 જાન્યુ. ભારત માં કોરોના નો પ્રથમ કેસ નોંધાય છે.
12 ફેબ્રુઆરી - રાહુલ ગાંધી *P.M* . ને ટ્વીટ કરી આ ગંભીર બીમારી થી ચેતવે છે.
   પણ સરકાર ના લોકો તેમની વાતની ખીલ્લી અને હાસી ઉડાવે છે કે ભારત માં કોરોનાનો કોઈ ખતરો નથી .
 રાહુલ ગાંધી ડરતા હોય તો ઇટાલી પોતાના મામાના ઘેર જતા રહે . ( જ્યાં કોરોના એ વિકરાળ ભરડો લીધો છે )
24-25 ફેબ્રુઆરી ટ્રંપ ભારત આવે છે.
તે માટે અમેરિકા સહિત જુદા જુદા દેશી માંથી 10,000 થી વધુ લોકો ભારત માં આવે છે.
લાખો લોકો અમદાવાદ, આગ્રા, દિલ્હી માં એકઠા થાય છે.
1 માર્ચ થી વિશ્વ ભર મા કોરોના વાયરસ હાહાકાર મચાવે છે.
10 માર્ચ ભારત માં કોરોના ના 50 કેસ નોંધાય છે.
13 માર્ચ ભારત નું હેલ્થ મંત્રાલય બુલેટિન જાહેર કરે છે કે કોરોના કોઈ ગંભીર બીમારી નથી  તેનાથી ડરવાની જરૂર નથી.
15 માર્ચે ભારત માં કોરોના ના 100 કેસ નોંધાય છે
18 માર્ચ દિલ્હી 31 માર્ચ સુધી લોક ડાઉન થાય છે.
18 માર્ચે મોટા મોટા મંદિરો બંધ થાય છે.
પણ
કેન્દ્ર સરકાર
23 તારીખ સુધી મધ્ય પ્રદેશ ની સરકાર ઉથલાવવા માં વ્યસ્ત રહી ધારા સભ્યો ને બેંગલોર રિસોર્ટ માં રાખી સેંકડો ભાજપના નેતાઓ તેમની સરભરા માં રોકાય છે.
19 માર્ચ આંતરરાષ્ટ્રીય વિમાન સેવા બંધ કરાય છે.
પણ 1 જાન્યુ. થી
19 માર્ચ સુધી વિદેશ થી 15,00,000 ( પંદર લાખ ) લોકો ભારત માં આવે છે. 
  એમાંના કેટલાય ને તો સરકાર લાવે છે.
  જેમાં ચીન અને ઇટાલી થી વધુ લોકો ને સરકાર લાવે છે.
19 માર્ચ વડાપ્રધાન 22 માર્ચે 1 દિવસ ના જનતા કરફ્યુ નું એલાન કરે છે.
આવી ભયંકર સ્થિતિ વચ્ચે પણ
વિદેશ થી આવેલી ગાયિકા કનિકા કપૂર કોરોના પોઝિટિવ હોવા છતાં 4 જગ્યાએ મોટી મોટી પાર્ટીઓ કરે છે, જેમાં ભાજપ વગેરે પક્ષો ના નેતાઓ અને સંસદ સભ્યો સામેલ થાય છે.
   આ સંસદ સભ્યો
23 માર્ચ સુધી સંસદ ચાલે છે. એમાં સામેલ થાય છે.
અને રાષ્ટ્રપતિ ને પણ મળે છે
23 માર્ચે મધ્યપ્રદેશ માં શિવરાજ સિંહ શપથ લે છે, જેમાં 500 થી વધુ લોકો સામેલ થાય છે.
ગુજરાત સહિત કેટલાય રાજ્યો ની વિધાન સભાઓ પણ ચાલે છે.
   છેક
23 માર્ચે રાત્રે 8 વાગે વડાપ્રધાન કોરોના ને ગંભીર સંકટ જણાવી એજ રાત્રે 12 વાગ્યા થી 21 દિવસ નું લોક ડાઉન ની ની જાહેરાત કરે છે.
  આ લોક ડાઉન થી લાખો લોકો કાં તો મંદિરો,મસ્જિદો માં કાં તો રસ્તાઓ માં ફસાયા છે અથવા રઝળે છે....
            વિચારો 
             ક્યાં 
    *12 ફેબ્રુઆરી હાંસી* 
         અને ક્યાં
  *24 માર્ચ.... ગંભીરતા*



[03/04, 12:02] DV John Phillip Macwan Vadtal: This is my short article.share as much as possible.
After a huge success of the THALI BAJAO act, our pm is back with yet another request of lighting candles to cheer him up and to get him some fame across the countries.
What an amazing speech he gives out of his very busy schedule to the needy!! In his short speech, he never utters a single word of charity and direct financial help to the needy people's bank account besides having all the aadhar and account details of the least of the Indian. Distributing food on the street isn't enough where only the beggars can avail them.lacs of families live on rent, what about their monthly rent, people are suffering huge losses due to job losses what about them? 
We can build statues worth thousands of crores which neither get infected by corona not it saves the country from it but we can't deposit a little fund to our people's accounts. How Insensitive, ignorant a leader could be! 
A thousand crores of rupees have been accumulated in the PM relief fund but there isn't a single thought provocation of direct financial help to the accounts. The PM relief fund seems to be a big relief limited to the PM only.
The truth is always bitter.
[06/04, 17:33] Dr Rashmin Cecil: લોકડાઉન શરીરનું કરવાનુ છે મગજનું નહીં.

માસ હિપ્નોટીઝમના આ પ્રયોગમાં જાદુગર કોલસાને ગુલાબ જાંબુ કહી ખવડાવી દે એમ મોદીજી પણ " દવા ને બદલે દીવા " પકડાવી દેવામાં સફળ રહ્યા. કેટલાક પરમ ભક્તોતો હવે ધાબે ચઢી દૂરબીનથી કરોના કઈ દીશામાં ભાગી રહ્યો છે તે જોવામાં ઉત્તસુક હશે. જાદુગરનો ખેલ જોનારા તો જાણતા હોય છે કે આ હાથ ચાલાકી છે. જાદુગરો જેમ યુવતીના બે ટુકડા કરે અને બે ટુકડા થયેલી યુવતી ખેલ પુરો થતાં જ દર્શકોની સામે જ ચાલીને ઘરે જતી હોય છે પણ આ રાજકીય જાદુગરીની અસરમાંથી બહાર આવતાં સમય લાગે છે. વળી જેવા ભક્તો બહાર આવવામાં જ હોય ત્યાં બીજો ખેલ એમના મગજ પર કબજો કરી લે છે. 

હવે દીવા બુઝાઈ ગયા હોય તો દીમાગની બત્તી ચાલુ કરી વિચારજો કે ક્યાંક નરેન્દ્રભાઈએ કીધું એટલે કરવાનુ જ એ વિવશતા તમને જનતામાંથી જમ્બુરીયામાં ફેરવાઈતો નથી રહીને ? જમ્બુરીયા થાલી પીટેગા ? જી માલીક પીટુંગા" 
જમ્બુરીયા દીયા જલાયેગા ? જી માલીક જલાઉગા. અપને દીમાગ કો ચલાયેગા? નહીં માલીક કભી નહીં ચલાઉગા ...જેવા મદારીને જમ્બુરીયા ખેલનો હીસ્સો આપ બની રહ્યો છો. દીવા પ્રગટાવવામાં કોઈ ખામી નથી એનાથી આખે અંધારા લાવી દીવ્યાંગ બનાવી દેતી રાજનીતિ સામે વાંધો છે અને હોવો જોઈએ.

લોકોની હતાશા દૂર કરવાની જવાબદારી લોકો ઉપર જ નાખી ભુવા ભરાડી અને તાંત્રિકો જેવા ટોટકા કરવાનું દેશના પ્રધાનમંત્રીને શોભે નહીં અને મોદીજી દાણા નાખે એટલે ધુણવાનુ શરૂ કરી દેતાં લોકો માટે પણ તે શરમજનક છે. વિશ્વ આખું કોરોના માટે રસી શોધવામાં લાગી છે, વૈજ્ઞાનિક ઉપાયો શોધી રહ્યા છે ત્યારે આપણે થાળીઓ અને કોડીયાઓમાં અટવાઈ રહ્યા છીએ. એકસો પાંત્રીસ કરોડ લોકોની એકતા દર્શાવવાના નામે કરોનાને હરાવવા જે દીપોત્સવ ઉજવાયો એ શું બૌધિક કે તાર્કિક ઉપાય છે ? 
શું એકતા પુરવાર કરવાથી કરોના ગભરાઈ ને ભાગી જાય ખરો ? 
લોકોની હતાશા દૂર કરવાની કે આત્મવિશ્વાસ જગાડવાની સંવૈધાનિક ફરજોમાં અસફળ સરકાર મહામારીને અવસરમાં ફેરવવા મનોરંજક કાર્યક્રમો આપે તે દુઃખદ છે.

સમયાનુંસાર ટી.વી.ના માધ્યમથી આકાશવાણી કરતા વડાપ્રધાને જો સરકારની કરોના સામેની તૈયારીઓ વિશે હૈયાધારણ આપી હોત તો મનોજ તિવારી અને નરેન્દ્રભાઈ મોદીમાં આપણે ફરક અનુભવી શક્યા હોત. પ્રજા એકજુટ છે માટે જ લોક ડાઉન મહદઅંશે સફળ છે હવે એકસંપ થઈ જવાબદારી સરકારે નીભાવવાની છે. લોકોએ તમે કહ્યું એટલે થાળી ને તાળી વગાડી, તમે કહ્યું તો દીવા કર્યા હવે લોકોને એ ભરોસો તો આપો કે તમે શું કરી રહ્યા છો ? બધું જનતાએ જ કરવાનુ હોય તો મોદીજી તમે પણ રીન્કીયા કે પાપા જેવા ટીકટોક વીડીયો બનાવી મજા કરો. મોદીજી ભુલી જાય છે કે તેઓ વડાપ્રધાન છે આધ્યાત્મિક ગુરૂ નહીં. આશારામ અને શ્રી શ્રી જેવાઓની સોબતમાં તેઓ પણ ક્યારેક ધર્મગુરુની જેમ વર્તે છે. એઈમ્સથી લઈને તમામ જગ્યાએથી માસ્ક, સેનેટરાઈઝર, વેન્ટિલેટર અને સ્ટાફની સુરક્ષાના અભાવની ફરિયાદ આવી રહી છે ત્યારે મોદીજી કહેવું જોઈએ કે તેમની સરકાર આ તમામ ક્ષેત્રે શું કરી રહી છે. ચિંતા ના કરશો સરકાર તમામ તૈયારીઓ પુર્ણ કરી રહી છે એનો વાસ્તવિક ચિતાર આપવો જોઈએ. તબીબો પર થતા હુમલા સામે આંખ લાલ કરવી જોઈએ. ભગવાને આંખ માત્ર બિચારી અને નબળી જનતા સામે જ લાલ કરવા નથી આપી. લોકોનો આત્મવિશ્વાસ ત્યારે જાગે જ્યારે તેઓ સરકારથી આશ્વસ્ત થઈ ભયમુક્ત બને. દીવાઓ ગણીને પોતાના અંધ સમર્થકોની ગણતરી માંડવા જતાં કરોનાના કેસોની ગણતરી દીવસે ને દીવસે વધી રહી છે તે તરફ ધ્યાન આપવું જોઇએ. આ કોઈ ઈવેન્ટ નથી જેની ઉજવણી કરવી પડે. આફત છે તેનું મેનેજમેન્ટ કરવું પડે.

દુખની વાત એ છે કે માસ હીસ્ટેરીયાની આ સ્થિતિ એ સમજદાર લોકોને લધુમતીમાં મુકી દીધા છે. બૌધિકો મુર્ખ ઠરી રહ્યા છે અને મુર્ખાઓની સર્વવ્યાપી મુર્ખાઈ સરકાર માટે નિષ્ફળતા છુપાવવાનું હાથવગુ હથીયાર બની ગયું છે. ખરેખર તો ભક્તો પણ હવે ચિંતામાં છે કે ક્યાંક મોદીજી ત્રીજો ટાસ્ક સામુહીક ગૌમુત્ર પીવાનો ના આપી દે. મોદીજી કહે એટલે ગાયના પછવાડે ખોબા ધરીને ઉભુ તો રહેવુ જ પડશે એ ભયથી ભક્તોને ચિંતા પેઠી છે.

ભારતના બંધારણના અનુચ્છેદ 51 A (H) વૈજ્ઞાનિક અભિગમ કેળવવામાં બાધારૂપ અંધશ્રદ્ધાપૂર્ણ પ્રવૃત્તિનો છેદ ઉડાડે છે ત્યારે પ્રધાનમંત્રીજી તરફથી જ આવા વૈજ્ઞાનિક આધારવિહીન કાર્યક્રમો હાસ્યાસ્પદ છે. જો દેશની પુર્વગામી સરકારોએ શીતળા, પ્લેગ, પોલીયો, હડકવા જેવી સમસ્યાઓનો ઉપાય થાળી અને કરતાલમાં કે ધ્વનિમાં શોધવા કર્યો હોત કે દીવાના પ્રકાશમાં શોધ્યો હોત તો આજે સ્થિતિ શું હોત ? પોલીયોની બે બુંદની તબીબી ઝુંબેશે દેશને અપંગતાના શ્રાપથી મુક્ત કર્યો છે ત્યારે દેશને દીમાગી અપંગતા તરફ લઈ જતા પ્રયોગો ચિંતાજનક છે.

નવ ને નવ મીનીટે કરોનાનું નખ્ખોદ ના જ વળ્યું હોય તેવું સમજાય તો બુધ્ધીનું દેવાળું ફુકતા બચાવી લેજો. બાકી કરોનાની બીમારીથી તો ઘરમાં રહી ને બચી શકશો દીમાગી બીમારીથી નહીં. લોક ડાઉન શરીરનું કરવાનુ છે મગજનું નહીં....




[26/03, 08:07] +91 98240 48195: *વાયરસને લીધે ....*

✳વેનિસ નદીનું પાણી ચોખ્ખું થઈ ગયું...
✳ઇટાલીના દરિયા કિનારે ડોલ્ફીન આવતી થઈ...
✳જાપાનમાં હરણો રોડ પર ફરતા થઈ ગયા...
✳ચીનનું પ્રદૂષણ રેકોર્ડ લેવલ પર ઘટી ગયું...
✳શહેરોમાં ઝાડનાં પાંદળાં માં ચમક આવી ગઈ છે
✳પક્ષીઓ ની ચહેલ પહેલ વધી ગઈ છે
✳પક્ષીઓ નાં ગીતો હવે બધાને સંભળાય છે
✳આકાશ ભૂરાની બદલે બ્લૂ દેખાય રહ્યુ છે
✳રાત્રે આકાશ તારાઓ થી ભરપૂર દેખાય રહ્યુ છે
✳હવા ચોકખી થઈ રહી છે
✳પ્રક્રુતી ખીલી રહી છે
✳પ્રાણી પક્ષીઓ ડર વગર ફરી રહ્યા છે
✳ધ્વનિ પ્રદૂષણ તદ્દન ઘટી ગયું છે 
✳માણસો બીમાર થઈ રહ્યાં છે પૃથ્વી સાજી થઈ રહી છે...

ટુંક માં સાર અે છે કે...

*"શુ પર્યાવરણ માટે માનવી વાયરસ નથી ..???"*

એક બીમારીથી માનવજાત આટલી પરેશાન થઈ ગઈ છે.... તો હવે સમજી શકો છો કે માનવી ના વ્યવહારથી પર્યાવરણ કેટલું પરેશાન હશે... !!!!!🤔
[26/03, 08:07] +91 98240 48195: 10 झूठी खबरों से सावधान - 

1- कई लाशों वाली इटली शहर की तस्वीर। 
सच्चाई - एक फिल्म कांटेजिअन का सीन है। 
2- 498/- का जिओ का फ्री रीचार्ज। 
सच्चाई - कंपनी ने ऐसा कोई दावा नहीं किया है। 
3- केई लोग जमीन पर पडे सहायता के लिए चिल्ला रहे हैं। 
सच्चाई - वर्ष 2014 के एक आर्ट प्रोजेक्ट की तस्वीर है। 
4- डॉ रमेश गुप्ता की किताब जंतु विज्ञान में कोरोना का इलाज है। 
सच्चाई - नहीं है। 
5- मेदांता हास्पिटल के डाॅ नरेश त्रेहान की नेशनल इमर्जेंसी की अपील। 
सच्चाई - डॉ त्रेहान ने कोई अपील नहीं की। 
6- एक कपल की तस्वीर जो 134 पीड़ितों का इलाज करने के बाद संक्रमण का शिकार हो गए। 
सच्चाई - तस्वीर किसी डॉक्टर कपल की नहीं है। एयरपोर्ट पर एक जोड़े की है। 
7- कोविड 19 कोरोना की दवा। 
सच्चाई -  यह दवा नहीं, जांँच किट है। 
8- कोरोना वायरस का जीवन 12 घंटे तक। 
सच्चाई - 3 घंटे से 9 दिन तक। 
9- रूस में 500 शेर सड़कों पर। 
सच्चाई - एक फिल्म का सीन है। 
10- इटली की ताबूत वाली तस्वीर। 
सच्चाई - यह 7 वर्ष पुराने एक हादसे की तस्वीर है, कोरोना से इसका कोई संबंध नहीं है। 
मित्रों झूठी अफवाहों के बहकावे में आकर अपना धैर्य न खोएं। पोस्ट को शेयर कर सभी तक सही जानकारी प्रेषित करैं। आपका विवेक और धैर्य ही आपका साथी है। ईश्वर और सरकार पर भरोसा रखें। घर में  रहैं, सुरक्षित रहैं। 
प्रदीप खीमानी जूनागढ़ गुजरात
... शुभकामनाएंँ ।
[28/03, 13:09] U Gajendrabhai Patel Mayatita: આ દુનિયાં ના નકશા પર જે દેશના નકશા પર આંગળી મુકશો તે દેશની કોરોના વિષેની માહીતી મળશે.
covidvisualizer.com
[28/03, 18:32] Bharatbhai Dadhi: Thanks for this information...

*बीमारी पहचानिये*

(1) ◇  सूखी खाँसी + छींक  =  *वायु-प्रदूषण* 

(2) ○  खाँसी  + बलगम + छींक + बहती नाक  = *साधारण ज़ुकाम*

(3) ●  खाँसी  + बलगम + छींक  + बहती नाक  + शरीर दर्द  + कमजोरी  +  हलका बुखार  = *फ्लयू*

 (4) ■  सूखी खाँसी  + छींक  +  शरीर दर्द +  कमजोरी  +  तेज़ बुखार  + साँस लेने में तकलीफ  =  *कोरोनावायरस* हो सकता है,,,,,,, तुरंत डॉक्टर की सलाह ले
                 
                पैथोलॉजी विभाग
                   AIIMS, दिल्ली

इस मैसेज को ज्यादा से ज्यादा लोगो तक पहुंचाए  !!
[28/03, 21:37] Bharatbhai Dadhi: એકલા ઉદ્યોગપતિઓ જ કેમ આપણે કેમ નહિ ? દેશ આપણો પણ છે ને ? 
150 કરોડ લોકો ખાલી ₹100 પણ દાન આપશે તો ₹150,00,00,00,000 (150 અરબ રૂપિયા ) ભેગા થશે ચાલો દરેક વ્યકિત પોતાના દેશને બચાવવા માટે ફક્ત ₹100 કે પછી યથા શક્તિ પ્રમાણે દાન કરીએ.

