ટીપ્સ્ ફોર કોરોના...

લેખ - 1

 કોરોના પોઝિટિવના કેસને માત્ર સાત દિવસમાં નેગેટિવ કરવાની આયુર્વેદની અમૂલ્ય ટીપ્સ.*

લોકડાઉન ચારનો પ્રારંભ થઈ ગયો છે અને કોરોના વાયરસ વિદાય લેવાનું નામ લેતો નથી. આપણે હવે કોરોના સાથે જીવવાની ટેવ પાડવાની છે ત્યારે કોરોનાનો સામનો આયુર્વેદની મદદથી કઈ રીતે કરી શકાય તે જાણવાની જરૂર છે.

*અત્યારે ત્રણ પ્રકારના કોરોનાગ્રસ્ત લોકો સમાજમાં છે.*
1. જેમને કોરોના થયો નથી.
2. જેઓ શંકાસ્પદ છે.
3. જેઓ કોરોના પોઝિટિવ છે.
આ ત્રણેય પ્રકારના લોકોને ઉપયોગી થાય તેવી ટીપ્સ છે.

👉 કોરોનામાં મૃત્યુ થવાનું કારણ ન્યુમોનીયા તાવ હોય છે. ફેફસાંમાં કફ જમા થઈ જતો હોય છે. કોરોનાગ્રસ્ત વાતાવરણમાં આપણે બધાએ કફથી ચેતવાનું છે. શરીરમાં કફ ના થાય તેની બધાએ ખાસ તકેદારી રાખવાની છે.

👉 *બચાવ માટેનાં ત્રણ પગલાં.*
હવા, પાણી અને ખોરાકની બાબતમાં આપણે કાળજી લેવાની છે.

*1*👉 *સાૈ પ્રથમ વાત કરીએ હવાની.*
હવા એટલે વાયુ. *દરેક વ્યક્તિએ આગામી ૬ મહિના ભૂલ્યા વિના સવાર અને સાંજ એક-એક કલાક પ્રાણાયામ કરવા જોઈએ.* તેમાં ખાસ કરીને અનુલોમ-વિલોમ કરવા જોઈએ. આ એક ઊંડા શ્વાસના યોગ છે. નાકની એક બાજુથી ઊંડો શ્વાસ લેવાનો (એ વખતે બાજુનો ભાગ બંધ રાખવાનો) અને બીજી બાજુથી શ્વાસ છોડવાનો. આ કવાયત ખૂબ જ ઉપયોગી પૂરવાર થશે.

*બીજી બાબત છે નાસ (સ્ટીમ) લેવાની.*
ગરમ પાણીમાં અજમા-સૂંઠનો પાવડર નાખીને 10-15 મિનિટ સુધી નાસ લેવાનો. નાસ લેવાનો છે, તેની વિધિ  ટુવાલ કે દુપટ્ટો  એવું કોઈ કપડું માથા પર ઢાંકીને નાસ લેવો જોઈએ. દરરોજ સવાર-સાંજ 10-15 મિનિટ નાસ લેવાનો છે. ના, કંટાળવાનું નથી કારણ કે ભવિષ્યમાં પણ જો કંટાળવું હશે તો જીવતા રહેવું પડશે. *કોરોના આપણી શ્વાસનળીમાં ગયો હોય તો તેને ફેફસામાં જતાં અટકાવવાનો છે. જો એ હોજરીમાં જતો રહે તો ગંગા નહાયા. માટે નાસ લેવાનો.*

*હવે વાત કરીએ ધૂપની.*
ઘરમાં ગૂગળ-લીમડો અને કપૂર, દેશી ગાય ના ઘી સાથે જે મળે તેનું  આ ત્રણેયનું ધૂપ સવાર-સાંજ કરવું. (ચરકસંહિતા જ્વર ચિકિત્સા પ્રમાણે પલંકષાદિ ધૂપ પણ વાપરી શકાય.)

હવા-વાયુની વાત પૂરી.

*2*👉 *હવે વાત કરીએ પાણીની.*
કેરાલા રાજ્યની કોરોના સામેની લડતમાં સફળતાનું રહસ્ય છે ગરમ પાણી. એ લોકોએ કોરોના પોઝિટિવ વ્યક્તિને સતત ગરમ પાણી પીવડાવ્યું છે. *આયુર્વેદ-ચરકસંહિતામાં વિમાનસ્થાન અધ્યાય ત્રણમાં મહામારીની મુખ્ય ચિકિત્સા ગરમ પાણી જ બતાવી છે.* જે લોકોને શરદી-ઉધરસ હોય તેમણે 500 મી.લી. પાણી માં 1થી 2 ગ્રામ સૂંઠ નાખી સૂંઠવાળું ગરમ પાણી આખો દિવસ પીવું. આ સિવાયના લોકોએ ઉનાળો હોવાથી દિવસમાં ત્રણ-ચાર વખત સૂંઠવાળું ગરમ પાણી પીવું.

*3*👉 *હવે વાત કરીએ ખાણી-પીણીની.*
કાચું દૂધ, કોઈ પણ પ્રકારનું દહીં, ઠંડાં પીણાં, મીઠાઈ, પચવામાં ભારે કોઈ પણ વાનગી, બેકરીની આઈટમો,  મેંદામાંથી બનેલી સ્વાદિષ્ટ વાનગીઓ.. આ બધુ સદંતર બંધ કરવાનું છે. *સંયમ રાખવો જ પડશે. ભલે ઉનાળો હોય ફ્રીઝનું પાણી ના જ પીવાય. એક વર્ષ ફ્રીઝનું પાણી નહીં પીવો તો મરી નહીં જાવ,* પણ કોરોના થશે તો... ? માટે સાવધાન. એકવાર કોરોના ભાગી જાય પછી જે ખાવું હોય તે ખાજો, હમણાં તો સંયમ. નિયંત્રણ. પ્રતિબંધ.
*ચા પીવાય કે નહીં ? ના પીવાય તો સારું. વિકલ્પ છે હર્બલ ટી.* હવે તો બજારમાં હર્બલ ટી પણ સરસ મળે જ છે. જોકે સવારે ચાના વિકલ્પે નીચેનો ઉકાળો પીવો જોઈએ. 👇

*એક વ્યક્તિ માટે ઉકાળો બનાવવાની રીતઃ*
એક કપ પાણી, ચાર ચપટી ગળો (લીમડા ની ઉત્તમ -અમૃતા)નો પાવડર, ચાર ચપટી હળદરનો પાવડર, તુલસીનાં ચાર પાન, એકથી બે ચપટી સૂંઠ... આ બધાને મિશ્ર કરીને તેને ઉકાળો. 25 ટકા પાણી બાળી નાખો. બસ આ ઉકાળો દરરોજ સવારે  ખાલી પેટે પીવાનો. *રોગપ્રતિકાર શક્તિને વધારવામાં તે ખૂબ જ મદદ કરશે.*

*જે લોકોને શરદી-કફ વગેરેની તકલીફ હોય તેણે મગ-મઠ-સરગવો અને કળથીના સૂપ પીવા જોઈએ.*

રોજ સવારે બાળકોએ ગળો, યુવાનોએ આમળાં અને વૃદ્ધોએ રસાયણચૂર્ણ (ગળો-ગોખરું-આમળાં) લેવાં જોઈએ.

