પથરી માટે...

કિડની તથા મૂત્રમાર્ગમાં આવેલી પથરીની વિનામૂલ્યે આયુર્વેદિક દવા

દવા સંપૂર્ણ આયુર્વેદિક છે

 કુલ ત્રણ પડીકી નો કોર્સ છે

 એકાંતર દિવસે લેવાની હોય છે
12 એમએમ સુધીની પથરી કિડની મૂત્રાશય માં હોય તો સહેલાઈથી નીકળી જાય છે

 ઓપરેશન ની જરૂર નથી

13mm  થી 18 mm સુધીની પથરી કિડની મૂત્રાશય માર્ગમાં હોય તો દવા ના બે ડોઝ લેવા પડી શકે છે બીજો ડોઝ ૨૧ દિવસ પછી લઈ શકાય છે

અપવાદરૂપ કિસ્સામાં 18 એમએમ સુધીની પથરી નિકળી છે

 સોનોગ્રાફીના રિપોર્ટ ની ત્રણ ઝેરોક્ષ જે તે વિસ્તારના  સંચાલકને આપવાથી પથરી ની આ સંપૂર્ણ આયુર્વેદિક દવા વિના મૂલ્યે મળે છે

 અમદાવાદમાં પથરીની દવા ના સંચાલકો ના નામ અને નંબર નીચે મુજબ છે
1. શ્યામલ ચાર રસ્તા, શિવ રજની ,માણેકબાગ  9825344560

2.વેજલપુર જીવરાજપાર્ક  9427334329

 3.પ્રગતિ નગર શાસ્ત્રી નગર નારણપુરા 9374004580

4. મણિનગર 9727814343/9909703705

 5.ઘોડાસર વટવા 9722267632

6.વસ્ત્રાપુર ગુરુકુળ રોડ 9825299558
7.જમાલપુર આસ્ટોડિયા  9924337055,9924470984

 8.નિકોલ  9909908992
 9. સરખેજ જુહાપુરા  9274752797
10. નરોડા 7621934820

 અમદાવાદ શહેરની બહાર અને ગુજરાતના બીજા શહેરોમાં પથરીની દવા ના નિશુલ્ક વિતરણ કેન્દ્રો નીચે મુજબ છે

સુરેન્દ્રનગર  9426425037
ગોધરા 9909549109 ધોળકા 9974135843 મેઘરજ 9978596172 વિસનગર 9428662333 આદિપુર કચ્છ  7600000138
ભુજ 9099881155 ભાવનગર 9409073202,7016842710
ખેડા વસો  9428562275

 વડોદરા 9825344560,9824540134

ગુજરાત બહાર મહારાષ્ટ્રમાં ફક્ત મુંબઈ જ સેન્ટર ચાલુ કરેલ છે

મુલુંડ વેસ્ટ મુંબઈ 9819812202

વધુમાં વધુ ગ્રુપ અને સર્કલમાં આ સંદેશો ફેલાવો અને જરૂરીયાત મંદોને મદદરૂપ થવાનો પ્રયત્ન અવશ્ય કરો

 પુણ્યશાળી અને ભાગ્યશાળી બનવાના આ અમૂલ્ય અવસર ને જરૂર થી વધાવી લો
ધન્યવાદ
જય માતાજી

સંકલન કર્તા શ્રી કિરણ મોદી 9825344560 (સોશિયલ નેટવર્ક ના તમામ સભ્યો માટે જન હિતમાં જારી)

Comments

Popular posts from this blog

શિક્ષક દિન વિશેષ...

સારવારના સરનામાં

દિન વિશેષ...