કોઈ પણ અલતુફાલતુ સંસ્થાને આપવાની જરુરુ નથી ડાયરેક્ટ પ્રાઈમ મિનિસ્ટર ઈમરજનસી રિલીફ ફંડના ખાતામાં નાખી શકો છો:

*Domestic Donors*

Name of Account: *PM CARES*
Account Number: *2121PM20202*
IFSC Code: *SBIN0000691*
UPI : *pmcares@sbi*

*State Bank Of India,*
*New Delhi Main Branch*

બને એટલો શેર કરો મેસેજ!
એક જવાબદાર ભારતીય બનો!
[03/04, 20:50] U Gajendrabhai Patel Mayatita: _दोस्तों इस संकट के समय में जब  हमारे दिमाग में हर समय_ *Negative thoughts* _आ रहे हैं, तो चलो आज कुछ_ *Positive* _भी हो जाए..._ 

*मैं आपको इस कोरोना दौर की कुछ पॉजिटिव चीजें बताने जा रहा हूं...*

_1️⃣ पहली बात मृत्यु दर की करें तो करीब 400 मृत्यु रोजाना हमारे देश में रोड एक्सीडेंट से होती है जोकि इस लोक डाउन के चलते नगण्य हो गई है..._ 

_2️⃣ दूसरी बात जिस पॉल्यूशन को हमारी सरकार कोशिशों के बावजूद भी कंट्रोल नहीं कर पाई वह अब लोक डाउन के चलते अपने आप ही कंट्रोल हो गया है शायद ओजोन लेयर  भी अपने आप को रिस्टोर कर ले क्योंकि  सबसे ज्यादा प्रदूषण करने वाले  हवाई जहाज  बिल्कुल बंद है..._ 

_3️⃣ तीसरी बात क्राइम पूरी तरह से कंट्रोल हो गया है..._

_4️⃣ चौथी बात पूरे विश्व में सफाई अभियान जोरों शोरों से चल रहा है हर घर हर गली हर रास्ते को साफ किया जा रहा है छिड़काव हो रहे हैं जिससे लगता है की कोरोना के अलावा अन्य बीमारी के कीटाणु भी इस पृथ्वी से खत्म हो जाएंगे..._

_5️⃣ पांचवी बात lockdown के चलते जब हम सब घरों में बंद है तो परिवार का महत्व भी हमें समझ में आ रहा है और वर्षों बाद परिवार में सब एक दूसरे से मिलजुल कर ढेरों बातें कर रहे हैं..._ 

_6️⃣ छठी बात पशु पक्षी बहुत ज्यादा खुश नजर आ रहे हैं क्योंकि उनको सैकड़ों वर्ष पुरानी प्रकृति वापस मिल गई है..._

_7️⃣ सातवीं बात इस कोरोना के दौर में कोई पैसे की बात नहीं कर रहा है बल्कि लोग एक दूसरे की मदद के लिए आगे आ रहे हैं एक तरह से देखा जाए तो कोरोना ने हमें इंसानियत का पाठ पढ़ाया है और पैसे के पीछे ना भागने की सलाह दी है।_

*तो दोस्तों कोरोना के इस दौर में यह सब पॉजिटिव चीजें देखने को मिली है उम्मीद है कि कोरोना का संकट टल जाने के बाद भी हम इन सब चीजों का ध्यान रखेंगे।*

*डॉक्टर ने कहा है कि दिमाग में positive सोच रखो आपकी immunity बढ़ेगी health बढ़िया रहेगी कोरोना से लड़ने में मदद मिलेगी।*

 *🇲🇰 जय हिंद जय भारत 🇮🇳*
👍👍👍👍👍👍👍👍🙏
[04/04, 22:15] Bharatbhai Dadhi: *શું ફક્ત ૨૧ દિવસ ઘર માં રહેવાથી બધું શમી જશે????*
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬

ડો. વિજય ગોસ્વામીનો ખૂબ અગત્યનો લેખ

લડાઈ તો ૨૨ માં દિવસે શરુ થવાની છે!!!!
શું તમે તૈયાર છો?
શું થવાનું છે ૨૨ માં દિવસે????

ધ્યાન રાખજો, આ વાંચી ને ચોંકી જવાથી કઈ નઈ થાય, વાંચો અને વિચારો!

*૨૨ માં દિવસે જયારે લોક ડાઉન ખુલશે ત્યારે...*

- જેમ કેટલાક લોકોએ જનતા કર્ફ્યુ દરમિયાન કર્યું હતું, તેમ હવે *આખો દેશ અચાનક રાષ્ટ્રધ્વજ સાથે તેમના ઘરની બહાર નીકળશે*, દેશભક્તિના ગીતો વગાડશે અને સૂત્રોચ્ચાર કરશે કે આપણે યુદ્ધ જીતી લીધું છે અને આપણે કેટલા મહાન રાષ્ટ્ર છીએ બધા એ ભૂલી જશે કે આપણે વાયરસનો સંપૂર્ણ રીતે નાશ કર્યો નથી, પરંતુ ફક્ત તેને કાપવાનો પ્રયત્ન કર્યો છે.

- શહેરના *કહેવાતા બુદ્ધિજીવી લોકો 22 માં દિવસે થિયેટરો, રેસ્ટોરાં, મોલ્સ, ઉદ્યાનો જેવા જાહેર સ્થળો પર જઈ રહ્યા હશે*. તેઓ આ હકીકતની અવગણના કરશે કે સામાજિક અંતર (social distancing)ને હજુ પાળવાનું જ છે અને વાયરસ હજી પણ ત્યાં છે.

- તમામ *નાના અને મધ્યમ વ્યવસાયો, બધી કોર્પોરેટ ઓફિસો તેમના સામાન્ય નિર્ધારિત સમય પર કામ કરવાનું શરૂ કરશે* અને એટલું જ નહિ લોક-ડાઉન અવધિના બાકી રહેલા કામને આવરી લેવા માટે ડબલ શિફ્ટ, વધારાના કલાકો, કર્મચારીઓને રોકી રાખવામાં આવશે અને જે મોટા પ્રમાણ માં ઇન્ફેકશન ને વધારશે.

- જે લોકો પહેલાથી જ તેમના ગામો માટે રવાના થયા છે, ઉદાહરણ તરીકે આપણા ઘર ની કામવાળી અથવા *દૈનિક વેતન માટે કામ કરતા લોકો હવે ખરાબ અર્થવ્યવસ્થાને કારણે શહેરમાં ભાગતા પાછા આવશે* અને પોતાનું ખોવાયેલું વળતર મેળવવાની કોશિશ કરશે. આ પછી જો હજારો લોકોમાંથી એક પણ વ્યક્તિ હળવા લક્ષણો અનુભવતા હશે અથવા તેમની ચકાસણી નહિ થઇ હોય અને હજુ પણ બેદરકારીથી આમતેમ ફરશે તો વાયરસ ને હોસ્ટ કરી રહેલા આ બધા લોકોથી  ફરીથી ઇન્ફેકશન ની ચેન શરુ થશે.

- દેશભરમાં *જાહેર પરિવહન(public transport)ના તમામ માધ્યમો જેવા કે બસ, ટ્રેન પર અચાનક ભીડ થશે* અને અચાનક ફરીથી લોકોમાં રહેલા વાયરસને સંક્રમિત થવાની શક્યતાઓ ખુબ જ વધશે.

_આખું ભારત એ ભૂલી જશે કે આપણે આ મહા રોગ, એક ભયંકર વૈશ્વિક કટોકટીના મધ્યમાં છીએ અને દરેક વ્યક્તિ માસ્ક, સેનિટાઇઝર્સને છોડીને અંગત સ્વચ્છતા જાળવવાનું ભૂલી જશે , કારણ કે બધા એવું મને છે કે ૨૧ દિવસ ભારે રહીને ભારત ને વાયરસનો ઉપાય મળ્યો છે._

...ના એવું જરાય નથી!

 ...આ જ કારણ છે કે દેશમાં જંગલી આગની જેમ વાયરસની બીજી તરંગ ફેલાવાની શક્યતાઓ રહેલી છે..!

 જો તમે મારા પર વિશ્વાસ ન કરો તો, તમે H1N1 (swine flu) નામના આ વાયરસના આંકડા ચકાસી શકો છો જે 2009 માં થયો હતો

*જો આપણે લોકોને 22માં દિવસથી શું કરવાનું છે તે વિશે શિક્ષિત કરીએ તો તકનીકી રૂપે 21 દિવસનું ક્વોરેન્ટાઇન એકદમ નકામું બની જશે.* નહિ તો આગળ હજુ પણ લોક ડાઉન થવાની શક્યતાઓ હશે અને જે અર્થતંત્ર ને વધુ નબળું કરી નાખશે.

*તો આપણે ૨૨માં દિવસથી શું કરી શકીએ?*

- આપણે બુદ્ધિપૂર્વક કાર્ય કરીએ.

 22માં દિવસ થી પાર્ટીમાં ન જઈએ , જાહેર જગ્યાઓ પર બિલકુલ એકઠા ના થઈએ.

છેલ્લા 4 અઠવાડિયાથી અમલ કરી રાખેલી બધી સૂચનાઓને વ્રતની જેમ પાળી રાખવાના પ્રયાસ કરીએ.

- કૃપા કરીને ભૂલશો નહીં, આ વાયરસનો અંત નથી, આ ફક્ત અંતની શરૂઆત છે. 

- જે લોકો આ લેખ નથી વાંચવાના એની સાથે આ વાતો ને શેર કરીને આ વાયરસ ની લોકો પરની અસરો વિશેની જાગૃતિ ફેલાવીએ.

- તમારી આસપાસના બધા જ ભારતીયો છે અને જો બધા જ પુરેપુરી તકેદારી રાખશે તો જ અને તો જ બધા આ મહામારીને જલ્દી થી નાથી શકાશે એવી વાત ને સતત યાદ રાખીએ અને આ જ વાત નો અમલ બધા કરે એનું ધ્યાન રાખીએ.

- *હું અત્રે થી આજ વાત સરકાર ને પણ પહોચે તેવા પ્રયાસ સાથે હાથ જોડી ને વિનંતી કરું છું કે ૨૨માં દિવસ થી ખરી લડાઈ લડીએ અને સોસીયલ ડીસટન્સીંગ ને વ્રત ની જેમ પાળીએ.*

- જો આપણે આ મુદ્દાની ગંભીરતાને ખરા અર્થમાં સમજીએ અને સંકટનાં આ સમયમાં એક અવાજ તરીકે ભેગા થઈશું, તો આપણે 1.3 અબજ ભારતીયોનાં જીવનમાં મોટો તફાવત લાવી શકીશું.

_હું ફક્ત એક ભારતમાતાનો બાળક છું અને આખા ભારત પાસેથી આ કોરોના વાયરસ વિશે વિવેકપૂર્ણ વર્તન કરવાની અપેક્ષા રાખી રહ્યો છું._

*Dr Vijay Goswami*
MD anaesthesia






















[15/03, 20:01] +91 6355 806 550: कोरोना नहीं करुणा अवतार कहिये...!

दुनिया भर में हवा साफ हो रही है, सड़कों पर शोर कम है। लोग यहाँ वहाँ यात्रा करना छोड़ परिवार के साथ समय बिता रहे हैं। लक्जरी क्रूज जहाज समुद्र को गंदा नहीं कर रहे हैं। लोग मांस खाना छोड़ रहे हैं और अपने हाथ धोने के लिए समय निकाल रहे हैं। हाथ मिलाने की विदेशी कुसंस्कार को छोड़ लोग भारतीय संस्कृति के तर्ज पर हाथ जोड़ नमस्कार करना शुरू कर दिये।

 जीवित रहने के लिए भगवान का आभारी महसूस कर रहे हैं, जीव हत्या काफी रुक गई है। जीव जन्तु सब प्रसन्न है, यह करुणा अवतार नही तो और क्या है, बताओ..
🙏🕉🙏🌸🙏
[19/03, 16:39] +91 70466 01250: જ્યારે હિંદુઓ એક બીજાને હાથ જોડીને નમસ્કાર કરતા હતા ત્યારે  વિશ્વ હિંદુઓ ઉપર હસતા હતા.

 જ્યારે હિંદૂઓ હાથ પગ ધોઇને  ઘરમાં ઘુસતા ત્યારે પણ વિશ્વના લોકો એમના ઉપર હસતા.

 જ્યારે હિંદૂ જાનવરની પૂજા કરતા અને અહિંસા  નો ઉપદેશ આપતા  ત્યારે પણ વિશ્વ એમના ઉપર હસતું  હતું .

 જ્યારે હિંદૂ ઝાડ અને જંગલોને પૂજતા ત્યારે પણ વિશ્વ હસતું. 

 જ્યારે હિંદૂ મુખ્યપણે શાકાહાર પર ભાર મૂકતા ત્યારે પણ સંપૂર્ણ વિશ્વ હસતું હતું. 

 જ્યારે હિંદૂ યોગ, પ્રાણાયામ કરતા ત્યારે પણ વિશ્વ હંસી રહ્યું હતું. 

 જ્યારે હિંદૂ પૂજા, પાઠ, યજ્ઞ, હવન કરતા ત્યારે પણ વિશ્વ હંસી રહ્યું હતું .

 જ્યારે હિંદૂ શ્મશાન અને હોસ્પિટલમાંથી આવીને સ્નાન કરતા હતા ત્યારે વિશ્વ હંસતું હતું.

 પણ હવે ?
હમણાં કોઈ નથી હસતું , વિશ્વ આપણી જીવન જીવવાની હિન્દુ પદ્ધતિ અપનાવી રહ્યું છે. 

 સત્ય જ કહ્યું છે કે હિંદુ સંસ્કૃતિ કાંઈ ફક્ત એક ધર્મ જ નથી પણ જીવવાની એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે.
[20/03, 11:39] +91 6355 806 550: *આ જનતા કર્ફ્યુનું શું પરિણામ આવશે*

કોઈપણ એક જગ્યાએ કોરોના વાયરસનું જીવન 12 કલાક છે અને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ *જનતા કરફ્યુ* 14 કલાક માટે કહેલ છે.

આનો મતલબ એ જ કે, 12 કલાકમાં નાશ પામતા વાયરસ કોઈને જાહેર સ્થાનો પર 14 કલાક સુધી કરફ્યુને કારણે સ્પર્શી શકશે નહીં. જેથી એની ફેલાવાની ચેન તૂટી જશે અને આપણો આ દેશ બચાવવાની આપણે પહેલ કરી શકીશું.

અને ત્યારબાદ જે મળશે એ મારો *ભારત દેશ* મળશે. *સ્વસ્થ-સમર્થ-સલામત ભારત*

ખૂબ જ સુંદર આ વિચાર આપણને આપણો સંયમ જાળવી રાખવા અને ભવિષ્યમાં સરકાર તરફના આપણાં સહકારની ભાવના છતી કરે છે.

કોરોનાની અસરને ગંભીરતાથી ધ્યાને લઇ આપણે સૌ કોઈ સાવચેતી રાખીશું અને રવિવારે ફરજીયાત *જનતા કરફ્યુ* પાળીશું અને પળાવીશું...
[20/03, 12:27] +91 84900 20588: 👉 *૨૨ માર્ચ* 
👉 *રવિવાર* 
👉 *જનતા કરફ્યુ* 

🤷‍♂ *શુ શુ કરશો* ?🤔🤔🤔🤔

- સંગીત સાંભળો
- વાંચન કરો
- ચિત્રો બનાવો
- જુના મિત્રો સાથે ફોન ઉપર વાતો કરો 
- ઘરના કામ કરો (પત્ની ચીંધે ઇ)
- વાસણ ઘસો - પોતા કરો
- ફર્નિચર સફાઈ કરો
- ઘર - વાહન વિગેરે સાફ કરો
- માળીયા સાફ કરો
- છોકરાવ સાથે રમો
- પત્ની સાથે જૂની વાતો તાજી કરો (તમારા જોખમે)
- જુના આલ્બમ કાઢો/જુઓ (દુઃખ ના કરવું)
- ટોયલેટ સાફ કરો
- છોકરાવને વાર્તા કરો
- રસોઈ બનાવો
- શાકભાજી સુધારો
- ટીવી જુઓ
- ફિલમ જુઓ
- પતાની રમતો રમો
- નવી રસોઈ બનાવતા શીખો
- પત્ની સામે થોડી થોડીવારે હસો (😉)
- હિંમત હોય તો પત્નીના વખાણ કરો (માત્ર તમારી)😉
- પસ્તી ભેગી કરો
- જુના પત્રો વાંચો
- પુસ્તકો ગોઠવો
- કપડાં ઈસ્ત્રી કરો
- બુટ ચપ્પલ પાલિશ કરો
- કબાટ ગોઠવો (પત્નીની દેખરેખ નીચે)
- રસોડું સાફ કરો
- અજુબાજુ વાળા સાથે દુરથી હસો અને વાતું કરો 😝😝 (સાચવીને)
- તમારી જૂની વાતો બાળકોને કહો 
- જાતે ચા/કોફી બનાવો
નાસ્તા ખાવ અને ખવડાવો
- મસ્તીના તૈયાર થાવ 🥰🥰
- પૂજા પાઠ કરો
- ચેસ/ કેરમ રમો
- પાણીના ટાંકા ભરો
- મસ્ત શેવિગ કરો 😘😘
- અગાસી સાફ કરો 😡😡
- પતંગ પડ્યો હોય તો એકાદો ચગાવી નાખો
- હસતા હસતા બધા કામ કરો
- પત્ની કહે તે બધું કરો
- વાહનો સાફ કરો
- છોકરાવની સાઇકલ/ગાડી સાફ કરો
- થયેલ ખર્ચનો હિસાબ કરો/લખો
- ગેસ/પંખા/નળ વગેરે રીપેર કરો
- સોમવાર માટે 'દિપુ' ની કેબનું બુકિંગ કરાવી રાખો

 *નોંધ* :- *જો ઉપરનું કંઈપણ કામ ના કરવું હોયતો શનિવારે આખી રાત જાગો અને રવિવારે સવારે શાંતિથી સુઈ જાઓ અને છેક સાંજે 7 કે 8 વાગે જાગો અને જમીને પાછા સોમવાર સવાર સુધી સુઈ જાજો.* 

🤷‍♂ *આટલું કરશો તોપણ દેશ તમારો આભારી રહેશે.* 
🙏🙏🙏
[20/03, 12:56] +91 72288 56400: *કોરોના*
ફરી વર્યો કોરોના વાર્યો પાછો ન વર્યો કોરોના
થાક્યો ન હાર્યો સતત છવાયો કોરોના

બુકાની બાંધી ફરતાં ઘરોમાં ફસાયા
મંદિર મ્યુઝિયમ મોલ પણ બંધ

બાગ બગીચા બાંકડા સાવ ખાલીખમ
ગભરાટ ખળભળાટ ત્યાં કોરોના કરે વસવાટ
યોગેશ વ્યાસ(વલસાડ)
૨૦.૦૩.૨૦૨૦
*શુભમધ્યાહ્ન*
[20/03, 22:31] +91 90334 39997: सुरक्षित रहें , स्वस्थ रहें !
अपना खुद का और अपनों का ख्याल रखें !

जूठी अफवाहों से दूर... बहुत दूर रहें , 
क्यूंकि वे आपके आत्मबल को,  मनोबल को कमजोर कर सकती हैं !!!!!!

जीवमात्र के शुभ के लिए प्रार्थना करें , दुआ करें , बंदगी करें ,  प्रेयर करें....

जाति , धर्म , देश-प्रदेश , काल , अमीर - गरीब इन सबसे उपर उठकर.... मानवता की मिसाल कायम रखें !!!! परमात्मा के दरबार में किसी भी प्रकार के भेदभाव को स्थान नहीं !

समूह प्रार्थना बहुत शक्तिवान...ताकतवर होती है !!!!