👉 *જેને કોઈ લક્ષણો નથી તેમણે સાંજે દેશી ગાયના દૂધ - હ‌‌ળદર અને સૂંઠ , એલચી સાથે લેવું જોઈએ.* અને કોરોનાં માંથી મુક્ત થઇ 3 મહિના આ ઉપાય વય પ્રમાણે અવશ્ય કરવા.

👉 આ ઉપરાંત *દેશી ગોળ અને આદુની ચટણી* બનાવી લેવી જોઈએ. *બપોરે તે લેવી.* (ચરકસંહિતામાં  શોથ ચિકિત્સા શરદી-ઉધરસ-કફ-શ્વાસ વગેરેને મટાડવા તેનો ઉલ્લેખ કરેલો છે. ગુડ -આદ્રક)

👉 *આ વાયરસનો ચેપ નાક દ્વારા ફેલાતો હોવાથી દિવસમાં બે-ત્રણ વખત ગાયના ઘી અથવા એરંડિયું-દિવેલનાં બે-ત્રણ ટીપાં નાખવાં જોઈએ.*

*રોગપ્રતિકાર શક્તિ વધારવા માટે ખોરાક-પાણીનું અમૃતીકરણ કરવું જોઈએ.* એટલે કે પાણીને ખાવાનું અને ખોરાકને પીવાનો. પાણીને લાળ સાથે મિશ્ર કરીને, અમૃત પીતા હોઈએ એ રીતે ઘૂંટડે-ઘૂંટડે પીવાનું. અને એક કોળિયો ઓછામાં ઓછો 32 વખત ચાવવાનો.

*આપણા પ્રાણને મજબૂત કરવા અને બચાવવા, પ્રાણશક્તિને સંવર્ધિત કરવા ત્રણ "પ" એટલે કે "પી" નું ધ્યાન રાખવું જોઈએ.*
*1. પ્રાર્થના:* રોજ સવાર-સાંજ સપરિવાર સર્વ ભવન્તુ સુખીનાં... એ પ્રાર્થના કરો.
*2. પ્રાણાયામ કરો:*
*3. પેય :* અમૃત પેય પીઓ (ઉકાળો પીઓ.)


*મિત્રો... ઉપર જે વાતો લખી છે, જે ટીપ્સ આપી છે તેનો અમલ કરવા જેવો છે. આપણે એક વાત ધ્યાનમાં રાખીએ કે અત્યારનો સમયકાળ ખૂબ-ખૂબ-ખૂબ જ જોખમી છે.* કોરોના પોઝિટિવથી હોસ્પિટલો ભરાઈ ગઈ છે. ઈલાજ કરતાં કરતાં ડોકટરો અને નર્સો અને પેરા-મેડિકલનો સ્ટાફ માંદો પડ્યો છે અને થાકી ગયો છે. ખાનગી હોસ્પિટલોમાં તો આઠ-નવ લાખ રૂપિયાનો ચાર્જ લે છે. એલોપથીમાં દવા તો પાછી છે જ નહીં. એમાં પ્રયોગો જ થાય છે. *જેની રોગપ્રતિકાર શક્તિ વધારે હોય છે તે જ જંગ જીતે છે. માટે કંટાળો આવે, ના ગમે, ના ફાવે તો પણ અહીં લખેલું કરવું જ પડશે.* એનું એક જ કારણ છેઃ જીવવાનું છે. જો જાન હશે તો જ્હાન રહેશે.
🎯 *પાણી પહેલાં પાળ બાંધવાની છે. માંદા પડવાનું જ નથી. કોરોના વાયરસને શરીરમાં ઘૂસવા જ દેવાનો નથી. સંકલ્પ કરવાનો છે અને સંયમ કરીને સંકલ્પને પાળવાનો છે.*

બળબળતો ઉનાળો છે. આપણા શરીરને આપણે ઠંડા પાણીની, સોફ્ટ પીણાંની, આઈસ્ક્રીમની, બરફગોળાની કુટેવ પાડીને બગાડી દીધું છે એટલે એ ઝટ નહીં માને, પણ એ જ શરીર કોરોનાગ્રસ્ત થશે તો ચીસાચીસ પણ કરશે. માટે સમયસર ચોકક્સ ચેતી જવાનું છે.

*આપણે નસીબદાર છીએ કે આપણી પાસે આયુર્વેદ છે. આજે તેનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાની ઘડી છે.* તેનો ઉપયોગ કરીને કોરોનાથી બચી જઈએ અને આપણા તન-મનને સ્વસ્થ કરીએ.

🙏 *આપણા નજીકના અને જાણકાર આયુર્વેદ નિષ્ણાત વૈદ્યરાજોની સલાહ જરૂર લેજો.*

લેખ - 2

*ICMR New Delhi*                                    
*(Please read carefully)*

_*Some very important points..*_

• Postpone travel abroad for 2 years.

• Do not eat outside food for 1 year.

• Do not go to unnecessary marriage or other similar ceremony.

• Do not take unnecessary travel trips.

• Do not go to a crowded place for at least 1 year.

• Completely follow social distancing norms.

• Stay away from a person who has  cough.

• Keep the face mask on.

• Be very careful in the current one week.

• Do not let any mess  around you.

• Prefer vegetarian food.

• Do not go to the Cinema, Mall, Crowded Market for 6 Months now.  If possible, Park, Party, etc. should also be avoided.

• Increase immunity.

• Be very carefull while at Barber shop or at beauty Salon parlour.

• Avoid Unnecessary Meetings, Always keep in mind Social Distancing. The threat of Corona is not going to end soon.

• Dont wear belt, rings, wrist watch, when you go out. Watch is not required. Your mobile has got time.

• No hand kerchief. Take sanitiser & tissue if required.

• Don't bring the shoes into your house. Leave them outside.

• Clean your hands & legs when you come home from outside.

• when you feel you have come nearer to a suspected patient take a thorough bath.