*जय श्री सोमनाथ महादेव*
🙏🙏🙏🙏🙏🙏🙏
[21/03, 08:34] +91 94082 94609: From :-Gunvant R.Parikh.           B.E.civil, LL.B.Executive  Engineer  R & B ( Retd) &Hon.Adm.officer Vidyarthi  Kalyan KendraConsumer Affairs ,Legal cell etc .4 , Mangal park , Geeta mandir  roadAhmedabad  22  (  380022 )T.Nos  079 25324676 ,9408294609.Online blog link - http://gunvantparikh.blogspot.in


                     કોરોના  કેર -  એક   સંદેશ

આજે   વિશ્વભરમાં , ચારે દિશામાં ,  ખુણે ખાંચરે  બસ  એક   જ   ચીસ   સંભળાયછે  -  -કોરોના – કોરોના  -  કોરોના. --સમગ્ર  વિશ્વ  હબક   ખાઇ  ગયુ  છે .  વાઘ   આવ્યો રે    વાઘ  આવ્યો -  કે પછી  ટબકીયુ      પાછળ  પડ્યુ   છે – દોડો દોડો દોડો   - પણ  આમ ભાગવાથી  એ  ટબકીયુ  અટકી  નથી  જવાનુ -   ભાગી નથી  જવાનુ -  શક્ય છે   એ  સાચો વાઘ  પણ  હોય  -પણ   રેતીમાં  મુખ    છુપાવવાથી  શિકારી  પાછો  વળી  જવાનો નથી  કે   બચી   શકાવાનુ   નથી   માટે ડર  દુર  કરીને   હિંમતથી  તેનો  સામનો  કરવામાં   જ  ડહાપણ   છે  .:
             એક  જમાનામા   રાજા  ભોજ   માટે તેમની  પ્રજા  કહેતી  હતી  -  લાખ   મરો  પણ  લાખોનો  તારણહાર   ના  મરો – અમારા   પ્રજાવત્સલ  રાજા  અજરામર રહે.  આજે  આ  ભયાનક કોરોનાના હુમલા   પ્રસંગે  તબીંબો પણ તનતોડ પ્રયાસ કરે  છે  .માંઢા પર   માસ્ક   લગાવીને  મરીજોની  સારવાર કરે   છે  - એવા  પણ   કીસ્સા    છે કે  જ્યાં  તેમને પણ ચેપ   લાગ્યો  હોય   અને  તેમને    જ  સારવાર લેવી  પડી  હોય  પણ  તેનાથી તે  ગભરાયા  નથી  -પ્રજા બીજુ ભલે  કશુ  કરી   શકે નહી  પણ  આ તબીબો  અને   તેમની ટીમ  : જુનિઅર  તબીબ ,  રેસીડેંટ   તબીબ , નર્સ , ટેકનીશિયન ,  રેડિઓલોજીસ્ટ  ,પેથોલોજીસ્ટ  વાંર્ડ  બોય  વિ,વિ.તમામ ખડે  પગે  તેમનાં  હથીયાર  સાથે  આપણા   સ્વાસ્થ્ય  માટે  મોરચે  ઉભા  છે  એમના  માટે  આપણે  સૌ   દુઆ    માગીએ  - અમારા  આ  તબીબો અને   એમની    ટીમને  આ  હુમલાથી બચાવે – કારણ તે  સાજા  સમા  સક્રિય  અને  સજાગ હશે    તો  અનેકંને  બચાવશે..
     દેશના  પ્રધાનમંત્રીએ  પણ એક    અપીલ  કરી   છે  કે  આ  રવીવારે  જનતા  કરફ્યુ  પાળવો  -    કોઇએ ઘરની  બહાર જ  નીકળવુ નહી. બહાર     નીકળે   તો     ચેપ લાગવાનો પ્રશ્ન ઉભો  થાય .   પ્રજા  માટે આ  અપીલ એક  લીટમસ ટેસ્ટ સમાન   છે : આપણી પ્રજામાં  કેટલી શિસ્ત  છે -  કેટલી    સમજ   છે   કેટલી  જાગૃતિ  છે .એક  દિવસ  ઘરમાં બંધ   રહેવાથી   કોઇ જ ખાટુ   મોળુ   નથી   થવાનુ – દેશ  અને  દુનિયાને  બતાવી આપો  કે  ભારતિય પ્રજા જાગૃત  છે  , શિસ્તબધ્ધ છે , દેશપ્રેમી  છે   અને   રાષ્ટ્રિય    કટોકટી સમયે  એક  બનીને સરકારની  સાથે  છે.   જો  જો   હો –એવુ    ના   બને  કે રાત્રિના  અંધકારમાં  એક  એક  લોટો   દુધ  નાખીને હોજ ભરવાના  રાજાના  સુચનને     પ્રજાએ    એ  રીતે    લીધો  કે   હુ  એકલો જ જો   દુધના  બદલે  પાણી નાખીશ તો  ઓછી   કોઇને ખબર  પડવાની  છે   ?  અને   આશ્ચર્ય   સર્જાયુ -  હોજ   પાણીથી જ ભરાઇ  ગયો – પ્રધાનમંત્રીંને  એહસાસ   થવો   જ જોઇએ કે  પ્રજા   તેમની   સાથે છે .
    આ  પ્રસંગ  રાજનીતી  રમવાનો  નથી –પક્ષાપક્ષીનો  પણ  નથી –એકબીજા  પર    દોષારોપણ  કરવાનો  પણ  નથી  -  સૌ    ખભે    ખભા     મિલાવીને  પરસ્પર  સાથ    આપે –મિથ્યાભિમાન   ત્યજીને  રાષ્ટ્રની   પડખે ઉભા   રહે .તમારે  કશુ   નથી  કરવાનુ – માત્ર  ઘરની બહાર  જ  નથી  નીકળવાનુ – અને  તે   પણ  માત્ર  એક   જ  દિવસ   - સકારાત્મક  વિચારો – દેશ   અને  દુનિયાને  બતાવી આપો  કે   અમે  સૌ    એક   છિએ .
   આ   સુચના  નથી  - આદેશ  નથી  -   માત્ર અને   માત્ર એક  પ્રાર્થના છે – અને  તે    પણ
  સર્વ  જન   હિતાય
આ  આતંકી   કહેરનો   ઘરબેઠાં   સામનો કરવાનો  સાવ  સીધો  સાદો ઉપાય  છે : સ્વચ્છતા   જાળવો –તબીબોએ  બહાર   પાડેલી   સુચનાનો અમલ  કરો – તકલીફ  જણાય  તો  તબીબનો  સંપર્ક  સાધો –માત્ર  તબીબો   જ નહી સરકાર  પણ  આપની  સાથે જ  છે  - માત્ર આપ પણ  સરકારની  સાથે રહો    તબીબોને  પણ  સહકાર   આપો .
આ  દર્દ ભરી   અપીલ   ચારે  દિશામાં   ફેલાવો- સોસિયલ મીડીઆ  તો  તમારા  માટે   હાથવગુ હથીયાર   છે .  આજે   તેનો   સકારાત્મક  ઉપયોગ  કરવાનો  દિવસ  આવી   ગયો   છે
હિંમત  ના  હાર ,પ્રભુકો  પુકાર  ,  વો  હી   તેરી  નૈયા   લગા  લેગા  પાર
મિથ્યાભિમાન  ત્યજીને  ભગવાન  સમક્ષ શિર  ઝુકાવો
આખરે તો  વિધિનુ  વિધાન જ  સર્વોપરી   છે   .
ગુણવંત  પરીખ
79
નિવૃત્ત કાર્યપાલક   ઇજનેર અને 
માનદ  વહીવટી અધીકારી 
વિદ્યાર્થી કલ્યાણ  કેંદ્ર







--Regards,Gunvant R.Parikh.           B.E.civil, LL.B.Executive  Engineer  R & B ( Retd) &Hon.Adm.officer Vidyarthi  Kalyan KendraConsumer Affairs ,Legal cell etc .4 , Mangal park , Geeta mandir  roadAhmedabad  22  (  380022 )T.Nos  079 25324676 ,9408294609.Online blog link - http://gunvantparikh.blogspot.in
[21/03, 09:47] +91 90993 01555: મિત્રો..

          એક પત્રકાર તરીકે કોરોના ની સાઈકલ નો છેલ્લા બે મહિનાથી અભ્યાસ કરી રહ્યો છું ત્યારે તેના પર થી મારું આકલન છે કે આગામી 15 દિવસ ભારત માટે ખૂબ જ અગત્યના છે. આપણે કોરોના સાઈકલ ના ત્રીજા તબક્કા માં હાલ પ્રવેશ કરી રહ્યા છીએ ત્યારે હવે આ મહા મારી ને ખૂબ જ ગંભીરતા થી લેવી પડશે. જો ત્રીજા તબક્કા દરમિયાન બેધ્યાન રહી તેને અવગણશું તો અકલ્પનીય મુસીબત આવી શકે છે. ભારત જેવા બહુ આયામી દેશમાં  લોકોને જાગૃત કરી નિયમ પાલન કરાવવમાં તંત્ર ને બહુ મુશ્કેલી પડે તે સ્વાભાવિક છે ત્યારે આ દેશના તમામ જાગૃત નાગરિકોએ આગામી પંદર દિવસ તમામ શક્ય સંપર્કો ટાળી અને બીજા લોકોને પણ તેમ કરવા ફોન કોલ્સ દ્વારા તૈયાર કરવા પડશે. કોરોના માં સાવચેતી એ જ સલામતી છે. માત્ર સેનેટાઇઝર કે હાથ ધોવાથી સલામત નહી રહી શકાય. સંપર્ક ટાળવા એ જ બેસ્ટ ઓપ્શન છે. કોઈપણ કાર્ય તમારા જીવન થી વધુ મૂલ્યવાન નથી આ વાક્ય યાદ રાખજો. આગામી પંદર દિવસ ઘરમાં રહેવાનું જ પસંદ કરજો. શરમ રાખ્યા વગર લોકોને હાથ મિલાવતા અટકાવજો. આ વાઇરસ છે કોઈ મજાક નથી. જો પંદર દિવસ સંયમ પાળશું તો ચોક્કસ કોરોના સામેનો આ જંગ જીતી જઈશું અન્યથા...

ધન્યવાદ.

               __ નવુભા એસ સોઢા
[21/03, 21:32] +91 94094 63684: 🌷🌷🌷🙏🌷🌷🌷
      *હવે સમજાયું*
_____________________
૧) શૌચાલય અને સ્નાનઘર નિવાસસ્થાનની બહાર કેમ હતું
૨)  દાહ સંસ્કાર આપ્યા પછી કોઈને અડ્યા વિના ઘર આવીએ ત્યારે બહાર સ્નાન કરીને આવવા નો રિવાજ કેમ હતો.
૩) વાળ કપાવ્યા પછી ઘરે આવીને સ્નાન કરવાનો રિવાજ કેમ હતો
૪) પહેલા ઘરની બહાર પાણી રખાતું હતું અને જ્યારે ઘર ઉપર પાછા આવીએ ત્યારે હાથ-પગ ધોઈ ને જ ઘરમાં પ્રવેશ કરવાનો કેમ રહેતો હતો
૫) કેમ જન્મ અને મૃત્યુ પછી ઘરવાળા ૧૦ મુ તથા ૧૩ માં સુધી સામાજિક કાર્યો થી દુર રહેતા હતા ( જન્મ સુતક મૃત્યુ સુતક)
૬) કેમ કોઈ ઘરમાં મૃત્યુ થઇ જાય તો ભોજન બનતું ન હતું?
૭)  મૃત વ્યક્તિ અને દાહ સંસ્કાર આપતી વ્યક્તિ ના કપડા સ્મશાન માંજ છોડી ને આવવા પડતા.તથા ત્યાં સ્નાન કરી નેજ આવવું પડતું.
૮) પહેલાં રસોઈ બનાવતા પહેલા સ્નાન કરવું કેમ જરૂરી હતું?
૯) કેમ પ્રાત: કાળ સ્નાન કરીને ધૂપ દીપ કરીને શંખ વગાડીને પૂજા કરવામાં આવતી હતી.?
______________________
આપણે આપણા પૂર્વજો એ સ્થાપેલા નિયમો જુનવાણી કરી ને ભૂલી ગયા છીએ.
આજે *કોરોના વાયરસે* આપણા ભૂતકાળના સંસ્કારો ની યાદ અપાવી છે.
ચાલો આપણે પણ આપણા બાળકો માં *સંસ્કાર નું સિંચન* કરીએ.
🌷🙏🌷
[21/03, 23:03] +91 96387 22358: મહત્વપૂર્ણ માહિતી

સેનિટાઇઝર લગાવીને રસોડામાં ગેસ અથવા કોઈ અગ્નિ / જ્વલનશીલ સામગ્રીની નજીક ન જાઓ અથવા પહેલા પાણીથી હાથ ધોઈ લો.
સેનિટાઈઝરમાં આલ્કોહોલ હોય છે અને આગ પકડે છે

આજે કેટલાક મકાનમાં અકસ્માત સર્જાયો હતો અને મહિલા સાથે પરિવારના અન્ય સભ્યો પણ દાઝી ગયા હતા.

આ સંદેશને શક્ય તેટલી જગ્યાએ મોકલો
[22/03, 07:55] +91 99787 35736: 👁🚶🏼👁
ઉફ્ ! સ્વયંભૂ દિલ-ધડક કરફ્યુ લદાયો!
  વાયરસની છે
  ફડક, કરફ્યુ લદાયો!
 કોરોનાને દેખો
 ત્યાં  ઠાર કરો!
  ફરમાન  છે જારી,
  કડક કરફ્યુ
    લદાયો !
   👤
  - ખ્વાબ.
[22/03, 08:58] +91 78746 04493: .             *સમસ્યા નહિ સમાધાન..*
*'કોરોના' એક એવું બિહામણું નામ કે જે ભલભલા ભડવીરના કાળજા કોરા કરી નાખે,પણ મિત્રો એના ભયથી માનસિકતા એટલી હદે નબળી ના થવી જોઈએ કે આપણે નકારાત્મકતા તરફ ઢળી જઈએ.*
            *એક વિશ્વાસ પાકો રાખો કે આપણે જીવન સારું જીવ્યા છીએ.એના માટે પરમ કૃપાળુ પરમાત્માનો આભાર માનશો.જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે તે પરમાત્માની મરજી સમજીને સ્વીકાર કરશો.જેટલા શ્વાસ આ ધરતી પર ભરવાના છે તે ખુશીથી ભરીને જીવી લઈએ કારણ કે કોઈ અમર થયું નથી અને અમરપાટો લઈને આવ્યું નથી.આપણું લક્ષ્ય " સોલ્યુશન " પર હોવું જોઈએ નહીં કે " પ્રોબ્લેમ " પર.*
*★ નિર્માણ થતી માનવ સર્જિત પરિસ્થિતિનો ઉપાય:-*
*આજના સમયમાં અગણિત સંકટો,રોજ નિર્માણ થતા માનવ સર્જિત ભયસ્થાનો અને ઝાંઝટોનો સામનો કરવો પડે છે.તેનું મુખ્ય કારણ આપણી વ્યર્થ ભટકવાની ટેવ,ફાસ્ટફૂડ,જંકફુડ જેવા અપાચ્ય ખોરાક, માંસાહાર તથા નિમ્ન હલકી સોચ,વિચારધારા.આવી કુટેવોને અનર્થ આચરણ પણ કહી શકાય.ભૂલ કરવા વાળા ઉપર ભૂલને સુધારવાની જવાબદારી પણ રહેલી હોય છે,ઊંઘી ચાલ ચાલવા વાળાને પોતાની રીતિ-નીતિ ને આચારસંહિતા સુધારવા સિવાય કોઈ આરો નથી.તો આવો આપણે સૌ આવી પડેલ આ વિપદા સમયે અંર્તમુખ બની ખુદને પોતાની જાતથી કરેલી ભૂલોના પશ્ચાતાપે પાછા વળવાનો સકારાત્મક પ્રયત્ન કરીએ.*
            *અને હા,સાંજે પાંચ વાગે બિલ્ડિંગની પેરાફિટ,બાળકની અથવા યોગ્ય જગ્યાએથી ગાયત્રીમંત્ર,મહામૃતુંજય મંત્ર અથવા શંખનાદ કરી આપણે સૌ નિર્ભય બની 'કોરોના' નામના રાક્ષસને અલવિદા કરીએ.*
          *^^^ રમેશ પટેલ.(રામજીયાણી.)*
                       *અમદાવાદ.*
*હરી ઓમ.-જય ગુરુદેવ.-ઓમ શ્રી હરિ.*
[22/03, 10:10] +91 98693 95675: 🙏🏻🌹 *सुप्रभातम*🌹🙏🏻

*14 दिन हॉस्पिटल* के एक *कमरे* में रहने से अच्छा है....!! 
*14 घंटे* अपने *परिवार* के साथ रहे 

घर मे रहने का *निर्णय* हमे करना है..... वरना
दुनिया मे रहने का निर्णय *कोरोना* करेगा
-----------🇮🇳🅱️-----------

*कोरोना से बचने का आसान उपाय....*

*किसी से सीधे मुंह बात न करें*😜
-----------🇮🇳🅱️-----------

घर मे रहो खुश रहो, बाहर  नहीं जा सकते तो क्या हुआ अपने स्वयं के अंदर जाओ ।।
-----------🇮🇳🅱️-----------

आज जिंदगी की पहली ऐसी रेस होगी जिसमें रुकने वाला जीतेगा !!  🥇🏆

-----------🇮🇳🅱️-----------

गुजर जाएगा ये दौर भी
          'ग़ालिब'
  जरा इत्मीनान तो रख
            'जब'
  खुशी ही ना ठहरी तो
            'गम'
     की क्या ओकात हैं

🙏🏻 _*जय जिनेन्द्र*_🙏🏻🅱️
[22/03, 10:49] +91 97120 29992: બળદ ના મોંઢે બાંધતા છિકલા
માણસને મોંઢે બંઘાયા માસ્ક
પાંજરે પુરતા પોપટ પંખીઓ ને 
આજે ઘરમાં પુરાણો માણસ
કોરોના તે કરી તો તે કેવિ કરી!
ભારે કરી તેતો "ભો" જવુ ક્યાં!
કાળ મુખા તું અહીં'કા આવ્યો
નિકળ જટ નિકળ હવે કર સાઈન
પાછો ના આવું કોઈ દી લેખીત ✍️
[22/03, 13:12] +91 99989 42198: સાવ સુમસામ કર્યા છે રસ્તા કોરોના એ
ઘરમાં બાળકોને કર્યા છે હસ્તા કોરોના એ
                    મૌન
[22/03, 13:13] +91 98246 01443: *एकांत...*
is better than
*देहांत...*

😂😂

Choice is yours..

😜
[22/03, 16:43] +91 99787 35736: 👉🏼👈🏽
   કોઈ સ્વાર્થી 
   માણસ  
  હાથ મિલાવે,
  ત્યારે, એની
 વિકટતાનાં
  'વાયરસ'થી
   બચવા,
  હાથમાં શું  પહેરવું જોઈઐ,
   એ   હજુ
  શોધાયું  નથી....
  
   👤
   - ખ્વાબ.
[22/03, 20:38] +91 99797 12199: 🔷🔸🔹

ઘરમાં રહેવું, ઘરમાં રહેવું, ઘરમાં રહેવું રે ...
હાથ મો ધોઈને હિંચકા ખાવા ન ડરમાં રહેવું રે ...

- કવિ સુમિત માવજીભાઈ આહીર 😃😃
[22/03, 21:56] +91 98258 57394: आज 5 बजे सच आनन्द आ गया☺☺

बात ये नही की ताली, थाली, शंख क्यों बजाए?? बात ये है की जब भारत एक साथ होता है तब मुसीबत जितनी बड़ी होती है हौसला उससे दुगुना हो जाता है और जंग हौसलों से ही जीती जाती है।

वो कहावत है ना पंखों से क्या होता है हौसलों से उड़ान होती है।

*अद्भुत अनुभव☺☺*
[22/03, 23:06] +91 83062 03101: બધાને વિનંતી કે 
મહેરબાની કરીને કોઈ પણ અફવા ઉડાડવા અથવા ફેલાવા ન દો. જો સરકારે ગુસ્સામાં internet બંધ કરી દીધુ તો "ચકલી ઉડ - પોપટ ઉડ" રમવા સિવાય કોઈ વિકલ્પ નહિ બચે...

જાહેર હિતમાં પ્રકાશિત
😜😜😜
[23/03, 00:34] +91 83062 03101: ♾️♾️♾️♾️♾️♾️♾️♾️♾️♾️

*विनम्र निवेदन...*🙏

             *आज से 31 मार्च तक प्रतिदिन घर मे बन रहे भोजन के अलावा 8/10 रोटियां ज्यादा बनवाये और आपके घर के आस पास 🐄 गाय और 🐕 कुत्तो को दे ।आज बन्द के दिन वे भी भूखे रह जाएंगे ! उन बेजुबान जीवो का भी ध्यान हमे ही रखना है...!! 🙏*


♾️♾️♾️♾️♾️♾️♾️♾️♾️♾️
[23/03, 06:54] +91 94284 47194: TRAVELING ....
 FROM 
*ઓસરી* 
TO 
*કરઈ*
🚶🏼🚶🏼🚶🏼
 vaya 
*રસોડા*😅😅😅
[23/03, 07:58] +91 99782 22110: इंसानों कि फितरत का,
यही तो बस एक रोना है..

अपनी हो तो खाँसी,
दूसरों की हो तो "कोरोना" है..।
[23/03, 10:41] +91 98693 95675: You have three choices👇

👨‍👩‍👧‍👦 Do or die
🏠 Living in home
🏥 Living in the Hospital
🕍 Living in a photo frame

 You have to decide!
 Modiji and Uddhavji cannot instruct you everytime
[23/03, 13:21] +91 6355 806 550: સ્થિતિ *ખુબ જ* કપરી થવાની છે.

USA આજે ૧૪૫૫૦ નવા કેસ. ટોટલ ૩૮૭૫૭ કેસ થઈ ગયા ફક્ત ૮ દિવસ માં. *આજ ની મોત:૯૮*

Italy તો પુરે પૂરું ધોવાય ગયું છે. આજે નવા કેસ ૫૫૬૦. ટોટલ ૫૯૧૩૮. *આજની મોત: ૬૫૧* ઈટલી ની વસ્તી બરોબર આપણા ગુજરાત જેટલી છે. નવા દર્દીઓ માટે હવે ત્યાં જગ્યા છેજ નહિ.

Spain ની કમર તૂટી ગઈ છે. આજ ના નવા કેસ: ૩૧૦૭. ટોટલ ૨૮૬૦૩. *આજના મોત: ૩૯૫*

*ભારત નું મેડિકલ ઈન્ફ્રાસટ્રક્ચર આટલા કેસ સંભાળવા સક્ષમ નથી એ નકરી હકીકત છે.* 

માટે કેસ ન વધે એ એકજ રસ્તો છે અને *social distancing એકમાત્ર ઉપાય*.

*આપણે થાળી વગાડી લીધી એટલે સમસ્યા મટી નથી.* અતિશય કાળજી લેવાની અત્યારથી જરૂર છે. *આવનારો ૧ મહિનો જાહેર માં જવાનું સંપૂર્ણ પણે ટાળો*.

૧) જરૂરી ચીજવસ્તુઓ લેવા ઘરનું કોઈ પણ એકજ વ્યક્તિ નીકળશે. ફક્ત માસ્ક નહિ ચાલે. માસ્ક અને હાથના રબર ના ગ્લોવ ન ખરીદ્યા હોય તો ખરીદી લો. આંખ ઉપર sunglasses પેહરી નેજ નીકળો. જરૂરી સામાન લઈ સીધા ઘરે. 

૨) ૬૦ ની ઉપર ના અને ૧૦ થી નાના તો સંપૂર્ણ પણે ઘરેજ રહે એની તકેદારી રાખો. જેટલા મોત થયા છે એમાં ૯૮.૬% લોકો ૬૦ થી ઉપરના છે. 

૩) swiggy zomato માંથી ડિલિવરી બંધ કરી દો. 

૪) ૪ થી વધારે લોકો એ ભેગા થવું નહિ. સાંજે ગપ્પા ગોષ્ઠી કરવાથી બાકી બીજી બધી કાળજી ઓ નો કોઈ અર્થ નથી. 

૫) આવનારો એક મહિનો નક્કી કરશે કે આપણો દેશ ૫ મહિના પછી પાછો ઊભો થશે કે પછી આવનારા ૨ વરસ સુધી પત્તો નહિ ખાય. 

આ મેસેજ ને અત્યારેજ ફોરવર્ડ કરો. તાળીઓ થી આપણે આપણા ડોકટરો ને વધાવ્યા. નક્કી કરીશું કે આવનારા દિવસો માં એમની તકલીફો નહિ વધારીએ.

🇮🇳 Jai Hind....
[23/03, 19:06] +91 94094 98236: કોરોના નેં કવિ:- કચ્છી રચના:-
કચ્છ મિત્ર તા.૨૨-૦૩-૨૦૨૦
રવિવાર. મધુવન પૂર્તિ. ધિલજી
ગાલ્યુ . કચ્છી વિભાગ.
ગુજરાતી અનુવાદ:---નેણશી
મીઠિઆ. ભુજ કચ્છ.
   :- કવિ અને કોરોના :-
કોરોના ના ડરથી કવિ,
પોતાના મોં ને અડતા નથી!
પત્ની રિસાય તો ભલે રિસાય,
પ્રેમપત્રો પણ લખતા નથી!
મુશાયરામાંથી મોઢું ફેરવીને,
ગળે કોઇને મળતા નથી.
નમસ્કાર નવ ગજ દૂરથી કરે,
આવજો એમ પણ કોઇને કહેતા
નથી!
છાપું વાંચે પણ હાંફડા ફાફડા,
ટી.વી. જોઇ હાથ ધોવા બેસે,
મોબાઇલે તો દાટ વાળ્યો છે,-
કહી એનો ઈલાજ પૂછતા નથી!
રદીફ કાફિયા બધા ગયા ભૂલાઇ,
ગઝલે એનો રસ્તો સાફ કર્યો,
કોઇ પૂછે તો વાત નાખે છે.!
શેર-શાયરી સૂઝતા નથી.,
કોરોના કહે:- હે કવિરાજ તમે,
કારણ વિના શાને ડરો ?
દુઃખ લખાયું હશે જો ભાગમાં,
કોઇનાં હાથ પહોંચતા નથી.
કોરોના! તું મરેલાને મારે ?
શું ઉકાળશે કહેને મને ?
કોરોના કહે- ચુપ રે' "શબાબ",
કવિ અમોને ગમતા નથી!
ભાષાંતર-અનુવાદ:- કર્તા..
નેણશીભાઇ મીઠિઆ ભુજ કચ્છ
[24/03, 07:00] +91 94297 45229: દેશમાં આ જેમ કોરોનાનું જોર વધ્યું છે,
તેમ ભીતરમાં અકારણ રોજ કરફ્યું છે.
-કસક
[24/03, 08:40] +91 99787 35736: ☘
   અા  સમય,
  એ  સાબિત
  કરવાનો  છે, કે-
  રોગ કરતાં
   તંદુરસ્તી વધુ ચેપી હોય છે..,
  🌱
   -- ખ્વાબ.
[24/03, 08:53] +91 88668 38987: પરિસ્થિતિ તમને સાચવી લે તો એ તમારા નસીબ છે અને પરિસ્થિતિને તમે સાચવી લો એ તમારી સમજણ છે.
 શુભ સવાર
[24/03, 09:22] +91 94094 63684: 🇮🇳 Morning Bell 🇮🇳

ये ज़िंदगी की पहली रेस होगी
जिसमें रुकने वाला जीतेगा
*Corona*
*Please support our government*

........🍁 सुप्रभात 🍁.......
🇮🇳 भारत माता की जय 🇮🇳
[24/03, 14:23] +91 6355 806 550: *હરિગીત*

ચીને ચલાવ્યો રોગ કેવો જગત જો હેરાન છે
સૌ સજીવોમાં ભય ભયો આ માનવી પરેશાન છે
અકાળ મૃત્યુને વર્યા એ આંકડો હદપાર છે
આવો ઉગારો રોગથી હવે, હે! ભવા શું વાર છે ?

ભરખ્યાં ઘણા ભરડો લઈ નરી આંખથી જડતો નથી
મુંજાય છે આ માનવી ઉપચાર પણ મળતો નથી
કર્યા પ્રયત્નો કેટલા સઘળા ઇ તો બેકાર છે
આવો ઉગારો રોગથી હવે, હે! ભવા શું વાર છે ?

મનખો મળ્યો માનવ તણો ઇ જાતને ભૂલી ગયા
ધરીયો નહિ માનવ ધરમ સઘળી મૂકી છે જીવદયા
મહામારીનો આ માર જો કળિકાળનો અણસાર છે
આવો ઉગારો રોગથી હવે, હે! ભવા શું વાર છે ?

પડતા મૂકી સૌ કામને હરિ નામ લઈ બેઠા ઘરે
ફફડે બધાયે માનવી આ રોગથી થરથર ડરે
ખાખીધરો ને દાક્તરો વંદન તણા હકદાર છે
આવો ઉગારો રોગથી હવે, હે! ભવા શું વાર છે ?

માર્યા અસુરો કેટલા ઘણા દેવને તે ઉગારીયા
સુણી સાદ આજે માવડી થંભીને કાં ઉભા રહ્યા
કહે સિદ્ધ સૃષ્ટિ પર ખરો કોરોના તણો પડકાર છે
આવો ઉગારો રોગથી હવે, હે! ભવા શું વાર છે ?

- *સિદ્ધ ચારણ (વિરવદરકા)*
- મો. 7878002904
[24/03, 17:23] +91 94260 28121: *પિંજરે પુરાવાની વેદના શું હોય તુંય જાણીલે ઓ માનવ....*

~એક પંખીનો કટાક્ષ*
[25/03, 00:16] +91 98246 01443: આજે ખબર પડી મમરા ની એક નાની થેલી મા ૨૨૧૨૩ મમરા આવે.

હવે કીલો રાય નો વારો છે.

હજી કાંઈ પણ કરવું પડે ઈ કરીશ
પણ રહીશ ઘર ની અંદર જ.

કોરોના બુલાએગા મગર જાને કા નહીં... 🤪🤪😜
[25/03, 07:43] +91 93163 08203: जहाँ हो •• जैसे हो ••वहाँ •• वैसे ही खुश रहना दोस्तो ••,
तुमसे मिलना ज़रूरी नहीं ••
'तुम्हारा होना ज़रूरी है '

🙏♥️
[25/03, 11:37] +91 94260 47248: લોકડાઉન નો પ્રથમ દિવસ 

*ટ્રેનમાં બેઠા હોય તેવું લાગે છે*

બારી ની બહાર ડોકિયા કરતાં પડોશી દેખાય છે

પાછા બેસી જગ્યાએ નાસ્તા ની મિજબાની સાથે પાણી પીવું છું

ઉઠી ને બારણાં પાસે ઊભો રહું છું 
મંદ મંદ પવન આવે છે
લતાઓ , વૃક્ષો સૌ ઝૂમી રહ્યા છે
મને મારા મકાનમાં કેદી તરીકે નિહાળી....
પૂછે છે મને ગભરાઈ ગયો ને કોરોનાંથી....
મને આભાસ થાય છે કે ક્યાંક ચેપ લાગી ના જાય મને...
હું મારા ઘર ના બારી બારણાં બંધ કરી ને એક ખૂણા માં મારી જાતને કેદ કરી લઉં છું....
[25/03, 12:02] +91 88666 04006: કોરોના કી આગ.
-------------------
જલતી હૂઈ આગ કા નામ કોરોના હૈ,
જિસકી લપેટ સે,હમેં જિન્દા બચજાના હૈ.
યે આગ પાની સે કભી નહીં બૂઝને વાલી,
હમેં ખામોશ રહકર ઘર મેં બૈઠ જાના હૈ.
હર કદમ પે કુદરત કા કહેર બરસ્તા હૈ,
હમેં સિર્ફ ફૂક ફૂક કર કદમ ઉઠાના હૈ.
જિન્દગી કી યે જંગ જિતને કે લિએ,
હમારા ઘર મેં બૈઠજાના હી જિતજાના હૈ.

આસમલ ધુલિયા "અગમ"
[25/03, 17:21] +91 84600 77115: 👉🏻 *21 દિવસ દરમિયાન લટાર મારવા જેવી વેબસાઇટો*

ગુજરાતી ભાષાની 30 ઉપયોગી વેબસાઈટો

નમસ્કાર મિત્રો...
માતૃભાષા એ આપણી ઓળખ છે. પણ હાલ અન્ય ભાષાઓના ચલણને લીધે આપણી માતૃભાષા વિસરાતી જાય છે. બીજી બાજુ તમને ઈન્ટરનેટ પરથી ગુજરાતી ભાષાની અને ગુજરાતી શીખવતી ઘણી ઉપયોગી વેબસાઈટો મળી રહેશે. અમારું કામ પણ તમને ગુજરાતીમાં માહિતી પહોચાડવાનું છે. તો આવો એવી 30 વેબસાઈટો વિશે જાણીએ. નીચે આપેલ વેબસાઈટ પર સીધુ જવા તેમના નામ પર ક્લિક કરજો.

[1] Readgujarati.com :- 
- ટૂંકી વાર્તા, પ્રવાસવર્ણન, નિબંધ, હાસ્ય-લેખ, કાવ્ય, ગઝલ, બાળસાહિત્ય, લઘુકથા, વિજ્ઞાનકથા સહિત વિવિધ પ્રકારના ગુજરાતી સાહિત્યનો રસથાળ. રોજેરોજ પ્રકાશિત થતી બે કૃતિઓ સાથે 3000થી વધુ લેખોનો સંગ્રહ.

[2] mavjibhai.com :-
- ગુજરાતી સુગમ સંગીત, લોકગીત, ગઝલ તેમજ કાવ્યનો સમન્વય. મનગમતા ગીતો સરળતાથી શોધવા માટે કક્કાવાર અનુક્રમણિકા. 300 થી વધુ કવિઓ, 75થી વધુ સંગીતકારોની 1500થી વધુ કૃતિઓ.

[3] Layastaro.com :-
- રોજેરોજ કવિતા, કવિતાનો આસ્વાદ અને વિવિધ પ્રકારના પદ્યસાહિત્યનું રસપાન કરાવતી વેબસાઈટ. સુપ્રસિદ્ધ કવિઓ તેમજ ગઝલકારોની ઉત્તમ રચનાઓ.

[4] Aksharnaad.com :-
ચૂંટેલા સાહિત્ય-લેખો, વાર્તાઓ, ગીરના પ્રવાસવર્ણનો, પુસ્તક સમીક્ષા તેમજ અનુવાદીત કૃતિઓ સહિત પ્રાર્થના-ગરબા-ભજનનું મનનીય સંપાદન.

[5] Gujaratilexicon.com :-
- આશરે 25 લાખ શબ્દો ધરાવતો ઓનલાઈન ગુજરાતી શબ્દકોષ. ગુજરાતીથી અંગ્રેજી અને અંગ્રેજીથી ગુજરાતી શબ્દાર્થ શોધવાની સુવિધા. ગુજરાતી જોડણી તપાસવા સહિત વિવિધ પ્રકારની અન્ય ઉપયોગી સુવિધાઓ.

[6] Bhagwadgomandal.com :-
- ૨.૮૧ લાખ શબ્દો અને ૮.૨૨ લાખ અર્થોને સમાવિષ્ટ કરતો ગુજરાતી ભાષાના સાંસ્કૃતિક સીમાસ્તંભરૂપ જ્ઞાનનો વ્યાપક, વૈજ્ઞાનિક અને ઉત્તમ ખજાનો. ડિજિટલરૂપમાં ઇન્ટરનેટ અને સીડી માધ્યમ દ્વારા ઉપલબ્ધ. સંપૂર્ણ રીતે યુનિકોડમાં ઓનલાઈન નિ:શુલ્ક ઉપલબ્ધ.

[7] Vmtailor.com :-
- ડૉ. વિવેક ટેલરના સ્વરચિત કાવ્યોની સૌપ્રથમ બ્લોગ પ્રકારની વેબસાઈટ. સુંદર ગઝલો, ગીતો, હાઈકુ અને કાવ્યો. સચિત્ર ગઝલો સાથે પ્રત્યેક સપ્તાહે એક નવી કૃતિનું આચમન.
(8) dadabhagwan.in
આધ્યાત્મિક ક્ષેત્રે ગુજરાતનો ડંકો દેશ પરદેશ માં વગાડનાર દાદા ભગવાન વડોદરા ના જ હતા. તેમના બધાજ પુસ્તકો ઉપલબ્ધ છે. Free download. 
[8] Vicharo.com :-
- વ્યાખ્યાતા શ્રી કલ્પેશ સોનીના સ્વરચિત ચિંતનલેખોનું સરનામું. એ સાથે કવિતા, ગીત, જીવનપ્રસંગ અને હાસ્યલેખનો સમાવેશ. દર સપ્તાહે એક નવી કૃતિનું પ્રકાશન.

[9] Mitixa.com :-
- કાવ્ય અને સંગીત સ્વરૂપે ગુજરાતી લોકગીતો, ભક્તિગીતો, શૌર્યગીતો, ગઝલો, ફિલ્મી ગીતો તેમજ અન્ય સુપ્રસિદ્ધ રચનાઓ.

[10] Sheetalsangeet.com :-
- ઈન્ટરનેટ પર 24 કલાક પ્રસારીત થતો ગુજરાતી રેડિયો.

[11] Rankaar.com :-
- પ્રાચીન-અર્વાચીન ગીતો, ગઝલો, કાવ્ય, ભજન, બાળગીતો, લગ્નગીત, સ્તુતિ, હાલરડાં સહિત નિયમિત પ્રકાશિત થતી સંગીતબદ્ધ રચનાઓનો સમન્વય.

[12] Urmisaagar.com :-
- સ્વરચિત ઊર્મિકાવ્યો તેમજ ગુજરાતી સાહિત્યના કેટલાક ચૂંટેલા કાવ્યો,ગઝલોનું સંપાદન.

[13] Cybersafar.com
- કોલમિસ્ટ શ્રી હિમાંશુ કિકાણીની ટેકનોલોજીના વિષયોને સરળ ભાષામાં સમજાવતી વેબસાઈટ.

[14] Saurabh-shah.com :-
- જાણીતા પત્રકાર-લેખક શ્રી સૌરભ શાહની વેબસાઈટ.

[15] Jhaverchandmeghani.com :-
- રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની વેબસાઈટ.

[16] Anand-ashram.com :-
- સંતવાણી અને સંતસાહિત્ય ક્ષેત્રે કાર્ય કરનાર ડૉ. નિરંજન રાજ્યગુરુની વેબસાઈટ.

[17] Adilmansuri.com :-
- કવિ શ્રી આદિલ મન્સૂરીની વેબસાઈટ.

[18] Rajendrashukla.com :-
- જાણીતા કવિ-ગઝલકાર શ્રી રાજેન્દ્ર શુક્લની વેબસાઈટ.

[19] Manojkhanderia.com :-
- કવિશ્રી મનોજ ખંડેરિયાની વેબસાઈટ.

[20] Pannanaik.com :-
- કવિયત્રી પન્ના નાયકની વેબસાઈટ.

[21] Rameshparekh.in :-
- કવિશ્રી રમેશ પારેખની વેબસાઈટ.

[22] Harilalupadhyay.org :-
- સાહિત્યકાર શ્રી હરિલાલ ઉપાધ્યાયની વેબસાઈટ.

[23] Gujaratisahityaparishad.org :-
- ગુજરાતી સાહિત્ય પરિષદની વેબસાઈટ.

[24] Nirmishthaker.com :-
- સુપ્રસિદ્ધ કવિ, કાર્ટૂનિસ્ટ અને હાસ્યલેખક શ્રી નિર્મિશ ઠાકરની  વેબસાઈટ.