Lockdown or no lockdown, follow these precautions for the next 6 to 12 months. 

*Share this with all your family & friends.*

Thank You..

Indian Council of Medical Research, New Delhi👍

This is most sane and level headed  in last 10 months by ICMR.

લેખ - 3

બધા  માટે  મહત્વપૂર્ણ  સંદેશ

```તમે જે ગરમ પાણી પીશો તે તમારા ગળા માટે સારું છે. પરંતુ આ કોરોના વાયરસ 3 થી 4 દિવસ સુધી તમારા નાકના પેરાનાસલ સાઇનસની પાછળ છુપાયેલ છે. આપણે જે ગરમ પાણી પીએ છીએ ત્યાં પહોંચતા નથી. 4 થી 5 દિવસ પછી, પેરાનાસલ સાઇનસની પાછળ છુપાયેલ આ વાયરસ તમારા ફેફસાં સુધી પહોંચે છે. પછી તમને શ્વાસ લેવામાં તકલીફ થાય છે.
તેથી જ વરાળ લેવાનું ખૂબ જ મહત્વપૂર્ણ છે, જે તમારા પેરાનાસલ સાઇનસની પાછળ પહોંચે છે.  તમારે આ વાયરસને વરાળથી નાકમાં નાશ કરવો પડશે```.

```50 ડિગ્રી સેલ્સિયસ પર, આ વાયરસ અક્ષમ થઈ જાય છે એટલે કે લકવોગ્રસ્ત. 60 ડિગ્રી સેલ્સિયસ પર આ વાયરસ એટલો નબળો પડે છે કે કોઈ પણ માનવ રોગપ્રતિકારક શક્તિ તેની સામે લડી શકે છે.  70 ડિગ્રી સેલ્સિયસ પર આ વાયરસ સંપૂર્ણપણે મૃત્યુ પામે છે```.

```આ તે છે જે વરાળ કરે છે.  આ વાત આખા જન આરોગ્ય વિભાગ જાણે છે. પરંતુ દરેક વ્યક્તિ આ રોગચાળોનો લાભ લેવા માંગે છે.  તેથી તેઓ આ માહિતીને ખુલ્લેઆમ શેર કરતા નથી```.

```જેણે ઘરે રહેવું હોય તેણે દિવસમાં એકવાર સ્ટીમ લેવી જોઈએ. જો તમે શાકભાજી ખરીદવા માટે બજારમાં જાવ છો તો દિવસમાં બે વાર લો. કોઈપણ કે જે કેટલાક લોકોને મળે છે અથવા ઓફીસ જાય છે, તેણે દિવસમાં 3 વખત વરાળ લેવો જોઈએ```.

```આ તમારા બધા પ્રિયજનોને ફોરવર્ડ કરો```.

                 સ્ટીમ સપ્તાહ

```ડોકટરોના કહેવા મુજબ, કોવિડ -19 ને નાક અને મોંમાંથી વરાળ શ્વાસમાં લઈને કોરોનાવાયરસને દૂર કરીને મારી શકાય છે. જો બધા લોકોએ એક અઠવાડિયા માટે સ્ટીમ ડ્રાઇવ ઝુંબેશ શરૂ કરી, તો રોગચાળો જલ્દીથી સમાપ્ત થઈ જશે. તેથી અહીં એક સૂચન છે : 22-30 Nov સુધી એક અઠવાડિયા માટે, સવારે અને સાંજે, દર વખતે માત્ર 5 મિનિટ માટે, વરાળ શ્વાસ લેવાની પ્રક્રિયા શરૂ કરો```.

```જો બધા આ પ્રથાને એક અઠવાડિયા સુધી અપનાવે તો જીવલેણ કોવિડ -19 ભૂંસી નાખવામાં આવશે. આ પ્રથાની કોઈ આડઅસર પણ નથી```.

```કૃપા કરીને આ સંદેશ તમારા બધા સંબંધીઓ, મિત્રો અને પડોશીઓને મોકલો, જેથી આપણે બધા મળીને આ કોરોના વાયરસને મારી નાખી શકીએ અને આ સુંદર દુનિયામાં મુક્તપણે જીવી શકીએ```.

લેખ - 4

* દરેકને વિનંતી છે કે પહેલા કરતા વધારે *
* સાવધ રહો *
* શહેરોમાં હોસ્પિટલમાં કોઈ સ્થાન નથી, *
* ઓળખના બધા પૈસા ઉપયોગી નથી! *

* ફક્ત અને ફક્ત સ્વ રક્ષણ
  એ એકમાત્ર રસ્તો છે...

*કુટુંબના બધા સભ્યો કૃપા* *કરીને નોંધો:*
* 01 ખાલી પેટ ન હોવું જોઈએ *
* 02 ઉપવાસ ન કરો *
* 03 કલાક એક કલાકની તડકો *
* 04 એસી * નો ઉપયોગ કરશો નહીં
* 05 ગરમ પાણી પીવો, ગળું ભીનું રાખો *
* 06 નાકમાં મસ્ટર્ડ તેલ લગાવો *
* 07 ગૂગલને ઘરેલુ કપૂરમાં બાળી ધૂપ કરવો *
* દરેક શાકભાજીમાં અડધો ચમચી સૂંઠ નાખવી *
* 09 તજનો ઉપયોગ કરો *
* એક કપ દૂધમાં અડધી
ચમચી હળદર પીવો *
* જો શક્ય હોય તો, એક ચમચી ચવ્હાણપ્રશ ખાઓ.*
* 12 કપૂર અને લવિંગને ઘરમાં ઉમેરો અને ધૂપ કરવો *
* 13 સવારે ચામાં લવિંગ પીવો *
* 14 ફળોમાં માત્ર નારંગીનો જ ઉપયોગ કરવો *
* 15. આમળાને કોઈપણ સ્વરૂપમાં અથાણું, જામ, પાવડર વગેરે ખાવા જોઈએ. *