[25] Vicharvalonu.com :-
- જાણીતા સામાયિક ‘વિગેરે
[25/03, 18:48] +91 93272 49051: की..

 *मन्दिर* की जगह *अस्पताल* बनाते तो आज काम आते 

उन्हें *बता दूं के इटली, अमेरिका, ब्रिटेन, फ्रांस, ने मन्दिर नही सिर्फ अस्पताल ही बनाये* 
और सबसे ज्यादा वही मरे हे
इसलिए 
 *धर्म हे* तो *धरा हे*🙏
[26/03, 10:12] +91 95867 50878: 10 झूठी खबरों से सावधान - 

1- कई लाशों वाली इटली शहर की तस्वीर। 
सच्चाई - एक फिल्म कांटेजिअन का सीन है। 
2- 498/- का जिओ का फ्री रीचार्ज। 
सच्चाई - कंपनी ने ऐसा कोई दावा नहीं किया है। 
3- केई लोग जमीन पर पडे सहायता के लिए चिल्ला रहे हैं। 
सच्चाई - वर्ष 2014 के एक आर्ट प्रोजेक्ट की तस्वीर है। 
4- डॉ रमेश गुप्ता की किताब जंतु विज्ञान में कोरोना का इलाज है। 
सच्चाई - नहीं है। 
5- मेदांता हास्पिटल के डाॅ नरेश त्रेहान की नेशनल इमर्जेंसी की अपील। 
सच्चाई - डॉ त्रेहान ने कोई अपील नहीं की। 
6- एक कपल की तस्वीर जो 134 पीड़ितों का इलाज करने के बाद संक्रमण का शिकार हो गए। 
सच्चाई - तस्वीर किसी डॉक्टर कपल की नहीं है। एयरपोर्ट पर एक जोड़े की है। 
7- कोविड 19 कोरोना की दवा। 
सच्चाई -  यह दवा नहीं, जांँच किट है। 
8- कोरोना वायरस का जीवन 12 घंटे तक। 
सच्चाई - 3 घंटे से 9 दिन तक। 
9- रूस में 500 शेर सड़कों पर। 
सच्चाई - एक फिल्म का सीन है। 
10- इटली की ताबूत वाली तस्वीर। 
सच्चाई - यह 7 वर्ष पुराने एक हादसे की तस्वीर है, कोरोना से इसका कोई संबंध नहीं है। (स्त्रोत - भास्कर पडताल) 
मित्रों झूठी अफवाहों के बहकावे में आकर अपना धैर्य न खोएं। पोस्ट को शेयर कर सभी तक सही जानकारी प्रेषित करैं। आपका विवेक और धैर्य ही आपका साथी है। ईश्वर और सरकार पर भरोसा रखें। घर में  रहैं, सुरक्षित रहैं। 
... शुभकामनाएंँ ।
[26/03, 13:44] +91 98797 05858: 🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔
આમાં ભૂકંપ નો મોટો ઝટકો આવે તો ઘર માં રેવાનું કે બહાર 

આતો ઘર માં નવરા બેઠા બેઠા વિચાર આવ્યો એટલે પૂછી લીધું 
🤔🤔🤔🤔🤔🤔🤔🤔
[26/03, 14:32] +91 98793 21656: સુખની આંધળી શોધ ..
એની સજામાં..
વિશ્વભરને  જેલ છે
આ જ આખું વિશ્વ
જો પોતાના ઘરમાં કેદ છે
ઉપર જયારે F. I. R. નોંધાવીઃ
" ઈશ્વર ગુમ થયો છે. "
ઉપરથી આાવ્યો મેસેજઃ
"ઝૂમ કર જાતને, 
ઈશ્વર તારામાં જ નજરકેદ છે . "🙏
[26/03, 17:52] +91 99787 35736: 💢
  ઘર માં રહેવાનો
  લહાવો  માણીએ,
   ઘર થી તો
  મૃત્યુ પણ  ડરે છે!
  તેથી જ, 
   ઘર માં  સ્મશાન
  નથી  હોતું,
  અને સ્મશાન માં
   ઘર  નથી  હોતું !
   💢
   -- ખ્વાબ.
[26/03, 22:38] +91 98246 01443: *માણસે માણસ નો ફક્ત ઉપયોગ કર્યો છે,*
*ના છુટકે "કુદરતે" એક પ્રયોગ કર્યો છે..!!*
[26/03, 22:38] +91 98246 01443: ઘરનો માણસ,
એકવિસ દિવસ માટે ઘરનો થઈ જશે!
આ સાંભળી ઘરની દિવાલો કેટલી ખુશ થઇ હશે!!
[26/03, 23:13] +91 6355 806 550: _*कभी किसीने ओशो रजनीशजी को एसी महामारी के बारे मे प्रश्न किया  था उसका उत्तर पढ़े ।*_


महामारी से कैसे बचे यह प्रश्न ही 
आप गलत  पूछ रहे हैं| 

प्रश्न ऐसा होना चाहिए था, *महामारी के कारण मेरे मन में मरने का जो डर बैठ गया है उसके सम्बन्ध में कुछ कहिए ?* 
इस डर से कैसे बचा जाए..?'

क्योंकि  वायरस से बचना तो बहुत ही आसान हैं, 

लेकिन जो डर आपके और दुनियाके अधिक लोगों के भीतर बैठ गया है, उससे बचना बहुत ही मुश्किल है ।

अब, इस महामारी  से कम 
लोग इस डर के कारण ज्यादा मरेंगे...।

 'डर' से ज्यादा खतरनाक इस दुनिया में कोई भी वायरस नहीं है।

इस डर को समझिये, 
अन्यथा मौत से पहले ही आप एक जिंदा लाश बन जाएँगे । 

यह जो भयावह माहौल आप अभी देख रहे हैं इसका वायरस आदि से कोई लेना देना नहीं है ।

 *यह एक सामूहिक पागलपन है,* जो एक अन्तराल के बाद हमेशा घटता रहता है  ।  कारण बदलते रहते हैं, लेकिन इस तरह का सामूहिक पागलपन समय-समय पर प्रगट होता रहता है । व्यक्तिगत पागलपन की तरह, कौमगत, राज्यगत, देशगत और वैश्वीक पागलपन भी होता है ।

 इस में बहुत से लोग या तो हमेशा के लिए विक्षिप्त हो जाते हैं या फिर मर जाते हैं ।

 ऐसा पहले भी हजारों बार हुआ है, और आगे भी होता रहेगा । और तब तक होता रहेगा जब तक कि हम और आप 

 *'भय और भीड़' का मनोविज्ञान नहीं समझ लेते हैं ।* 

'डर' में रस लेना बंद कीजिए...

आमतौर पर हर आदमी डर में थोड़ा बहुत रस लेता है , अगर डरने में मजा नहीं आता तो लोग भूतहा फिल्म देखने क्यों जाते ?

अपने भीतर के इस रस को समझीये, 
इसको बिना समझे आप डर के मनोविज्ञान को नहीं समझ सकते हैं,
अपने भीतर इस डरने और डराने के रस को देखिए- क्योंकि आम जिंदगी में जो हम डरने-डराने में रस लेते हैं, वो इतना ज्यादा नहीं होता है कि अपके अचेतन को पूरी तरह से जगा दे सामान्यतया आप अपने डर के मालिक होते हैं,

 लेकिन सामूहिक पागलपन के क्षण में आपकी मालकियत छिन सकती हैं...

आपका अचेतन पूरी तरह से टेकओवर कर सकता है...

 आपको पता भी नहीं चलेगा कि कब आप  दूसरों को डराने और डरने के चक्कर में नियंत्रण खो बैठें हैं ।

फिर डर आपसे कुछ भी करवा सकता है, ऐसी स्थिति में आप अपनी या दूसरों की जान भी ले सकते हैं 

आने वाले समय में ऐसा बहुत होगा...बहुत से लोग  आत्महत्या करेंगे और बहुत से लोग दूसरों की हत्या करेंगे 

अलर्ट  रहिए

*ऐसा कोई भी विडियो या न्यूज़ मत देखिये जिससे आपके भीतर डर पैदा हो..*
*महामारी के बारे में बात करना बंद कर दीजिए,*

एक ही चीज़ को बार बार दोहराने से आत्म-सम्मोहन पैदा है.. 

डर भी एक तरह का आत्म-सम्मोहन ही है। 

*एक ही तरह के विचार को बार-बार घोकने से शरीर के भीतर रासायनिक बदलाव होने लगता है और यह रासायनिक बदलाव कभी कभी इतना जहरीला हो सकता है कि आपकी जान भी ले ले*

महामारीओ के अलावा भी बहुत कुछ दुनिया में हो रहा है, उन पर ध्यान दीजिए| 

 'ध्यान-साधना' से साधक के चारो तरफ एक प्रोटेक्टिव Aura बन जाता है, 

जो बाहर की नकारात्मक उर्जा को उसके भीतर प्रवेश नहीं करने देता है
अभी पूरी दुनिया की उर्जा नाकारात्मक हो चुकी है...

ऐसे में आप कभी भी इस ब्लैक-होल में गिर सकते हैं.... ध्यान की नाव में बैठ कर हीआप इस झंझावात से बच सकते हैं ।

*शास्त्रों का अध्यन कीजिए, साधू संगत कीजिए, और साधना कीजिए.*

आहार का भी विशेष ध्यान रखिए- सात्विक भोजन ही लीजिए...

अंतिम बात- 
धीरज रखिए...जल्द ही सब कुछ बदल जाएगा..

जब तक मौत आ ही न जाए 
तब तक उससे डरने की कोई ज़रूरत नहीं है और जो अपरिहार्य है उससे डरने का कोई अर्थ भी नहीं है, 

डर एक प्रकार की मूढ़ता है और इस बात का सबूत है,

 कि अब तक जीवन आपने गलत ढंग से जिया है

 जो अपने आज को कल पर टालते हैं, उन्ही को मौत से डर लगता है

 जो अपने जीवन को प्रति पल समग्रता से जीते हैं, उनके लिए मौत समस्या नहीं है,

जीवन पर पुनर्विचार कीजिए...

डरने से कुछ भी हल नहीं होगा और मौत का कोई इलाज़ नहीं है...

अगर किसी  महामारी से अभी नहीं भी मरे तो भी एक न एक दिन मरना ही होगा, और वो एक दिन कोई भी दिन हो सकता है| इसीलिए, तैयारी रखिए, 

जीवन को टालिए मत...  ।
[26/03, 23:39] +91 87350 01781: *કુદરતે પણ ગજબ ખેલ ખેલ્યો છે!*

*ગણતરીનાં દિવસોમાં માણસની બધી* *અવળચંડાઇ ઉપર કાબુ મેળવી લીધો!*
😥😥😥😥

*કરોડોનાં ખર્ચે ઊભા કરેલા રોડ-રસ્તા, ટ્રાન્સ્પોર્ટ સુવિધા, બસ* *પરિવહન, રેલ્વે, હવાઇ જહાજ કાંઇ કામના જ નહી!*
🙏🙏🙏🙏
*ચાર મહિનાથી માનવ પ્રજાતિને બાનમાં લઇને કુદરતે આડકતરી રીતે કહી દીધું કે: "આ પૃથ્વી તમામ જીવોની* *સહિયારી મિલ્કત છે; એકલા મનુષ્ય માટે નથી."*
😪😪😪😪

*અને; મારૂ-તારૂ, કોમર્શિયલ, રેસીડેન્શિયલ, એગ્રીકલ્ચરલ,* *ગામતળ-સીમતળ, મારૂ ઘર, મારી દુકાન, મારૂ ખેતર, મારી ફેક્ટરીમાં રાચતા મનુષ્ય એ શરમ આવી ત્યારે નાના-નાના ટુકડાઓ જે અભયારણ્ય ઘોષિત કર્યા હતા એના પર કુદરતે હસીને કીધુ કે: "બાળકો, મારા માટે તો આખીય સૃષ્ટિ હજુ અભયારણ્ય જ છે."*

*આભાર માનો કે આ વાઇરસ હવાથી કે પાણીથી ફેલાતો નથી. હાથ જોડો કુદરત સામે, કેમ કે બીજા કોઇ પ્રાણી/પક્ષીને હજુ સુધી આ વાઇરસનાં કેરિયર બનાવ્યા નથી. જો આવુ થાય તો ક્યાં ક્યાં ડૂચાં મારવા જઇ શકશે માણસ?*
😪😪😪😪😪
*આ વાઇરસ માત્ર માણસથી માણસમાં જ ફેલાય છે એ વાત જ સૂચક છે કે માણસે હવે પ્રકૃતિનાં નિયમો વિરૂધ્ધની પ્રવૃત્તિઓ બંધ કરી દેવી જોઇએ*.

*જો હજુ મનુષ્ય મનમાની ચાલુ રાખશે તો કુદરતની થિયરી બહુ સરળ છે:* 
*"Struggle for Existence અને Survival of the Fittest!*

*કુદરતને ગણતરીનાં સમયમાં માણસને પૃથ્વી ઉપરથી લુપ્ત કરી દેતા વાર નહી*
*લાગે!* 🥵🥵🥵😷😷😷😷😷😷😷
*BITTER BUT TRUE 🙏😢🇮🇳*
[27/03, 10:37] +91 86904 81999: *બધું જ લોકડાઉન નથી!*

*સૂર્યોદય, સૂર્યાસ્ત, પવન લોકડાઉન નથી!*

*ચંદ્ર , તારા , ગ્રહો, ઉપગ્રહો લોકડાઉન નથી!*

*પંખીનાં ટહૂકા, પશુઓનાં અવાજ લોકડાઉન નથી!*

*પ્રેમ,દયા, સહાનુભૂતિ કશું જ લોકડાઉન નથી!*

*પરિવાર અને સગા વ્હાલાનો સ્નેહ લોકડાઉન નથી!*

*વાતચીત,સંવાદ, પ્રત્યાયન લોકડાઉન નથી!*

*સર્જન, અનુભૂતિ, સંવેદના, સ્મૃતિ લોકડાઉન નથી!*

*કલ્પના ,આશા, ઈચ્છા, તમન્ના લોકડાઉન નથી!*

*સપના, ઊંઘ, ભૂખ, તરસ કશું જ લોકડાઉન નથી!*

*પ્રાર્થના, ધ્યાન, સ્મરણ પણ લોકડાઉન નથી!*

*ઉત્સાહ, ઉમંગ, ઊર્મિઓ લોકડાઉન નથી!*

*જોયું!!!*

*આપણી 'હાયહોય' અને 'આંધળી દોટ' સિવાય કશું જ લૉકડાઉન નથી!*

*જે છે તે જાણીએ , માણીએ ને વખાણીએ*

*માત્ર મન ને હૃદય લોકડાઉન ન થવા દઈએ*

*વિશ્વ કલ્યાણની મંગલ કામનાઓ લોકડાઉન ન થવા દઈએ*

*કંઈક નવું, અનોખું, અભિનવ કરવાની ઈચ્છાઓને લોકડાઉન ન થવા દઈએ*
[27/03, 11:26] +91 6355 806 550: *कुछ भी लॉक डाउन नहीं है।* 


*BE BUSY BUT EASY IN YOUR LIFE*


*सूर्य का लॉक डाउन नहीं है।*

*सदविचारों का लॉक डाउन नहीं है।*
  
*रचनात्मक कार्यो का लॉक डाउन नहीं है।*

*कल्पनाओं का लॉक डाउन नहीं है।*

*पढ़ने का लॉक डाउन नहीं है।*

*गाना गाने का लॉक डाउन नहीं है।*

*वाद्य यंत्र बजाने का लॉक डाउन नहीं है।*

*भगवान को याद करने का लॉक डाउन नहीं है।*

*भजन कीर्तन करने का लॉक डाउन नहीं है।*

*गीत कविताएं लिखने पढ़ने और सुनाने का लॉक डाउन नहीं है।*

*नई भाषा सीखने का लॉक डाउन नहीं है।*

*सबके प्रति शुभकामना करने का लॉक डाउन नहीं है।*

*कोरोना समाप्त होने की आशा करने का लॉक डाउन नहीं है।*

*इन सबके अलावा भी काफी चीजों का लॉक डाउन नहीं है।*

*जय श्री कृष्ण.......*
[27/03, 12:47] +91 86904 81999: જે સંસ્થા કે ટ્રસ્ટ ને ગરીબો ને જમવા ની મદદ કરવી હોય એ ડાયરેક્ટ કલેકટર ને મળી મદદ કરો

કારણ ૪ બાજુ થી મદદ એ લોકો ને જમવાની આવે છે વ્યવસ્થા પણ થઈ ગઈ છે

પાછા એ લોકો માં એટલી કોઠા સુજ નથી અને અનાજ નો બગાડ થાય છે

માટે કરવી હોય તો આંખો બંધ કરી ના કરશો સરકાર ની મદદ લઇ જ્યાં ના પોહચ્યું હોય ત્યાં જ કરશો

અનાજ નો બગાડ થાય નહિ એ ધ્યાન રાખજો

અને સૌથી મોટી અને ખાસ વાત જયારે લોકો ને સોશિયલ distance નું ભારપૂર્વક કહેવાયું છે ત્યારે કમ સે કમ ઓછા લોકો સેવા માટે બહાર નીકળો

ગ્રુપ માં ફોટા પછી પડાવી લેજો તમારી સેવા ને લોકો ની ૧૦૦ /૧૦૦ સલામ છે જ

અત્યારે જો ગ્રુપ બનાવી ને ફોટો પડાવવા માં કઈ ભગવાન ના કરે અને થયું તો કાયમી ફોટો ફ્રેમ માં ફોટો આવી જશે

સલામત રહો ભીડ થી દુર રહો કમ સે કમ સેવા કરો પણ સેવા ના નામે દેખાડા કરી ને ખોટી ભીડ નાં કરો
[27/03, 12:56] +91 98255 15725: પોલીસ ને નમ્ર વિનંતી કે અમારા ગ્રુપ નો કોઈ પણ વ્યક્તિ રોડ પર દેખાય તો મારા તરફથી બે ધોકા વધારે મારવા..

જાન હૈ તો જહાન હૈ
[27/03, 14:24] +91 98246 01443: *જવું તો ક્યાં જવું??*😘

બહાર રૂપાણીની પોલીસ 

અને.....

ઘરમાં રૂપાળી પોલીસ!!
😂🥰🤗
[27/03, 14:24] +91 98246 01443: જ્યારે
*લોકડાઉન* ખુલશે પછી કેટલાક તો એ પણ ભુલી જશે કે
આપણે છેલ્લે શૂં *ધંધો* કરતા હતા.!!!
🤣🤣🤣🤔🤔
[27/03, 14:24] +91 98246 01443: કરિયાણું એટલું બધું પણ ભેગું ના કરવું કે લોકડાઉન પછી લારી કાઢવી પડે...! 😂😅😆
[27/03, 14:24] +91 98246 01443: *એક વાર આ કોરોના નું ટેન્સન પતે એટલે...*

*7 દિવસ ની રજા લઈ ફૂલ આરામ કરવો છે..*

😄😄😄🤪🤪🤪🤣🤣🤣
[27/03, 19:57] +91 94260 28121: *EVERYTHING IS NOT LOCKED DOWN*
Sunrise is not locked down...
Birds are not locked down…
Family time is not locked down... 
Kindness is not locked down... 
Creativity is not locked down... 
Learning is not locked down... 
Conversation is not locked down... 
Imagination is not locked down... 
Reading is not locked down... 
Writing is not locked down…
Relationship is not locked down... 
Praying is not locked down... 
Meditation is not locked down... 
Work from home is not locked down... 
Hope is not locked down... 
Sunset is not locked down…
Love is not locked down...
Sleeping is not locked down... 
Astral travel is not locked down… 

*Cherish what you have....
[27/03, 21:37] +91 86904 81999: મંદિર ને કોસ્યા વગર જેમનું ખાવાનું હજમ નથી થતું એમની જાણકારી માટે કોરોના વાયરસ મંદિર વગરનાં દેશમાં જ પેદા થયો છે અને મંદિર વગરનાં દેશોમાં જ સૌથી વધુ મૃત્યુ દર (દુઃખદ છે પરંતુ સત્ય છે) નોંધાયો છે...

તમારી મંદિર માટેની ઘૃણા, ઝેર સમજી શકાય તેવું છે તેને તમારી પાસે જ રાખીને ઘરમાં જ રહેજો કારણકે હાલમાં આવશ્યક એ છે કે આ મંદિર વગરનાં દેશમાં પેદા થયેલાં અને મંદિર વગરનાં દેશોમાં હાહાકાર મચાવી ચુકેલા વાયરસથી દેશને તથા દેશના સામાન્ય નાગરિકોને કેવી રીતે બચાવી શકાય....

મંદિરોને મળતા દાનમાંથી 50% સિદ્ધુ સરકારી ખજાનામાં જમા થાય છે જેમાંથી થોડો ભાગ સેક્યુલર હોસ્પિટલો સ્કૂલો ચાલવામાં વપરાય છે... બાકીનો 50% પણ ટ્રસ્ટ થ્રુ સરકાર દ્વારા વપરાય છે...

10, કરોડ - મોરારી બાપુએ મદદ કરી,

51 લાખ બગદાણા આશ્રમ ટ્રસ્ટ એ મદદ કરી,

101 લાખ પરબ આશ્રમ તરફથી.

501 લાખ જલારામબાપા આશ્રમ ટ્રસ્ટ વીરપુર તરફથી.

25 લાખ વાલભાઈ માં આશ્રમ ગરની તરફથી.

5 લાખ વલકુ બાપુ આશ્રમ ઘોબા તરફથી,

11 લાખ સતાધાર આશ્રમ.
   રમજુબાપુ નવા સાંગાણા 21 દીવસ ગરીબ ને કરીયાણાની વસ્તુ. અને રુપિયા 

ભાઈ દરેક આશ્રમે અને ટ્રસ્ટે જરૂર પડે યથા શક્તિ દાન જાહેર કરેલ છે.

હવે  વકફ બોર્ડ અને ચર્ચ કેટલા આપવાનું છે ?

सोनिया गांधी के पास इंग्लैंड की रानी से भी ज्यादा पैसा है लेकिन इस विपदा की घड़ी में एक चवन्नी भी दान नहीं दिया??

अनिल अग्रवाल् 100 करोड़
गौतम गम्भीर 50 लाख
राजा भैया 75 लाख
मुकेश अम्बाणीने 5cr ओर 1लाख टेस्ट किट ओर 15लाख मास्क, 
और पाकिस्तान मे आपदा आने पर 45 करोड़ देने वाले शाहरुख़ खां कहां गायब है?

शाहीन बाग में बिरयानी के लिए अपना फ्लैट बेचने वाले सरदार जी ने कोरोना के मरीजों की मदद के लिए कोई मकान बेचा कि नहीं ?
🤔

હાલમાં કોરોનાના ભય ના બહાને  ભગવાનમાં ન માનનારા કેટલાક નાસ્તિકો વ્યવસ્થિતપૂર્વક આયોજનના ભાગ રૂપે મંદિરો વિરુદ્ધ એક અભિયાન ચલાવી રહ્યા છે અને જાણે અજાણે સામાન્ય જનતા ખાસ કરીને સુધારાવાદી દેખાવા ફાફે ચડેલી દોઢ ચમચીઓ એમના મેસેજ ફોરવર્ડ કરીને એમના ટ્રેપમાં આવી જાય છે 

ઈરાન, ચાયના, ઇટાલી માં મંદિર ન હતા અને ત્યાં હોસ્પિટલો જ બનાવાઈ હતી અને ત્યાં પણ કોરોના નો કહેર વ્યાપેલ છે માટે દરેક વાતમાં મંદિરો માથે જવાબદારી નાંખીને પ્રશ્નોથી દૂર ભાગવું યોગ્ય નથી માટે મંદિરો એ એક આસ્થા નું સ્વરૂપ છે અને છતાં મોટા ભાગના મંદિરો દ્વારા નાત-જાત જાતી ધર્મ ના ભેદભાવ સિવાય સદાવ્રત, હોસ્ટેલ, શાળા, કોલેજો અને હોસ્પિટલ ની સુવિધા પણ કરવામાં આવેલ છે

મારી ઉપરોક્ત વાત હું માત્ર તર્ક થી નહીં પરંતુ સાબિતી સાથે જ કરી રહ્યો છું માટે ધાર્મિક ટ્રસ્ટો દ્વારા ચલાવાતિ હજારોની સંખ્યામાં ચલાવતી મેડિકલ હોસ્પિટલો માંથી કેટલીક લિંક અહીં ઉદાહરણ પૂરતી મુકેલ છે

અંબાજી મંદિર ટ્રસ્ટ હોસ્પિટલ
http://www.ambajitemple.in/page_content.php?cid=80&current=7

શ્રી સોમનાથ ટ્રસ્ટ હોસ્પિટલ
https://www.business-standard.com/article/pti-stories/guj-govt-proposes-5-new-medical-colleges-to-augment-mbbs-seats-120010101019_1.html

શ્રી સત્ય સાઈ હોસ્પિટલ
https://www.sathyasai.org/saihealth/bnglrhosp.htm

શ્રી જગન્નાથ ટ્રસ્ટ હોસ્પિટલ
https://medicaldialogues.in/lord-jagannath-medical-college-to-be-established-in-puri

તિરૂમલા તિરૂપતિ ટ્રસ્ટ હોસ્પિટલ
https://en.m.wikipedia.org/wiki/Tirumala_Tirupati_Devasthanams

જલારામ ટ્રસ્ટ હોસ્પિટલ
http://jalaramhospital.com/

માતા વૈષ્ણવી દેવી ટ્રસ્ટ
https://www.maavaishnodevi.org/medical-facilities.aspx

શિરડી સાઈ ટ્રસ્ટ હોસ્પિટલ
https://www.sai.org.in/en/tender-departments/shri-saibaba-hospital

સ્વામિનારાયણ ટ્રસ્ટ હોસ્પિટલ
https://www.bapscharities.org/

ઇસ્કોન ટ્રસ્ટ હોસ્પિટલ
https://www.bhaktivedantahospital.com/

રામ મંત્ર મંદિર હોસ્પિટલ
https://www.justdial.com/Bhavnagar/Om-Shree-Ram-Mantra-Mandir-Trust-Medical-Centre-Near-Ramnagar-Kaliabhid/0278P278STD6007_BZDET

સિદ્ધિ-વિનાયક ટ્રસ્ટ હોસ્પિટલ
https://www.ndmchbarshi.com/siddhi-vinayak-trust/

ત્રિમંદીર ટ્રસ્ટ હોસ્પિટલ
http://www.ambahealthcentre.com/contact-us/

મને મારા ભગવાન પર વિશ્વાસ છે અને આજીવન રહેશે.......
[27/03, 22:14] +91 83062 03101: कुछ तो गड़बड़ है।
कोरोना वायरस चीन के द्वारा फैलाया गया संक्रमण है।
वुहान से शंघाई = 839 km
वुहान से बीजिंग = 1152 km
वुहान से मिलान = 15000 km
वुहान से न्यूयॉर्क = 15000 km
वुहान से ईटली=     8695km
वुहान से भारत=     3695 km
वुहान से ईरान =     5667 km
*पास के बीजिंग/शंघाई में कोरोना का कोई प्रभाव नहीं,*
लेकिन *इटली,ईरान,यूरोप देशों में लोगों की मृत्यु और पूरे विश्व की अर्थव्यवस्था बर्बाद..!!*

*चीन के सभी व्यापारिक क्षेत्र सुरक्षित।*

*अमेरिका ऐसे ही नही चीन को दोष दे रहा।*

भले आज भारत लॉक डाउन है, पर चीन के सभी शहर खुले हुए है और तो और 8 अप्रैल से चीन वुहान को भी खोलने की घोषणा कर चूका है, चीन में एक भी नेता को, एक भी मिलिट्री लीडर को, 1 भी बड़े आदमी को कोरोना नहीं हुआ है
कोरोना वायरस ने दुनिया भर में इकॉनमी को बर्बाद कर दिया है, हजारों की जान जा चुकी है, लाखों को ये बीमारी हो चुकी है और अनगिनत लोग घरों में बंद कर दिए गए है, कई देशों में लॉक डाउन हो चूका है जिसमे भारत भी एक है।
कोरोना वायरस चीन के वुहान शहर से निकला है, और अब ये दुनिया के कोने कोने में पहुँच चूका है, पर ये वायरस वुहान के ही पास चीन की राजधानी बीजिंग और आर्थिक राजधानी शंघाई तक नहीं पहुंचा।
आज पेरिस बंद है, न्यू यॉर्क बंद है, बर्लिन बंद है, रोम बंद है, दिल्ली बंद है, मुंबई बंद है, टोक्यो बंद है, दुनिया के प्रमुख आर्थिक और राजनतिक केंद्र बंद है पर बीजिंग और शंघाई खुले हुए है, वहां कोरोना ने कोई असर ही नहीं दिखाया, गिने चुने केस सामने आये पर एक तरह से बीजिंग और शंघाई पर कोरोना का कोई असर ही नहीं हुआ।
बीजिंग वो शहर है जहाँ चीन के सभी नेता रहते है, यहाँ मिलिट्री लीडर रहते है, चीन की सत्ता को चलाने वाले यहाँ रहते है, बीजिंग में कोई लॉक डाउन नहीं है ये खुला हुआ है यहाँ कोरोना का कोई असर नहीं ।
शंघाई वो शहर है जो चीन की इकॉनमी को चलाता है, ये चीन की आर्थिक राजधानी है, यहाँ चीन के सभी अमीर लोग रहते है, इंडस्ट्री को चलाने वाले रहते है, यहाँ भी कोई लॉक डाउन नहीं, यहाँ कोरोना का कोई असर नहीं।
क्या कोरोना एक पाला हुआ वायरस है जिसे बता दिया गया है की तुम्हे दुनिया भर में आतंक मचाना है पर तुम बीजिंग और शंघाई नहीं आओगे, चीन से ये सवाल पूछा जाना बहुत जरुरी है की जब दुनिया के बड़े बड़े विकसित देश कोरोना को नहीं रोक सके, दुनिया के बड़े बड़े शहरों में कोरोना ने आतंक मचा दिया तो ये विरुस्व बीजिंग क्यों नहीं पहुंचा, शंघाई क्यों नहीं पहुंचा
बीजिंग और शंघाई वुहान से लगे हुए इलाके ही है, वुहान से निकला वायरस दुनिया के कोने कोने में पहुँच गया पर ये वायरस और शंघाई नहीं पहुंचा।
आज पूरा भारत और 130 करोड़ भारतीय भले लॉक डाउन हो चुके है, हमारी इकॉनमी ठप्प हो रही है पर चीन के सभी प्रमुख शहर खुले हुए है और तो और कब 8 अप्रैल से चीन वुहान को भी खोल रहा है, पूरी दुनिया आतंक से त्रस्त हो चुकी है पर चीन में अब नए केस भी सामने नहीं आ रहे है और चीन खुला हुआ है ।
एक और बड़ी चीज ये की दुनिया भर के शेयर मार्किट लगभग आधा गिर चुके है, भारत में भी निफ्टी 12 हज़ार से 7 हज़ार तक पहुँच गया है, पर चीन का शेयर मार्किट 3 हज़ार पे था जो 2700 पर ही है, चीन के मार्किट पर भी इस वायरस का कोई असर नहीं
ये जो भी चीजें है वो सिर्फ एक बात की ओर इशारा करती है की कोरोना चीन का बायो केमिकल हथियार है, जिसे चीन ने दुनिया भर में तबाही के लिए बनाकर छोड़ दिया है, अपने यहाँ कुछ लोगो को मरवा कर चीन ने अब इस वायरस पर कण्ट्रोल कर लिया है, कदाचित उसके पास दवाई भी है जो वो दुनिया से शेयर नहीं कर रहा है ।

*दुनिया में बड़े बड़े लोगो को कोरोना हो चूका है, हॉलीवुड स्टार, ऑस्ट्रेलिया के गृह मंत्री, ब्रिटेन के स्वास्थ्य मंत्री, स्पेन के प्रधानमत्री की पत्नी और अब तो ब्रिटेन के प्रिंस चार्ल्स को भी कोरोना हो चूका है, पर चीन में एक भी नेता, एक भी मिलिट्री कमांडर को कोरोना ने टच भी नहीं किया है....!!*
[27/03, 22:22] +91 83062 03101: *,,,,कुछ तो गड़बड़ है,,,,*
 *जरूर पढ़े@कोरोना*
 🔥🔥🔥🔥🔥🔥

 दुनिया पर हावी होने का तरीका ??

 चीनी रणनीति:-

 1. सबसे पहले एक वायरस और उसकी दवा बनाई।

 2. फिर वायरस फैलाया।

 3. अपनी दक्षता का प्रदर्शन करते हुए रातों- रात अस्पतालों का निर्माण करवा लिया (आखिरकार वे पहले से ही तैयार थे) परियोजनाओं के साथ साथ उपकरण का आदेश देना, श्रम, पानी और सीवेज नेटवर्क को किराए पर लेना, पूर्वनिर्मित निर्माण सामग्री और एक प्रभावशाली मात्रा में स्टॉक.. यह सब उस रणनीति का हिस्सा थे।

 4. परिणामस्वरूप दुनिया में वायरस के साथ साथ अराजकता फैलने लगी, खास कर के यूरोप में।

 5. दर्जनों देशों की अर्थव्यवस्था त्वरित रूप से प्रभावित हुई।

 6. अन्य देशों के कारखानों में उत्पादन लाइनें बंद हो गई।

 7. फलस्वरूप शेयर बाजार में ज़बरदस्त गिरावट।

 8. चीन ने अपने देश में महामारी को जल्दी से नियंत्रित कर लिया। रातों रात वुहान से कोरोना के नए मरीज मिलना बन्द ही हो गए। यह कैसे सम्भव है जबकि इटली जैसा देश इस स्थिति को नहीं सम्भाल पर रहा है। आखिरकार, चीन पहले से ही तैयार था।

 9. परिणाम स्वरूप उन वस्तुओं की कीमत कम हो गई, जिनसे वह बड़े पैमाने पर तेल आदि खरीदता हैं।

 10. फिर चीन तुरन्त ही उत्पादन करने के लिए वापस जुट गया, जबकि दुनिया एक ठहराव पर है। जहां एक ओर दुनिया में हाहाकार मचा हुआ है, वहीं चीन ने अपनी फैक्ट्रियों में काम शुरू करवा दिया है? *चीन उन चीजों को खरीदने लगा जिनकी कीमत में भारी गिरावट हो गई थी और उनको बेचने लगा जिनकी कीमत में ज़बरदस्त इजाफा हुआ है।*

अब यदि विश्वास ना हो रहा हो तो...
1999 में, *चीनी उपनिवेशों किआओ लियांग और वांग जियांगसुई के द्वारा लिखी गई पुस्तक, "अप्रतिबंधित युद्ध: अमेरिका को नष्ट करने के लिए चीन का मास्टर प्लान"* को पढ़ लें!! *ये सब तथ्य वहाँ मौजूद है।*

 🔥🔥🔥🔥🔥🔥🔥🔥

*ज़रा इस बारे में सोचिए...*

 *कैसे रूस और उत्तर कोरिया कोविड 19 याने कोरोना से पूरी तरह से मुक्त हैं?* क्योंकि वे चीन के कट्टर सहयोगी हैं।  इन 2 देशों से एक भी मामले की सूचना नहीं मिली।  दूसरी ओर दक्षिण कोरिया / यूनाइटेड किंगडम / इटली / स्पेन और एशिया गंभीर रूप से प्रभावित हैं। क्योंकि ये सब चीन के प्रतिस्पर्धी है..

*कैसे हुआ वुहान अचानक घातक वायरस से मुक्त?*

चीन यह कहेगा कि उनके प्रारंभिक उपाय बहुत कठोर थे और वुहान को अन्य क्षेत्रों में फैलाने के लिए बंद याने लोकडाउन कर दिया गया था। परन्तु ये जवाब बड़ा ही  मजाकिया है..ऐसा होता तो बाकी के देशों में भी यह इतना नहीं फैलता और एक शहर तक ही सीमित रहता। यह 100% सत्य है कि वे वायरस के एंटी डोड का उपयोग कर रहे हैं।

 बीजिंग में कोई क्यों नहीं मारा गया? केवल वुहान ही क्यों?  दिलचस्प विचार है ये ...खैर, वुहान अब व्यापार के लिए खुल गया है। अमेरिका और उपर्युक्त सभी देश आर्थिक रूप से तबाह हैं।  जल्द ही अमेरिकी अर्थव्यवस्था चीन की योजना के अनुसार ढह जाएगी।  चीन जानता है कि वह अमेरिका को सैन्य रूप से नहीं हरा सकता क्योंकि वर्तमान में इस हिसाब से अमरीका विश्व में सबसे बड़ा ताकतवर देश है।

तो यह है चीन का विश्व विजय फार्मूला...वायरस का उपयोग करें दूसरे देशों की अर्थव्यवस्था और रक्षा क्षमताओं को पंगु बनाने के लिए। निश्चित ही नैन्सी पेलोसी को इसमें एक सहायक बनाया गया था कारण था ट्रम्प को टक्कर देने के लिए। राष्ट्रपति ट्रम्प हमेशा यह बताते रहे है कि कैसे ग्रेट अमेरिकन अर्थव्यवस्था सभी मोर्चों में सुधार कर रही है।  AMERICA GREAT AGAIN बनाने की उनकी दृष्टि को नष्ट करने का एकमात्र तरीका आर्थिक तबाही था।  नैन्सी पेलोसी ट्रम्प के खिलाफ महाभियोग लाने में असमर्थ थी।  .... इसलिए चीन के साथ मिलकर एक वायरस जारी करके ट्रम्प को नष्ट करने का यह तरीका उन्होंने अपनाया। वुहान तो महामारी का सिर्फ एक प्रदर्शन था...अब ये वायरस महामारी को चरम पर ले जा चुका है!!!

*चीन के राष्ट्रपति शी जिनपिंग* उन प्रभावी क्षेत्रों का दौरा करने के लिए बस एक साधारण RM1 फेसमास्क पहन कर पहुंचे थे राष्ट्रपति के रूप में उन्हें सिर से पैर तक ढंका जाना चाहिए ..... लेकिन ऐसा नहीं था।  वायरस से किसी भी तरह के नुकसान का विरोध करने के लिए उन्हें पहले ही इंजेक्शन लगाया गया था। इसका मतलब है कि वायरस के निकलने से पहले ही उसका इलाज चल रहा था।

अब यदि आप तर्क दें कि - बिल गेट्स ने पहले ही 2015 में एक वायरस फैलने की भविष्यवाणी कर दी थी ... इसलिए चीनी एजेंडा सच नहीं हो सकता।  तो उत्तर है- हाँ, बिल गेट्स ने भविष्यवाणी की थी लेकिन वह भविष्यवाणी एक वास्तविक वायरस के प्रकोप पर आधारित थी ना की मानव जनित। अब चीन यह भी बता रहा है कि वायरस का पहले से ही अनुमान था ताकि इसका एजेंडा उस भविष्यवाणी से मेल खा सके और सब कुछ प्राकृतिक या स्वतः प्रकिया लगे। अभी भी यदि यह प्रमाणिक तथ्य आपको बनावटी लगता है तो आगे स्वयं देखियेगा... चीन का अगला कदम गिरती हुई आर्थिक अर्थव्यवस्था के कगार का सामना करने वाले देशों से अब स्टॉक खरीद कर विश्व अर्थव्यवस्था को अपने नियंत्रण में करना होगा...  बाद में चीन यह घोषणा करेगा कि उनके मेडिकल शोधकर्ताओं ने वायरस को नष्ट करने का इलाज ढूंढ लिया है।
*अब चीन के पास अपनी सेनाओं के शस्त्रागारों में अन्य देशों के स्टॉक हैं और ये देश जल्द ही मजबूरी में अपने मालिक के गुलाम होंगे !!*

और हां, एक बात और...
*जिस चीनी डॉक्टर ने इस वायरस का खुलासा किया था, वह भी चीनी अधिकारियों द्वारा हमेशा के लिए खामोश कर दिया गया....*
विचारणीय
🤔🤔🤔
[28/03, 11:37] +91 86904 81999: एक मुद्दत से आरज़ू थी कि थोड़ी
फुरसत मिले तुझे मिलने के लिए  ...