* જો તમે કોરોનાને હરાવવા માંગતા હો, તો કૃપા કરીને આ બધું કરો. *

* હાથ જોડીને પ્રાર્થના, આ માહિતી જેઓ તમને પણ ઓળખે છે તેમને મોકલો. *

* દૂધમાં હળદર તમારા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારશે. *

* * હું દરેકને અપીલ કરું છું કે આ પોસ્ટને શક્ય હોય ત્યાં સુધી શેર કરો *

લેખ - 5

*WE WILL NOT BE ABLE TO TAKE THE 2ND PHASE OF LOCKDOWN...*

*COVID-19 CRUCIAL INFORMATION*

◉ Due to the collapse of the health system, we, the health professionals, have prepared this message for the people, in case you do not want to risk going to the hospital immediately;
  __________
  ◉ Symptoms appear from the third day after infection (viral symptoms).
   ➙ 1st phase;
  ◉ Body pain
  ◉ Eye pain
  ◉ Headache
  ◉ vomiting
  ◉ Diarrhea
  Runny nose or nasal congestion
  ◉ Decomposition
  ◉ Burning eyes
  ◉ Burning when urinating
  ◉ Feeling feverish
  ◉ Scuffed throat (sore throat)
  ➙ It is very important to count the days of symptoms: 1st, 2nd, 3rd.
  ◉ Take action before the onset of fever.
  ◉ Be careful, it is very important to drink plenty of fluids, especially purified water.  Drink plenty of water to keep your throat moist and to help clear your lungs.
  __________
  ➙ 2nd phase;  (from 4th to 8th day) inflammatory.
  ◉ Loss of taste and / or smell
  ◉ Fatigue with minimal effort
  ◉ Chest pain (rib cage)
  ◉ Tightening of the chest
  ◉ Pain in the lower back (in the kidney area)
  __________
  ➙ The virus attacks nerve endings;
  ◉ The difference between fatigue and shortness of breath:
  • _Lack of air is when the person is sitting - without making any effort - and is out of breath;
  • Fatigue is when the person moves around to do something simple and feels tired.
  __________
  ➙ It takes a lot of hydration and vitamin C.
  __________
  Covid-19 binds oxygen, so the quality of the blood is poor, with less oxygen.
  __________
   ➙ 3rd phase - healing;
  ◉ On day 9, the healing phase begins, which can last until day 14 (convalescence).
  ◉ Do not delay treatment, the sooner the better!
  __________
  ➙ Good luck everyone!
  It is better to keep these recommendations, prevention is never too much!
  • Sit in the sun for 15-20 minutes
  • Rest and sleep for at least 7-8 hours.
  • Drink 1 and a half liters of water per day
  • All food should be hot (not cold).
  ➙ Keep in mind that the pH of the coronavirus ranges from 5.5 to 8.5.
  So all we have to do to eliminate the virus is to eat more alkaline foods, above the acid level of the virus.
  As;
  ◉ Bananas, Lime → 9.9 pH
  ◉ Yellow lemon → 8.2 pH
  ◉ Avocado - pH 15.6
  ◉ Garlic - pH 13.2
  ◉ Mango - pH 8.7
  ◉ Mandarin - pH 8.5
  ◉ Pineapple - 12.7 pH
  ◉ Watercress - 22.7 pH
  ◉ Oranges - 9.2 pH
  __________
  ➙ How do you know you have Covid-19 ?!
  ◉ itchy throat
  ◉ Dry throat
  ◉ Dry cough
  ◉ High temperature
  ◉ Difficulty breathing
  ◉ Loss of smell and taste
  __________
  DO NOT keep this information just for yourself, give it to all your family and friends.
W E   C A R E
As received

*Important Message for all* 

The hot water you drink is good for your throat. But this corona virus is hidden behind the paranasal sinus of your nose for 3 to 4 days. The hot water we drink does not reach there. After 4 to 5 days this virus that was hidden behind the paranasal sinus reaches your lungs. Then you have trouble breathing.
That's why it is very important to take steam, which reaches the back of your paranasal sinus. You have to kill this virus in the nose with steam.
At 50°C, this virus becomes disabled i.e. paralyzed. At 60°C this virus becomes so weak that any human immunity system can fight against it. At 70°C this virus dies completely.
This is what steam does. 

One who stays at home should take steam once a day. If you go to the market to buy vegetables, take it twice a day. Anyone who meets some people or goes to office should take steam 3 times a day.

Forward this to all your loved ones.
🙏                                   

 *Steam week* 
According to doctors, Covid -19 can be killed by inhaling steam from the nose and mouth, eliminating the Coronavirus.  *If all the people started a steam drive campaign for a week,* *the pandemic will soon end*. So here is a suggestion: 
* Start the process for a week morning and evening, for just 5 minutes each time, to inhale steam.  If all adopt this practice for a week  the deadly Covid-19 will be erased.
This practice has no side effects either.
 So please send this message to all your relatives, friends and neighbours, so that we all can kill this corona virus together and live and walk freely in this beautiful world.

          *Thank you*

You are welcome to send this to your known groups / friends.

લેખ - 6

જાણવા જેવી માહિતી છે.‌‌...શક્ય હોય તો બીજાને પણ આપજો...
મને હમણાં જ એક મિત્રએ મોકલી  જે હું તમને મોકલી રહ્યો છું....

🙏🙏🙏🙏🙏

(1) ઓક્સિજન લેવલ-૯૮ રહેવું જોઇએ
(2) પલ્સ 75 ની આસપાસ રહેવા જોઇએ
(3) રિપોર્ટમાં CRP 0-10 normal આવવો જોઇએ. (આ રીપોર્ટ શરીરના અંદરના ભાગમાં વાયરસ કેટલી જગ્યાએ અસર કરે છે તે બતાવે છે.)
(4) D-Dimer uptp 500 રહેવો જોઇએ (આ રીપોર્ટ શરીરમાં લોહી કેટલુ જાડું છે એ બતાવે છે. જો 500+ આવે તો લોહી પાતળુ કરવાના ઇંજેક્શન આપે છે‌.
(5) WBC count 4000-10000 રહેવા જોઇએ
(6) Platlate count 150000-400000 રહેવા જોઇએ
(7) સતત વિટામીન C થી ભરપુર ખોરાક ખાવાનો (સંતરા-મોસંબી વધારે પ્રમાણમાં લેવા)
(8) શક્ય હોય તો 24 કલાકમાંથી 4 કલાક છાતી જમીનના ભાગ બાજુ રાખી ઉંધા સૂઇ ઉંડા શ્વાસ લેવા..જે એકદમ વેન્ટીલેશન જેવું કામ કરે છે.
(9) કપાલભાતી અને અનુલોમ વિલોમ કરવા
(10) ભૂખ્યાપેટે ના રહેવું અને ઉપવાસ તો બિલકુલ ના કરવા..
(11) શક્ય હોય તેટલુ ગરમ પાણી પીવું..શરીરમાં પાણીની કમી ન આવવી જોઇએ.
(12) કોરોના પેશન્ટને દવામાં fabi flue anti biotic દવા આપવામાં આવે છે. Glanmark pharma company ની આવે છે..1300 રૂ. ની 30 ગોળી આવે) બહુ ઓછા પ્રમાણમાં મેડિકલમાં મળે છે.
(13) enoxaparin sodium injection લોહી પાતળુ કરવા માટે સીધુ લોહીમાં જ આપવામાં આવે છે.
(14) અને આ સિવાય sodium chloride ની‌ બોટલો ચઢાવવામાં આવે છે...