लंबी फुरसत मिली, तो इस शर्त पे कि
किसी से ना मिले ..!!
[28/03, 11:56] +91 86904 81999: _*जाने किस तरह से "छूते "हैं लोग*_
 _*की बीमार हुए जाते हैं*_


_*हमें "छुआ" था किसी ने*_
_*तो इश्क हुआ था*_............
[28/03, 12:00] +91 6355 806 550: ✍🏽✍🏽✍🏼✍🏽✍🏼✍🏽✍🏽

           *कोरोना :   कुछ  तो  गड़बड़  है ... !*

🔹 वुहान  से  शंघाई   =     629 km
🔹 वुहान  से  बीजिंग  =    1052 km
🔹 वुहान  से  मिलान  =    8700 km
🔹 वुहान  से  न्यूयॉर्क =   12000 km
🔹 वुहान  से  ईटली   =     8670 km
🔹 वुहान  से  लन्दन   =     8880 km
🔹 वुहान  से  पेरिस   =     8900 km
🔹 वुहान  से  स्पेन     =     9830 km
🔹 वुहान  से  भारत    =     3575 km
🔹 वुहान  से  ईरान    =     6560 km

🎈 वुहान  के  पास  के  शहर  बीजिंग  /  शंघाई  में  कोरोना  का  कोई  भी  प्रभाव  नहीं  पड़ा,   लेकिन ... 
🔹 इटली,  ईरान,  यूरोप  देशों  में  लोगों  की  मृत्यु  और  पूरे  विश्व  की  अर्थव्यवस्था  बर्बाद ... !
🔹 चीन  के  सभी  व्यापारिक  क्षेत्र  सुरक्षित ... !

🔹 *कुछ  तो  गड़बड़  है ... !*
🔹 *अमेरिका  ऐसे  ही  नहीं  चीन  को  दोष  दे  रहा  है ... !*

🙏🏽💐🙏🏽💐🙏🏽💐🙏🏽💐🙏🏽

🎈 हम  हिन्दुस्तान - पाकिस्तान,  हिन्दू - मुस्लिम,  नेहरू  - गांधी - सावरकर,   धारा - 370,   CAA,  शाहीन  बाग,  मध्यप्रदेश  खेलते  रहे !  
🔹 आतंक  का  डर  दिखा  के  अमेरिका  हमारा  बीच  -  बचाव  करता  रहा   और   हमें  हथियार  बेचता  रहा   और ...  
🔹 उधर  चीन  ने  पूरे  विश्व  की  आर्थिक - स्थिति  बद  से  बदतर  कर  दी   और   खुद  आज  सुरक्षित  होकर  बैठा  है !
🔹 इसे  कहते  हैं  —  विश्व  पर  राज  करने  की  दूर - दृष्टि   और  लंबी  साजिश ... !
🔹 वुहान  से  निकला  वायरस  पूरी  दुनिया  में  पहुँच  गया  पर  बीजिंग,  शंघाई  नहीं  पहुँचा ... !     क्यों ... ?

🎈 दुनिया  में  बड़े - बड़े  लोगों  को  कोरोना  हो  चुका  है,   हॉलीवुड - स्टार,  ऑस्ट्रेलिया  के  गृह - मंत्री,  ब्रिटेन  के  स्वास्थ्य - मंत्री,   स्पेन  के  प्रधानमत्री  की  पत्नी   और   अब  तो  ब्रिटेन  के  प्रिंस  चार्ल्स  को  भी  कोरोना  हो  चुका  है,  परन्तु   चीन  में  एक  भी  नेता,   एक  भी  मिलिट्री - कमान्डर  को  कोरोना  ने  टच  भी  नहीं  किया  है ... !   क्यों ... ?

🎈 कोरोना  वायरस  ने  दुनिया - भर  में  इकॉनमी  को  बर्बाद  कर  दिया  है,   हजारों  की  जान  जा  चुकी  है,  लाखों  को  ये  बीमारी  हो  चुकी  है  और  अनगिनत  लोग  घरों  में  बन्द  कर  दिये  गये  हैं,   कई  देशों  में  लॉक - डाउन  हो  चुका  है,  जिसमें  भारत  भी  एक  है !

🎈 कोरोना  वायरस  चीन  के  वुहान  शहर  से  निकला  है   और   अब  ये  दुनिया  के  कोने - कोने  में  पहुँच  चुका  है,   पर  ये  वायरस  वुहान  के  ही  पास  चीन  की  राजधानी :   बीजिंग   और   आर्थिक - राजधानी :  शंघाई  तक  नहीं  पहुँचा,  क्यों ... ?

🎈 आज  पेरिस  बन्द  है,   न्यू यॉर्क  बन्द  है,   बर्लिन  बन्द  है,  रोम  बन्द  है,  दिल्ली  बन्द  है,  मुंबई  बन्द  है,  टोक्यो  बन्द  है,   दुनिया  के  प्रमुख  आर्थिक   और   राजनीतिक   केंद्र   बन्द  हैं,   परन्तु  बीजिंग   और   शंघाई  खुले  हुऐ  हैं,   वहाँ   कोरोना  ने  कोई  असर  ही  नहीं  दिखाया !  गिने - चुने  केस  सामने  आये  परन्तु  एक  तरह  से  बीजिंग  और  शंघाई  पर  कोरोना  का  कोई  असर  ही  नहीं  हुआ,  क्यों ... ?

🎈 बीजिंग  वो  शहर  है,  जहाँ  चीन  के  सभी  नेता  रहते  हैं,   यहाँ  मिलिट्री - लीडर  रहते  हैं,  चीन  की  सत्ता  को  चलाने  वाले  यहाँ  रहते  है,   बीजिंग  में  कोई  लॉक - डाउन  नहीं  है !   ये  खुला  हुआ  है !   यहाँ  कोरोना  का  कोई  असर  नहीं,   क्यों ... ? 

🎈 शंघाई  वो शहर  है  जो  चीन  की  इकॉनमी  को  चलाता  है,  ये  चीन  की  आर्थिक - राजधानी  है,  यहाँ  चीन  के  सभी  अमीर  लोग  रहते  हैं !   इंडस्ट्री  को  चलाने  वाले  रहते  है,   यहाँ  भी  कोई  लॉक - डाउन  नहीं,  यहाँ  कोरोना  का  कोई  असर  नहीं ... !    *क्यों ... ?*

🎈 क्या  कोरोना  एक  पाला  हुआ  वायरस  है,   जिसे  बता  दिया  गया  है  की  तुम्हें  दुनिया - भर  में  आतंक  मचाना  है,   पर  तुम  बीजिंग  और  शंघाई  नहीं  आओगे,  चीन  से  ये  सवाल  पूछा  जाना  बहुत  जरुरी  है  की  जब  दुनिया  के  बड़े  -  बड़े  विकसित  देश  कोरोना  को  नहीं  रोक  सके !    दुनिया  के  बड़े - बड़े  शहरों  में  कोरोना  ने  आतंक  मचा  दिया  तो  ये  विरुस्व  बीजिंग  क्यों  नहीं  पहुँचा ... ? ;   शंघाई  क्यों  नहीं  पहुँचा ... ?   *क्यों ... ?* 

🎈 बीजिंग  और  शंघाई,  वुहान  से  लगे  हुए  इलाके  ही  है !   वुहान  से  निकला  वायरस  दुनिया  के  कोने - कोने  में  पहुँच  गया,   पर  ये  वायरस  बीजिंग  और  शंघाई  नहीं  पहुँचा ... !       *क्यों ... ?*

🎈 आज  पूरा  भारत  और  130  करोड़  भारतीय  भले  ही  लॉक - डाउन  हो  चुके  हैं !    हमारी  इकॉनमी  ठप्प  हो  रही  है,   परन्तु  चीन  के  सभी  प्रमुख  शहर  खुले  हुआ  हैं   और   तो   और   अब  8  अप्रैल  से  चीन  वुहान  को  भी  खोल  रहा  है !   पूरी  दुनिया  आतंक  से  त्रस्त  हो  चुकी  है !   चीन  में  अब  नये  केस  भी  सामने  नहीं  आ  रहे  हैं   और   चीन  खुला  हुआ  है ... !   *क्यों ... ?*

🎈 एक  और  बड़ी  चीज  यह  है  कि  दुनिया - भर  का  शेयर - मार्किट  लगभग  आधा  गिर  चुका  हैं !    भारत  में  भी  निफ्टी  12  हज़ार  से  7  हज़ार  तक  पहुँच  गया  है !   परन्तु  चीन  का  शेयर - मार्किट  3  हज़ार  पर  था  जो  2700  पर  ही  है !   चीन  के  मार्केट  पर  भी  इस  वायरस  का  कोई  असर  नहीं  है ... !   *क्यों ... ?*

🎈 ये  जो  भी  चीजें  हैं,   वो  सिर्फ  एक  बात  की  ओर  इशारा  करती  हैं   कि  कोरोना  चीन  का  एक  बायो - केमिकल  हथियार  है,   जिसे  चीन  ने  दुनिया  -  भर  में  तबाही  के  लिए  बनाकर  छोड़  दिया  है !   अपने  यहाँ  कुछ  लोगों  को  मरवा  कर  चीन  ने  अब  इस  वायरस  पर  कन्ट्रोल  कर  लिया  है !   कदाचित  उसके  पास  दवाई  भी  है,   जो  कि  वो  दुनिया  से  शेयर  नहीं  कर  रहा  है ! 

🎈 *आखिर  क्यों ... ?* 🎈

🙏🏽🌷🙏🏽🌷🙏🏽🌷🙏🏽🌷🙏🏽🌷🙏🏽🌷🙏🏽
[28/03, 13:25] +91 98693 95675: *જય જીનેન્દ્ર*🙏🏻
*ભૂલો ભલે બીજું બધું હાથ ધોવા તમે ભૂલશો નહીં,*
*અગણિત છે હવે દરદી એના જગમાં એ વિસરશો નહિ,*
*અસહ્ય વેદના ન વેઠવી હોય તો ઘરની બહાર  નીકળશો નહિ,*
*આપણા દેશ - રાજ્યના વડાઓના વિશ્વાસ ને છુંદશો  નહિ,*
*નાગરિક છો ભારતના, સાચા નાગરિક બનવું ભૂલશો નહિ,*
*દૂધ-શાક અને કરિયાણું મળી રહેશે  એ વિસરશો નહિ,*
 *કોરોના એ કન્ટક બિછાવ્યા છે આપણી રાહ પર,*
*એ રાહ ટાળવા, ઘરની લક્ષ્મણરેખા ઓળંગશો નહિ,*
*મહત્વના કામ માટે બહાર નીકળો તો, એકમેકથી અંતર રાખવું ભૂલશો નહિ,*
*અંતરાયોનો સામનો કરવા તૈયાર રહો, ડરપોક બનશો નહિ,*
*માસ્ક પહેરવું, હાથ ધોવા અને ઘરમાં રહેવું ખૂબ જરૂરી છે તે ભૂલશો નહિ,*
*ભૂલો ભલે બીજું બધું, કોરોનાને વિસ્તારવા દેશો નહિ.*
[28/03, 15:27] +91 86904 81999: આજે કબાટ ખોલ્યો તો બઘા ફોર્મલ શર્ટ અને પેન્ટ એક બીજા સાથે વાત કરતા હતા કે " આપણો શેઠ મરી તો નથી ગયો ને ...? "🤔
તો ટીશર્ટ બોલ્યા " ના ના કયાક ફરવા ગયા હશે "🤔
આ વાત જાંગીયા ના કાને પડી તો એક બોલ્યો " અમને લીઘા વગર ન જાય હો અમે તો અહી જ છીએ..  ".. 
😛
આ વાત સાંભળી નીચેના ખાનામા પડેલા નાઇટ ડ્રેસ બોલ્યા " ભાઇઓ એવુ કાઈ જ નથી અત્યારે અમારી 24 કલાકની ડયુટી છે " 😎

બઘા એ નિરાંત નો શ્વાસ લીઘો અને કબાટ બંઘ થયો... 

#કવિ_નવરા_ઘુપ #કવિ_નવરી_બજાર #કોરોના
[29/03, 08:24] +91 98250 53899: ઉડતા પંખીની પાંખ કાપી તો કેવું લાગે 


એ માણસને હવે તો સમજાયું જ હસે.......

........... જય જલારામ ...........
[29/03, 10:42] +91 6355 806 550: સમય સમયની વાત છે

પહેલા રામાયણ મહાભારત આવતું 
અને રસ્તા સુમસામ થઈ જતા

આજે રસ્તા સુમસામ છે
એટલે એ આવે છે...
[29/03, 11:23] +91 86904 81999: कभी कभी अकेले रहना बहुत अच्छा लगता है..
खुद से भी दो चार बातें करने का मौका मिल जाता है..
[29/03, 12:55] +91 86904 81999: સ્પેન માં લોકડાઉન છે. લોકો ઘરોમાં પુરાયેલા છે. પોલીસ શેરીઓમાં આવી ને તેઓનું મનોરંજન કરે છે. છતાં પણ લોકો ઘરમાંથી બહાર નથી નીકળતા.
અને અહી આપણે ઈન્ડિયા માં પણ લૉકડાઉન છે, પોલીસ મારી મારીને થાકી ગઈ. પણ તોય સમજતા નથી લોકો. આપણે  ઘરોમાં રહીને આપણી પોલીસ ને આવો મોકો આપવો જોઈએ.....
[29/03, 14:02] +91 86904 81999: Corona વાયરસ નિ દવા મળી ગઇ 

ગિરનાર ભવનાથ તળેટી ના એક સાધુ ઍ કરેલી ખોજ

700 ગ્રામ તલ 

650 ગ્રામ ધાણા દાર

300ગ્રામ રાય 

આ બધુ મિક્સ કરી ને  પછી


નોખું કરવાનુ
પણ રેવાનું ઘરે જ .... 😜👍🏻
[29/03, 14:48] +91 86904 81999: આખો દેશ વેલેન્ટાઈન માં થી કવોરોનટાઈન માં કયારે હાલ્યો ગયો ઇ ખબર પડી કોઈ ને ????
[29/03, 15:11] +91 86904 81999: છેલ્લા સાત દિવસ થી દવાખાના ઓ માં સન્નાટો છે ,

નવા કોઈ દાખલ કરવાની ડોકટર ને જરૂર લાગતી નથી,

કોઈ ને સોનોગ્રાફી કે xray કરાવી લઇ એ તો ખબર પડે એવું કોઇ જ ડોક્ટર ને થતું નથી....

પોત પોતાના ગામમાં તપાસ કરો કોઈ ને ન્યુમોનિયા, ટાઇફોઇડ, લીવર ના સોજા, નબળા આંતરડા, બાટલોC ચડાવવો પડે તેવો તાવ આવ્યા??........

કોઈ સીરીયસ થઈ ગયા???......

કોના બીપી એ વિતાડયું.??......

ક્રિશ્ના, સંજીવની.....

બધી હોસ્પિટલ જ્યાં ખાટલા ખાલી નહોતા રહેતા એમને હવે કોઈ દાખલ કરવા જેવું લાગતું નથી.....

શુ થયું કેમ બધા સાજા થવા લાગ્યા???....

મિત્રો સામાન્ય દિવસ માં પણ દવાખાના ની આટલી જ જરૂર છે એનાથી વધારે નહીં......

આ બધી વસ્તુઓ તમારા મગજ માં ડોકટરો એ ફિટ કરી હતી.....

સાચું સમજો અને દવાખાના અને ટેસ્ટ માં ખર્ચાતા પૈસા માં બુદ્ધિ વાપરો

કડવું છે પણ સત્ય ની તો ખુબ જ નજીક છે
[29/03, 23:23] +91 86904 81999: 😂😂😂
મને ખાલિ બીક એટલી છે. કે
21 દિવસ પછી શેરી ના 🐕🐕 કુતરા અજાણ્યા સમજી ને પાછળ નો પડે તૌ સારુ.
😂😂😂😂
[29/03, 23:23] +91 86904 81999: કૂતરું પણ જોવા ઇચ્છે છે કે માણસો ગયા ક્યાં....!!!
[29/03, 23:23] +91 86904 81999: कुछ शब्द इस ब्रह्मांड से ही गायब हो गए 

*1 घर कब आओगे*       
*2 कहा हो*
😷😷😷😷😷😷😷😷
[29/03, 23:47] +91 94094 63684: मैं कहां तनहां था,
मगर पता आज
चला है..!!!
__समीप __
[29/03, 23:53] +91 87350 01781: *कहीं भीड़ में खो गए थे हम,*✨

*एक वायरस हमें घर लौटा लाया...❗❗✍🏻*
[29/03, 23:58] +91 97272 51865: ગુનો પાસપોર્ટે કર્યો,
ને રેશનકાર્ડ કેદ થઈ ગયા....
😢😢 🙏🏻🙏🏻
[30/03, 08:25] +91 98250 53899: *થપ્પો દાવ ની રમત ચાલી*
            _રહી છે_
     *દાવ corona નો છે*

_આપણે છુપાયેલા રહીશું તો_
           *જીતી ગયા*
   _અને બહાર નીકળ્યા તો_
            *corona*
  _આપણને out કરી દેશે..._
         *દુનિયા માંથી*🙌🏻

......... *જય જલારામ*.........
[30/03, 16:35] +91 99787 35736: 👤🌸👤
  એકમેક વચ્ચે
 અંતર રાખી રાખીને
   કેટલું  રાખશો ?
   અરે, વેપાર પણ
    નિકટતાની છાની
  હિમાયત કરતાં,
   જાહેરાતમાં
   કહે છે --
  વધુ વિગત માટે
  "નજીકના"
  ડીલરને મળો !
   💥
   -- ખ્વાબ.
[30/03, 16:56] +91 79847 30511: *એક ડોક્ટરનાં હદયર્સ્પર્શી શબ્દો...*

*તમને બધાંને ઘરેથી નીકળતાં બીક લાગે છે,*
*જ્યારે અમને અમારા ઘરે જતાં બીક લાગે છે....*

Salute to all doctors 👍🙏
[30/03, 17:03] +91 93163 08203: *ना दवाई है ना इलाज है,*

*ऐ ईश्क तेरे टक्कर की बला आई है*

#COVID-19
[30/03, 17:03] +91 93163 08203: અાટલી ટૂંકી સફર હોતી હશે..!!
ઉંબરો વટતાં, કબર હોતી હશે..??
[30/03, 17:03] +91 93163 08203: *_किताबों सी शख्सियत दे दे मेरे मालिक......._*
*_खामोश भी रहूं_* *_और_*
*_सब कुछ बयां भी कर दूं._*

🌺🌺☘🌸🌸☘🌺🌺
[30/03, 19:35] +91 98246 01443: *જો 21 દિવસ ઘરમાં રેહશો...તો 2021 ની વસ્તી ગણતરી મા રેહશો*🙏🏻
[30/03, 21:27] +91 86904 81999: *લોક ડાઉન દરમિયાન આ પરિક્ષા આપી શકાય*
           *પ્રશ્નપત્ર*
------------------------------------
*(A) નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો - (૧૦ માર્ક)*

૧. લગ્નની વ્યાખ્યા આપો.
૨. પત્નીનું  મગજ જ્યારે છટકે ત્યારે શું કરવું ?
૩. આજે સાંજે શું બનાવવું પ્રશ્ન પર પતિનો યોગ્ય જવાબ શું હોઇ શકે ?
૪. આજે શું પહેરું ? સમસ્યાનું સમાધાન કઈ રીતે આપશો ?
૫. સાળાના વખાણ કેવી રીતે કરશો ?