અને 
એક ખાસ વાત કે કોરોનાથી બિલકુલ ગભરાવવાની જરૂર નથી. જેટલુ આપણે એને હળવાશથી લઈએ એટલું વધારે સારું....

...અને દવાઓ કરતા પણ શારીરિક કસરતો બહુ જ સારા એવા પ્રમાણમાં અસર કરે છે, એ બિલકુલ ભુલવા જેવું નથી.

લેખ - 7

બધા  માટે  મહત્વપૂર્ણ  સંદેશ

```તમે જે ગરમ પાણી પીશો તે તમારા ગળા માટે સારું છે. પરંતુ આ કોરોના વાયરસ 3 થી 4 દિવસ સુધી તમારા નાકના પેરાનાસલ સાઇનસની પાછળ છુપાયેલ છે. આપણે જે ગરમ પાણી પીએ છીએ ત્યાં પહોંચતા નથી. 4 થી 5 દિવસ પછી, પેરાનાસલ સાઇનસની પાછળ છુપાયેલ આ વાયરસ તમારા ફેફસાં સુધી પહોંચે છે. પછી તમને શ્વાસ લેવામાં તકલીફ થાય છે.
તેથી જ વરાળ લેવાનું ખૂબ જ મહત્વપૂર્ણ છે, જે તમારા પેરાનાસલ સાઇનસની પાછળ પહોંચે છે.  તમારે આ વાયરસને વરાળથી નાકમાં નાશ કરવો પડશે```.

```50 ડિગ્રી સેલ્સિયસ પર, આ વાયરસ અક્ષમ થઈ જાય છે એટલે કે લકવોગ્રસ્ત. 60 ડિગ્રી સેલ્સિયસ પર આ વાયરસ એટલો નબળો પડે છે કે કોઈ પણ માનવ રોગપ્રતિકારક શક્તિ તેની સામે લડી શકે છે.  70 ડિગ્રી સેલ્સિયસ પર આ વાયરસ સંપૂર્ણપણે મૃત્યુ પામે છે```.

```આ તે છે જે વરાળ કરે છે.  આ વાત આખા જન આરોગ્ય વિભાગ જાણે છે. પરંતુ દરેક વ્યક્તિ આ રોગચાળોનો લાભ લેવા માંગે છે.  તેથી તેઓ આ માહિતીને ખુલ્લેઆમ શેર કરતા નથી```.

```જેણે ઘરે રહેવું હોય તેણે દિવસમાં એકવાર સ્ટીમ લેવી જોઈએ. જો તમે શાકભાજી ખરીદવા માટે બજારમાં જાવ છો તો દિવસમાં બે વાર લો. કોઈપણ કે જે કેટલાક લોકોને મળે છે અથવા ઓફીસ જાય છે, તેણે દિવસમાં 3 વખત વરાળ લેવો જોઈએ```.

```આ તમારા બધા પ્રિયજનોને ફોરવર્ડ કરો```.

                 સ્ટીમ સપ્તાહ

```ડોકટરોના કહેવા મુજબ, કોવિડ -19 ને નાક અને મોંમાંથી વરાળ શ્વાસમાં લઈને કોરોનાવાયરસને દૂર કરીને મારી શકાય છે. જો બધા લોકોએ એક અઠવાડિયા માટે સ્ટીમ ડ્રાઇવ ઝુંબેશ શરૂ કરી, તો રોગચાળો જલ્દીથી સમાપ્ત થઈ જશે. તેથી અહીં એક સૂચન છે : 22-30 માર્ચ સુધી એક અઠવાડિયા માટે, સવારે અને સાંજે, દર વખતે માત્ર 5 મિનિટ માટે, વરાળ શ્વાસ લેવાની પ્રક્રિયા શરૂ કરો```.

```જો બધા આ પ્રથાને એક અઠવાડિયા સુધી અપનાવે તો જીવલેણ કોવિડ -19 ભૂંસી નાખવામાં આવશે. આ પ્રથાની કોઈ આડઅસર પણ નથી```.

```કૃપા કરીને આ સંદેશ તમારા બધા સંબંધીઓ, મિત્રો અને પડોશીઓને મોકલો, જેથી આપણે બધા મળીને આ કોરોના વાયરસને મારી નાખી શકીએ અને આ સુંદર દુનિયામાં મુક્તપણે જીવી શકીએ....``

લેખ - 8

* કોવિડ તબીબી કીટ ઘરે આવશ્યક: *

 1. પેરાસીટામોલ
 2. માઉથવોશ અને ગારગેલ માટે બીટાડિન
 3. વિટામિન સી અને ડી 3
 5. બી સંકુલ
 6. વરાળ માટે વરાળ + કેપ્સ્યુલ્સ
 7. ઓક્સિમીટર
 8. ઓક્સિજન સિલિન્ડર (ફક્ત કટોકટી માટે)
 9. આરોગ્ય સેતુ એપ્લિકેશન
 10. શ્વાસ લેવાની કસરતો

 * કોવિડ ત્રણ તબક્કા: *

 1. માત્ર નાકમાં કોવિડ - પુન recoveryપ્રાપ્તિનો સમય અડધો દિવસ છે.  (સ્ટીમ ઇન્હેલિંગ), વિટામિન સી સામાન્ય રીતે તાવ નથી.  એસિમ્પટમેટિક.

 2. ગળામાં કોવિડ - ગળામાંથી દુખાવો, પુન recoveryપ્રાપ્તિનો સમય 1 દિવસ (ગરમ પાણીનો ગાર્ગલ, પીવા માટે ગરમ પાણી, જો કામચલાઉ હોય તો પેરાસીટામોલ. વિટામિન સી, બીકોમપ્લેક્સ. જો એન્ટિબાયોટિક કરતાં તીવ્ર હોય તો.

 3. ફેફસાંમાં કોવિડ- ઉધરસ અને શ્વાસ લેવામાં 4 થી 5 દિવસ.  (વિટામિન સી, બી કોમ્પ્લેક્સ, ગરમ પાણીનો ગાર્ગલ, oxક્સિમીટર, પેરાસીટામોલ, સિલિન્ડર જો ગંભીર હોય, તો પ્રવાહીનો ઘણો જથ્થો હોય, deepંડા શ્વાસ લેવાની કસરત.

 જ્યારે હોસ્પિટલનો સંપર્ક કરવો ત્યારે સ્ટેજ:
 ઓક્સિજનના સ્તરને મોનિટર કરો.  જો તે 93 (સામાન્ય 98-100) ની નજીક જાય છે, તો તમારે oxygenક્સિજન સિલિન્ડરની જરૂર છે.  જો ઘરે ઉપલબ્ધ હોય, તો પછી કોઈ અન્ય હોસ્પિટલમાં દાખલ નહીં.

 * સ્વસ્થ રહો, સલામત રહો! *
  મહેરબાની કરીને ભારતમાં તમારા સંપર્કો પર નવું.  તમે ક્યારેય જાણતા નથી કે તે કોને મદદ કરે છે.
 ટાટા ગ્રૂપે સારી પહેલ શરૂ કરી છે, તેઓ ચેટ દ્વારા નિ doctorsશુલ્ક ડોકટરોની પરામર્શ પૂરી પાડે છે.  આ સુવિધા તમારા માટે શરૂ કરવામાં આવી છે જેથી તમારે ડોકટરો માટે બહાર જવાની જરૂર ન પડે અને તમે ઘરે સલામત રહે.

 લિંકની નીચે, હું દરેકને આ સુવિધાનો લાભ લેવા વિનંતી કરું છું.
 https://www.tatahealth.com/online-doctor-consultation/general-physician


 અંદરથી અલગ હોસ્પિટલોની સલાહ, અમે ઘરે કરી શકીએ છીએ
  દવાઓ કે જે અલગતા હોસ્પિટલોમાં લેવામાં આવે છે
  1. વિટામિન સી -1000
  2. વિટામિન ઇ (ઇ)
  3. (10 થી 11) કલાકથી, સૂર્યપ્રકાશમાં 15-20 મિનિટ સુધી બેસવું.
  4. ઇંડા ભોજન એકવાર ..
  5. અમે ઓછામાં ઓછું 7-8 કલાક આરામ / sleepંઘ લઈએ છીએ
  6. અમે દરરોજ 1.5 લિટર પાણી પીએ છીએ
  7. બધા ભોજન ગરમ (ઠંડા નહીં) હોવા જોઈએ.
  અને તે જ આપણે ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવવા માટે હોસ્પિટલમાં કરીએ છીએ

  નોંધ લો કે કોરોનાવાયરસનું પીએચ 5.5 થી 8.5 સુધી બદલાય છે

  તેથી, વાયરસને દૂર કરવા આપણે જે કરવાનું છે તે છે વાયરસના એસિડિટી સ્તરથી વધુ આલ્કલાઇન ખોરાક.
  જેમ કે :
  કેળા
  લીલો લીંબુ - 9.9 પીએચ
  પીળો લીંબુ - 8.2 પીએચ
  એવોકાડો - 15.6 પીએચ
  * લસણ - 13.2 પીએચ
  * કેરી - 8.7 પીએચ
  * ટેન્ગેરિન - 8.5 પીએચ
  * અનેનાસ - 12.7 પીએચ
  * વ Waterટરક્રેસ - 22.7 પીએચ
  * નારંગી - 9.2 પીએચ

  તમે કેવી રીતે કોરોના વાયરસથી સંક્રમિત છો તે જાણવું?

  1. ગળું ખંજવાળ
  2. સુકા ગળું
  3. સુકા ઉધરસ
  4. ઉચ્ચ તાપમાન
  5. શ્વાસની તકલીફ
  6. ગંધ ગુમાવવી ....
  અને ગરમ પાણી સાથે લીંબુ ફેફસાંમાં પહોંચતા પહેલા વાયરસને શરૂઆતમાં દૂર કરે છે ...
  આ માહિતી તમારી પાસે રાખશો નહીં.  તમારા બધા પરિવાર અને મિત્રોને તે પ્રદાન કરો.

લેખ - 9  1.4.21

PLEASE SEND THIS MSG TWICE TO ANY GROUP. ONCE TODAY AND ONCE TOMORROW. 

FROM DR.N.N.KANNAPPAN. MADURAI. 

*Important Message for all* 

The hot water you  
     drink is good for your throat. 

But this Corona   
      virus is hidden behind the 
      Paranasal sinus of your nose for 3 to 4 days. 

The hot water we 
      drink does not reach there. 

After 4 to 5 days  
    this virus that   
    was hidden behind the  
   paranasal sinus reaches your lungs.

 Then you have trouble breathing.

That's why it is very important to take steam, 

which reaches the  
    back of your Paranasal sinus.

 You have to kill this  
   virus in the nose with steam.

At 50°C, this virus becomes disabled i.e. paralyzed. 

At 60°C this virus  
    becomes so weak that any 
     human immunity  
     system can fight against it.

 At 70°C this virus dies completely.

This is what steam does. 

The entire Public    
    Health Department knows this.

 But everyone wants to take   
    advantage of this Pandemic. 

So they don't share this information openly.

One who stays at home should take steam once a day. 

If you go to the market to buy Groceries   
vegetables etc.
 take it twice a day.

 Anyone who meets  
     some people or goes to office
    should take steam 3 times a day.                      

 *Steam week* 

   According to doctors, 
Covid -19 can be killed by 
    inhaling steam from the nose and mouth, 
   eliminating the Coronavirus.  

If all the people  
   started a steam drive campaign for a week, 

the pandemic will soon end. 

So here is a suggestion: 

* Start the process for a week from
morning and evening, for 
  just 5 minutes  
    each time, 
to inhale steam.  
  
If we all adopt this practice for a week  the deadly 

Covid-19 will be erased.

This practice has no side effects & doesn't cost anything either.

  So please send this message to all your Loved Ones, relatives,
    friends and neighbours, 
     so that we all can kill this 
     Corona virus together and live and walk freely
    in this beautiful world.

          **Thank you**

Requesting everyone to do steam very effective way to keep virus away🙏

🙏 Stay Blessed🙏

10.

કોરોના પોઝિટિવ વ્યક્તિઓ
માટે ખાસ...!!

જો આપ કે આપના પરિવારમાં
કોઈ
કોરોના પોઝિટિવ વ્યક્તિ હોય
તો
તુરંત નીચેના નંબર પર સંપર્ક કરી રાહત દરે 
નેચરલ દવા(હોમિયોપેથી)
મેળવો,

જે કોરોના પોઝિટિવ વ્યક્તિ ને
થતી ઓક્સીઝન(SpO2) ઘટી જવાની 
તકલીફ માંથી બચાવશે(80થી90% કેસમાં અસરકારક નીવડશે.)
અને હોમ કવોરંટાઇન થઈ ફરી
સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવામાં 
મદદ કરશે...👍🏻

સંપર્ક:-
8200989818.
(12/15)-દિવસની દવાના માત્ર
200₹.
નડિયાદ.
11.