*(B) ટૂંક નોંધ લખો. (કોઈપણ બે) - (૧૦ માર્ક)*

૧. તમારી સાસુમા અને પત્નીનો દીર્ઘ મોબાઇલ વાર્તાલાપ.
૨. સ્વિત્ઝરલેન્ડ ને બદલે પત્નીને સાપુતારા લઈ જવાના કીમીયા વર્ણવો.
૩. શાકના કોળિયામાં આવેલા વાળ જોયા પછીની પતિની મનોદશા.
૪. સાળાના લગ્નની પૂર્વ તૈયારી મુદ્દાસર વર્ણવો.

*(C) આશરે ચારસો શબ્દોમાં નીચે ના કોઈ એક વિષય પર નિબંધ લખો. (૧૫ માર્ક)*

૧. 'તમારા ભાઈ તો સાવ ભોળા છે' 
 વાક્ય પાછળનો પત્નીઓનો સ્પષ્ટ આશય.
૨. પત્નીએ વાળ ઓળેલા દાંતિયાની આત્મકથા.

*(D)  તફાવત આપી સ્પષ્ટ કરો -  (20 માર્ક)*

૧. ભાઈ અને સાળાને અપાતી સહાય.
૨. મમ્મીની દાળ અને પત્નીની દાળ.

*(E) નીચેના વિધાનો ખરા-ખોટા કરો. (૧૨ માર્ક)*

૧. તમારામાં તો સહેજેય બુદ્ધિ જ નથી આવું પતિ કહે છે.
૨. પત્ની પ્રશ્ન પૂછે ત્યારે ટૂંકા અને મુદ્દાસર જવાબો આપવા જોઈએ.
૩. તમારા ભાઈ સાવ ભોળા છે.
૪. મારી વાઈફ ની રસોઇ એકદમ અફલાતૂન હોય છે.
૫. સાસરીયા ઘરે પધારે ત્યારે આપણે કેટલું કમાણાં છીએ તે કહેવું જ જોઈએ.
૬. તમારી દીકરીના પગલે હું બે પાંદડે થયો.

*(F) 'મારે બહુ માંગા આવતા હતા' કાવ્યના કવિનો ભાવ સ્પષ્ટ કરો (૮ માર્ક)*

*(G) ખાલી જગ્યા પૂરો. (૧૦ માર્ક)*
૧. પત્નીની વાતમાં હંમેશા ..... પૂરવી જોઈએ. (હા કે ના)
૨. પત્નીના પિયરમાંથી આવેલ દરેક વસ્તુ ના કાયમ ........... કરવા (વખાણ,  નિંદા)
૩. બાજુવાળા બહેનની રસોઈના વખાણ કરવા એ દાંપત્યજીવન માટે લાંબા ગાળે ............. નીવડે છે (ઘાતક, ફાયદાકારક)
૪.  સાળાને આપેલી............... કદી પાછી મળતી નથી. (સાંત્વના, લોન)

*(H)  નીચેના પ્રયોગનું આકૃતિસહ વર્ણન કરો. (૧૦ માર્ક)*

૧. લગ્ન મંડપમાં જતી સોળ શણગાર સજેલી ચાલીસ કિલોની કન્યાની નામ-નિર્દેશ વાળી આકૃતિ દોરી સમજાવો.

(અથવા)
૨. લગ્નના વીસ વર્ષ પછી વોકિંગમાં જતી બરણી આકારની એંશી કિલોની પત્નીની આકૃતિ દોરી સમજાવો.

*(I) યોગ્ય જોડકા જોડો. (૫ માર્ક)*

(A)                               (B) 
૧.ચાંદલાનો હેતુ     ૧. સમદુખિયા 
૨.સાઢુભાઈ           ૨. નવું ટીવી
૩.લેંઘાનો નવો        3.પરભવનો 
    અવતાર                લેણીયાત
૪.સાળો                ૪. કીટી પાર્ટી
૫.પારકી પંચાત      ૫. પ્લાઝો
--------------------------------------

તમો આ પ્રશ્નપત્ર ના 90% માર્કસ મેળવી શકતા હો તો તમો આદર્શ પતિ છો . 

 પેપર નિરીક્ષક તરીકે ( પોતાની ) પત્ની રાખવી જરૂરી છે.   

   *બેસ્ટ ઓફ લક*
👍
[30/03, 21:27] +91 86904 81999: રામાયણ સિરિયલ જોતાં જોતાં બાળકે *તાડકા રાક્ષસીને* જોઇને માસુમિયત થી પૂછ્યું - 
આ કોણ છે ??? 

મમ્મી બોલી - *ફઈબા*
પપ્પા બોલ્યા - *માસી*


*બસ રામાયણ ખતમ,*
*મહાભારત શરૂ......*

.
[31/03, 18:00] +91 94094 63684: માણસ માણસ ની 
વચ્ચે
અંતર રાખવાનું
થયું, 
ને જે સ્વજનો થી 
દુર હતાં એ
આજ
સાથે થયા...!!!
__સમીપ __
[31/03, 18:13] +91 90334 39997: 🌹

*એક મીટર અંતરની દૂરી રાખવા,*
*માઈલો દૂરથી ભેળા રહેવા આવ્યા.*

🌹
[31/03, 19:11] +91 98206 11852: ચાર લીટી લખવી હતી.
કાગળ શોધતો હતો.
ન મળ્યો.
ખાંખાખોળા કરતાં કરતાં
એક બાજુ કોરો 
એવું કાર્ડ મળ્યું .

એણે મરણનોંધની ચાર લીટી લખી કાઢી.

એ કાર્ડ કંકોતરી હતી.
                               ગુલાબ
[05/04, 16:56] +91 94094 63684: फलक की तलाश में,
आज गलीयों से
भी दुर रह गयें ।
__समीप __
[05/04, 16:58] +91 94082 43131: *तुं ही मात हो एक ज्योति स्वरूपम्....*
(चंद बिरदाई - ज्वाला देवी स्तुति)

   वेद काल से वर्तमान समय तक भारतीय परंपरा में ज्योत- दिपक का अनुठा महत्व है। शक्ति उपासक ज्योत को जगदम्बा का स्वरूप सझते हैं, साथ ही योग अभ्यासी आत्मा को ज्योत स्वरूप में साक्षात्कार करते हैं।
     चारणों की शक्ति उपासना में ज्योत को जगदम्बा का साक्षात स्वरूप माना जाता है। लोबडी, ज्योत और त्रिशूल ये चारण परंपरा के उपासना के प्रतिक है। नवरात्र हो, कोई दिवस विशेष हो, संकट की कोई भी घड़ी हो, या खुशी का अवसर हो चारण उपासक हमेशा ज्योत का सान्निध्य सेवता है, और अपने श्रद्धा बल पर शक्ति का ज्योत में दर्शन करता है।
        आज विश्व के मानव इतिहास की महत्वपूर्ण घडीयां चल रही है। संभवत: संपूर्ण मानव सभ्यता के अस्तित्व पर खतरा मंडरा रहा हो, ऐसी घटनाएं जूज रूप से बनती है। कोरोना महामारी  ऐसी ही एक विपदा के स्वरूप में दूनिया को अपना ग्रास बना रही है, तब भारत के प्रधानमंत्री नरेंद्रभाइ मोदीजी के आह्वान पर आज रात 9:00 बजे 9 मिनट तक दिया जलाकर पूरा देश एक साथ शक्ति उपासना करने जा रहा है।
  यह शक्ति किसी धर्म या  संप्रदाय विशेष की देवी मात्र नहीं है, यह शक्ति प्रत्येक जीव के भीतर जाग रही सच्चिदानंद ज्योत है। और यह कोई अंधश्रद्धा को बढावा देने का यां राजनीतिक श्रेय लेने का अवसर नहीं है। आज हमें दिये के प्रतिक स्वरूप में स्वयं अपने भीतर की शक्ति को जागृत कर अपना आत्मविश्वास बढाना है और देश के लिए झुझ रहे कर्मयोगी योद्धाओं के प्रति धन्यवाद भी प्रगट करना है।
    आओ हम सब साथ मिलकर आज रात 9:00 बजे 9 मिनट तक भारतमाता स्वरूप महाशक्ति और आत्मशक्ति की उपासना करें और मानव सभ्यता के आने वाले सुखद भविष्य की अभ्यर्थना करें।
       - जयेशदान "जय" ।
[05/04, 17:27] +91 6355 806 550: "टेस्ट मैच की

 तरह दिन कट रहा है'

और 

साल है 2020🤔😂🤣
[05/04, 18:40] +91 99787 35736: 💧
   મા  હયાત નથી,
  -એ  સત્યને
  અફવા 
   સાબિત કરવા
 મથે છે અાજ કાલ
   ઘર .... !
  💧
  -- ખ્વાબ.
[05/04, 20:12] +91 70469 72592: એ રોગ ને લીધે પરિવાર ખુશ છે વર્ષો થી રહેલા ઘરમાં દૂર આજ નજીક જીવવા તૈયાર છે.

હર્ષા દલવાડી તનુ
[05/04, 20:12] +91 70469 72592: દીવાઓ જોઈને હરખાય છે મન 
રાતના અંધારામાં તમારી સાથે વાત કરી હરખાય છે મન


હર્ષા દલવાડી તનુ
[05/04, 20:47] +91 94082 06143: આવો આજે આપણે સૌ આ રચના માણીએ અને કવિવર રવીન્દ્રનાથ ટાગોરનું સ્મરણ કરીએ....
કોડિયું માનું ભલેને હું,
સદાય રહેતું ઝગમગતું.
સૂરજ પાસેથી શીખ સૌને મળે છે,
પથદર્શક બનાવને બળવું પડે છે.
હું સાક્ષાત સંદેશો સૂરજનો છું,
કોડિયું નાનું ભલેને હું.
જગ આખું બગડ્યું છે કોણ એ સુધારે,
સૌને છે કામ ખૂબ એવું વિચારે,
તિમિર દૂર કરું હું નિરાશાનું.
કોડિયું નાનું ભલેને હું.
સામટું આવે ભાગે જગનું અંધારું,
તોયે હૈયામાં હું હિંમત ના હારું,
સંતાન આખરે તો સૂર્ય તણો હું.
કોડિયું નાનું ભલેને હું.
મારાથી થાય શું એ કદી ના વિચારું...
શક્તિ મારી બધી કામે લગાડું,
હૈયાનું અંધારું હું ભગાડું.
કોડિયું નાનું ભલેને હું.

આવો આપણે પણ આપણા માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની સાથે દીપ પ્રગટાવીએ.
દેશની એકતા અને અખંડતા ના દર્શન કરાવીએ.
*दीप ज्योति परब्रह्म दीपज्योतिर्जनार्दन ।*
*दोषो हरतु में पापं दीपज्योतिर्नमोडस्तुते ।।*
[05/04, 22:39] +91 90334 39997: *जब दुनिया को कोरोना की आफत ने रुलाया,*
*तब हिंदुस्तानी ने अवसर बनाके "दिया" जलाया*
🔥

*हम है हिंदुस्तानी*

🙏🕉🙏
[05/04, 22:45] +91 82381 30903: જ્યારે લોકો લાગ્યાં બીવા 
ત્યારે દેશમાં થયાં દીવા

✍️દિશાંત
[05/04, 22:45] +91 94260 47248: પંક્તિઓ પણ સંક્રાઈ ગઈ છે કોરોના માં
હવે તો કરીએ કોપી પેસ્ટ
તોજ મળશે લાંબા શબ્દો થી લાઈક .....
[11/04, 21:30] +91 98246 01443: આંસુ ઓને કહો કે બહાર ન નીકળે

પાંપણો એ જરા લૉક ડાઉન કર્યું છે.
[11/04, 21:30] +91 98246 01443: હું જ બાંધી ના શક્યો સામાન

બેગ માં ઘર આવવા તૈયાર છે

~ ગુંજન ગાંધી
[11/04, 21:30] +91 98246 01443: કોમ્પ્યુટરમાં નિતનવાં  પ્રોગ્રામ કરી બહુ પોરસાતા'તા!
એક અદ્રશ્ય વાઈરસે આખી માનવજાતને મૂકી દીધી ફૉરમેટમાં!
[12/04, 13:41] +91 98796 75709: *કેવો નારાજ હશે એ કુદરત*...
*આજે જયારે હવા શુદ્ધ મળે છે,* 
*ત્યારે મોઢા ઉપર માસ્ક છે*...!
😇 _*🌹*_ 😇
[13/04, 09:56] +91 98246 01443: *🙏જય શ્રી આદીનાથ દાદા 🙏*

*Lockdown* માં એક 
કિંમતી વાત *અનુભવી*...

*Cost of living* 
સસ્તી જ છે...
*Cost of life style* 
જ મોંઘી હતી...!!

  *અભ્યમ્.✍🏼*

*🔔શુભ સવાર મિત્રો 🔔*
[13/04, 13:39] +91 90334 39997: *વાર્યા ના વળે ઈ..*
*હાર્યા થી વળે..*
🙏
[13/04, 21:37] +91 98246 01443: *આ જિંદગીયે ખરેખર મજાક લાગે છે કે*

*ઘરમાં બેસી રહેવાનો થાક લાગે છે.*🌹

✍🏻આદિલ મન્સૂરી
[13/04, 21:38] +91 98246 01443: કંઇજ નથી થતું ધારેલું,
જીવન છે જ અણધારેલું...!

આમ તો આકાશ આખું સારું છે, 
પરંતુ
મારી બારી માંથી દેખાય
એટલું જ મારું છે....!..✍️
[22/04, 22:07] +91 98240 91101: મહેક..

ચાલ *ડાઉનલોડ* કરી થોડા વરસાદના ફોરા મોકલું છું...
ભીની મીઠી સુવાસને એક *પીડીએફ* માં સુંગવા મોકલું છું...

વીજળીના ચમકારાને *યૂ ટ્યુબ* માં ડાઉનલોડ કર્યો છે..
કડાકાને *સબ્સ્ક્રાઇબ* બેલમાં તને સંભળાવા મોકલું છું...

મોરલાના ગળા બેસી ગયા છે એવા ટહુકાને *સ્કેન* કર્યા છે..
મુશળધાર વરસાદની સરગમને *રીંગટોન* બનાવવા મોકલું છું...

ખુલ્લા મોઢે ઝીલેલી વરસાદની બૂંદોને *ટ્વીટરમાં* ટ્વીટ કરી છે...
વરસાદની હેલીને *વોટ્સઅપ* ના સ્ટેટસ માં નાવા મોકલું છું...

 *સોશિયલ* મીડિયાને એક વાર બાજુમાં મૂકીદે ચાલ હવે..
જગદીશના જગતની *મોમેંટ* ને માણવા મોકલું છું...jn
[23/04, 08:52] +91 99989 42198: પુસ્તકોને કાયમ  કોરોન્ટાઈન કરીને રાખે છે લોકો
મટી શકે નહીં એવો કોરોના જાણે થઈ ગયો હોય
                મૌન
પુસ્તક દિવસની  શુભેચ્છા
[23/04, 11:07] +91 6355 806 550: *વેણ બોલે તો ઠીક ,*

*બોલે જો નેણ...*

*તો જીવલેણ....!!*
[23/04, 11:54] +91 98246 01443: આપણે  જરૂર જીતીશું,
દુનિયા ના બીજા દેશોમાં ફક્ત લાશોનો કઈ રીતે  નિકાલ કરવો તે નું આયોજન કરે છે...
જ્યારે આપણે કેવી રીતે જાન બચાવી શકીયે તેનું આયોજન કરીએ છીએ....
ખુદ ની સુખ સલામતી માટે...
પોલિસ, ડોકટર, સફાઇ કર્મચારી અને સરકાર ને સહયોગ  આપો....

🙏🏻🙏🏻🙏🏻
*ઘરે રહો, સુરક્ષિત રહો*

🌸🌺🌸














*IMPORTANT!!! * 🚨 

*Covid19 Advisory Note:*

COVID-19 affects different people in different ways. Most infected people will develop mild to moderate illness and recover without hospitalization.

*Most common symptoms:*
Fever
Dry cough
Tiredness

*Less common symptoms:*
Aches and pains
Sore throat
Diarrhoea
Conjunctivitis
Headache
Loss of taste or smell
A rash on skin, or discolouration of fingers or toes

*Serious symptoms:*
Difficulty breathing or shortness of breath
Chest pain or pressure
Loss of speech or movement

Seek immediate medical attention if you have serious symptoms. Always call before visiting your doctor or health facility.

People with mild symptoms who are otherwise healthy should manage their symptoms at home.

On average it takes 5–6 days from when someone is infected with the virus for symptoms to show, however it can take up to 14 days.

*Precautions:*

Maintain a safe distance from anyone who is coughing or sneezing.

Wear a mask when physical distancing is not possible.

Cover your nose and mouth with your bent elbow or a tissue when you cough or sneeze and please make sure you throw the tissue inside the dustbin.

Stay Indoors.

If you have a fever, cough and difficulty breathing, seek medical attention.

Wash your hands often with soap and water for at least 20 seconds. Use an alcohol-based hand sanitizer that contains at least 60% alcohol if soap and water are not available.

Avoid touching your eyes, nose, and mouth with unwashed hands.

Avoid close contact with people who are sick.

Clean and disinfect frequently touched objects and surfaces.

Maintain at least 1 meter (3 feet) distance between yourself and other people, particularly those who are coughing, sneezing and have a fever.

Use separate towels and not share these with other household members.

Make sure shared spaces in the home have good air flow. You can open a window or turn on an air filter or air conditioner.

Do not allow visitors into your home. This includes children and adults. 

If you have kids at home, Please do not let them out or come in contact with others.

Wash the sick person's clothing, bedding, and towels with detergent at the hottest temperature possible. 
Wear gloves when handling their laundry, if possible. Wash your hands well after handling the laundry (even if you wore gloves) and dispose them immediately.

Do not entertain maids or any kind of home services for a while.

Do not consume cold food or beverages. 
Please avoid outside food, and do not consumes fruits like grapes, mangoes, pineapples as these fruits often gives you cold allergies or sore throat.

Do not encourage or get involved in any type of social gatherings.

*Do’s: *

Please consume hot water with a pinch of turmeric, as its believed that it helps boost our immunity.

Ensure that you consume Multivitamins & Vitamin C every day.

Gargle at least twice a day.

Eat healthy food and maintain healthy diet.

Please exercise on a regular basis. It important to stay fit. 

Shower regularly and prioritise hygiene.

Consume lots of water.

Avoid dairy products as much as possible.

Consult A Doctor If Sick.

Stay Indoors.

Do wash your hands before you wear your mask. Only touch the ear loops.

Do stay informed of the situation as events and advisories are rapidly evolving. 

Do begin buying a 60-90 day supply of supplies and drugs. The purpose of doing this is not because we are going to “run out” of things, but because we want to avoid going to a crowded public place.

Do stay home and take Tylenol, cough syrup and Dolo 650 for fever, with plenty of rest if you think you may have COVID-19. You should also isolate yourself from your other family members, and use a designated bathroom in the house that no one else is using. ( Please sanitize and clean washrooms using gloves regularly). 

Do self-quarantine yourself for 14 days if you come into contact with someone who tests positive for coronavirus.


_*Wear a mask.
Save lives.
Wear a face cover
Wash your hands
Keep a safe distance*_


Comments

Popular posts from this blog

શિક્ષક દિન વિશેષ...

સારવારના સરનામાં

દિન વિશેષ...