વ્હાલા EMT /Pilot મિત્રો,
         હવે પછી કોઈ પણ કૉરોના પોઝીટીવ કે શંકાસ્પદ કેસ મળે ત્યારે નીચે આપેલી લિંક પર જોઇ લેવું કે કેઈ  હોસ્પિટલ માં જગ્યા ખાલી છે જ્યા કૉરોના ગ્રસ્ત દર્દી ને ખસેડી શકાય‌, જેથી દર્દી ને સમય સર સારવાર મળી શકે.
       નીચે આપેલ લિંક માં હોસ્પિટલ નું નામ , જિલ્લો, શહેર અને જે તે હોસ્પિટલ માં ખાલી બેડ ની સંખ્યા આપવામાં આવી છે , જેથી દર્દી ને કઈ હોસ્પિટલ માં દાખલ કરવો તે જાણી શકાય અને હોસ્પિટલ ના અધિકારી નું નામ અને ફોન નંબર આપેલા છે જેથી હોસ્પિટલ ના અધિકારી ને પુછી શકાય.
         આપેલી લિંક થોડા થોડા સમયે અપડેટ્ થતી રહેશે જેથી જે તે સમયે હોસ્પિટલ માં ખાલી બેડ ની સંખ્યા જાણી શકાય.


https://vmc.gov.in/Covid19VadodaraApp/HospitalBedsRegionDetails.aspx?tid=1

Covid Hospital_Bed Occupancy Detail for all Nearby 9 District 
*District- Dahod, Mahisagar, Kheda, Anand, Panchmahal, Chhotaudepur, Narmada, Bharuch, Vadodara*

12.

कोरोना की दवाई आपके शरीर मे ही है
🙏

कोरोना वायरस की कोई दवा अभी नही बनी है। जो भी कोरोना से स्वस्थ हुए है वो सिर्फ अपनी जीवनी शक्ति [इम्यूनिटी] (शरीर की स्वम रोगों से लड़ने की ताकत) से ही ठीक हुए है। बहुत लोगो की ऐसी धारणा है कि यह बीमारी एक बार तो सबको ही होनी है जिसकी इम्युनिटी अच्छी होगी वो बच जाएगा और जिसकी अच्छी नही होगी वो नही बचेगा। मतलब यह हुआ कि हमारे शरीर की इम्युनिटी ही कोरोना की दवाई है। तो हमे सारा ध्यान अपनी इम्युनिटी बढ़ाने पर देना चाहिए यदि आप इस महामारी को मात देना चाहते हो। तो हमे यह सीखने की बहुत आवश्यकता है कि किन किन  चीजों से इम्युनिटी बढ़ती है और किन किन चीजों से इम्युनिटी घटती है।

पहले इम्युनिटी बढ़ाने वाली चीजो पर ध्यान देते है।
1. योगा,
2. व्यायाम या कोई खेल,
3. घर का बना शुद्ध भोजन, अपक्व भोजन ज्यादा ले
4. आंवला (किसी भी रूप मे खाए),
5. फल ( खासकर खट्टे फल),
6. हरी सब्जियां
7. अकुरित दालें
8. गुड़,
9. शुद्ध तेल कोई भी (रिफाइंड बिल्कुल नही),
10. तुलसी व अन्य आयुर्वेदिक पेय पदार्थ,
11. ग्रीन जूस, नारियल पानी, नीबू पानी, फलों का जूस,सब्जी इत्यादि इत्यादि। 


शरीर की इम्युनिटी घटाने वाली चीजें:

1. मैदा (सबसे विनाशकारी पदार्थ, किसी भी रूप मे जैसे ब्रेड, नान, भटूरे, बर्गर, पिज़्ज़ा, जलेबी, समोसा, कचोरी, पाव (पाव भाजी वाला), बिस्किट  इत्यादि से बचे ।
2.  रिफाइंड आयल से बचे
फिल्टर खाइए
3. चीनी की जगह। (गुड़, खजूर, अंजीर, शहद, खाए।)
4. बाहर का कोई भी जंक फूड से बचे।

5. कोल्ड ड्रिंक बिल्कुल नही पीये।
6. पैकिंग वाली चीजें न खाए या कम से कम खाए।
 
इस तरह इन बातों को अपनाकर आप अपनी इम्युनिटी इतनी स्ट्रांग बना सकते हो, और कोरोना जैसे महामारी को मात दे सको।

ध्यान रहे आपकी इम्युनिटी ही कोरोना की दवाई है।

13.

क्या लगता है एकाएक कोरोना चला जायेगा, हम पहले की तरह जीवन जीने लगेंगे ?
हा

कोरोना वायरस अब हमारे देश में जड़ें जमा चुका है, हमे इसके साथ रहना सीखना पड़ेगा।
पर कैसे?
सरकार कब तक लॉक डाउन रखेगी ?
कब तक बाहर निकलने में पाबंदी रहेगी ?
हमे स्वयं इस वायरस से लड़ना पड़ेगा, अपनी जीवन शैली में बदलाव करके,
अपनी इम्युनिटी स्ट्रांग करके।
हमे सैकड़ों साल पुरानी जीवन शैली अपनानी पड़ेगी।
अपने भोजन में पौष्टिक आहार की मात्रा बढ़ानी होगी, अपक्व आहार ज्यादा खायें। (सलाड,चटनी, फल, शाकभाजी, ग्रीनजयूस, अंकुरित कठोल, ड्रायफ्रूटस... वगैरह वगैरह)
शुद्ध आहार लें, शुद्ध मसाले खाएं।
आंवला, एलोवेरा, गिलोय, काली मिर्च, लौंग आदि पर निर्भर हों।
सीजनल, रीजनल और ऑरिजनल अपनाये। 
ग्रीन जूस पीये। 
दोपहर को दो करैला, दो टमाटर, एक खीरा /ककड़ी का जूस पीये। 
एन्टी बाइटिक्स के चंगुल से खुद को आज़ाद करें।

डेरी प्रोडक्ट और बेकरी प्रोडक्ट से बचे। (दुध, चीज, पनीर, ब्रेड, बिस्किट, खारी, टोस्ट, चॉकलेट, केडबरी, वडापाव,  मिसलपाव, फ़ास्ट फ़ूड, पिज़्ज़ा, बर्गर, वगैरह वगैरह.... और सभी तरह के पेकिंग वाले ड्रिंक, कोल्ड्रिंक से बचे।)

मानव/फेक्ट्री मे निर्मित सभी खाध प्रदार्थ छोड़कर प्रकृति निर्मित सभी खाध प्रदार्थ ख़ाना चाहिए। 
सीजनल, रीजनल और ऑरिजनल और उनके मूल स्वरुप में अपनाये। 
अपने आहार में ताज़े फलों का रस, हरे पत्तों के रस की मात्रा बढ़ानी होगी।
भूल जाइए जीभ का स्वाद, तला-भुना मसालेदार, होटल वाला ।
साथ साथ तन की सफाई दिंन मे दो बार स्नान से, 
मन सफाई दो बार ध्यान से, (30 से 45 मिनट)
और
शरीर की अंदरूनी सफाई एनीमा, वमन, जलनेती से करनी चाहिए। 
कम से कम अगले 2 -3 साल तक तो यह करना ही पड़ेगा।
तभी हम सरवाइव कर पाएंगे।

14.

*જાણવા જેવી માહિતી છે.‌‌...*

*શક્ય હોય તો બીજાને પણ આપજો...*

🙏🙏🙏🙏🙏

(1) ઓક્સિજન લેવલ-૯૮ રહેવું જોઇએ
(2) પલ્સ 75 ની આસપાસ રહેવા જોઇએ
(3) રિપોર્ટમાં CRP 0-10 normal આવવો જોઇએ. (આ રીપોર્ટ શરીરના અંદરના ભાગમાં વાયરસ કેટલી જગ્યાએ અસર કરે છે તે બતાવે છે.)
(4) D-Dimer uptp 500 રહેવો જોઇએ (આ રીપોર્ટ શરીરમાં લોહી કેટલુ જાડું છે એ બતાવે છે. જો 500+ આવે તો લોહી પાતળુ કરવાના ઇંજેક્શન આપે છે‌.
(5) WBC count 4000-10000 રહેવા જોઇએ
(6) Platlate count 150000-400000 રહેવા જોઇએ
(7) સતત વિટામીન C થી ભરપુર ખોરાક ખાવાનો (સંતરા-મોસંબી વધારે પ્રમાણમાં લેવા)
(8) શક્ય હોય તો 24 કલાકમાંથી 4 કલાક છાતી જમીનના ભાગ બાજુ રાખી ઉંધા સૂઇ ઉંડા શ્વાસ લેવા..જે એકદમ વેન્ટીલેશન જેવું કામ કરે છે.
(9) કપાલભાતી અને અનુલોમ વિલોમ કરવા
(10) ભૂખ્યાપેટે ના રહેવું અને ઉપવાસ તો બિલકુલ ના કરવા..
(11) શક્ય હોય તેટલુ ગરમ પાણી પીવું..શરીરમાં પાણીની કમી ન આવવી જોઇએ.
(12) કોરોના પેશન્ટને દવામાં fabi flue anti biotic દવા આપવામાં આવે છે. Glanmark pharma company ની આવે છે..1300 રૂ. ની 30 ગોળી આવે) બહુ ઓછા પ્રમાણમાં મેડિકલમાં મળે છે.
(13) enoxaparin sodium injection લોહી પાતળુ કરવા માટે સીધુ લોહીમાં જ આપવામાં આવે છે.
(14) અને આ સિવાય sodium chloride ની‌ બોટલો ચઢાવવામાં આવે છે...


અને 
એક ખાસ વાત કે કોરોનાથી બિલકુલ ગભરાવવાની જરૂર નથી. જેટલુ આપણે એને હળવાશથી લઈએ એટલું વધારે સારું....

અને દવાઓ કરતા પણ *શારીરિક કસરતો* બહુ જ સારા એવા પ્રમાણમાં અસર કરે છે, એ બિલકુલ ભુલવા જેવું નથી.

       *બધા  માટે  મહત્વપૂર્ણ  સંદેશ*

```તમે જે ગરમ પાણી પીશો તે તમારા ગળા માટે સારું છે. પરંતુ આ કોરોના વાયરસ 3 થી 4 દિવસ સુધી તમારા નાકના *પેરાનાસલ સાઇનસની* પાછળ છુપાયેલ છે. આપણે જે ગરમ પાણી પીએ છીએ ત્યાં પહોંચતા નથી. 4 થી 5 દિવસ પછી, પેરાનાસલ સાઇનસની પાછળ છુપાયેલ આ વાયરસ તમારા ફેફસાં સુધી પહોંચે છે. પછી તમને શ્વાસ લેવામાં તકલીફ થાય છે.
તેથી જ વરાળ લેવાનું ખૂબ જ મહત્વપૂર્ણ છે, જે તમારા પેરાનાસલ સાઇનસની પાછળ પહોંચે છે.  તમારે આ વાયરસને વરાળથી નાકમાં નાશ કરવો પડશે```.

```*50 ડિગ્રી સેલ્સિયસ પર, આ વાયરસ અક્ષમ થઈ જાય છે એટલે કે લકવોગ્રસ્ત.* 60 ડિગ્રી સેલ્સિયસ પર આ વાયરસ એટલો નબળો પડે છે કે કોઈ પણ માનવ રોગપ્રતિકારક શક્તિ તેની સામે લડી શકે છે.  70 ડિગ્રી સેલ્સિયસ પર આ વાયરસ સંપૂર્ણપણે મૃત્યુ પામે છે```.

```આ તે છે જે વરાળ કરે છે.  આ વાત આખા જન આરોગ્ય વિભાગ જાણે છે. પરંતુ દરેક વ્યક્તિ આ રોગચાળોનો લાભ લેવા માંગે છે.  તેથી તેઓ આ માહિતીને ખુલ્લેઆમ શેર કરતા નથી```.

```જેણે ઘરે રહેવું હોય તેણે દિવસમાં એકવાર સ્ટીમ લેવી જોઈએ. જો તમે શાકભાજી ખરીદવા માટે બજારમાં જાવ છો તો દિવસમાં બે વાર લો. કોઈપણ કે જે કેટલાક લોકોને મળે છે અથવા ઓફીસ જાય છે, તેણે દિવસમાં 3 વખત વરાળ લેવો જોઈએ```.

```આ તમારા બધા પ્રિયજનોને ફોરવર્ડ કરો```.

                 સ્ટીમ સપ્તાહ

```ડોકટરોના કહેવા મુજબ, કોવિડ -19 ને નાક અને મોંમાંથી વરાળ શ્વાસમાં લઈને કોરોનાવાયરસને દૂર કરીને મારી શકાય છે. જો બધા લોકોએ એક અઠવાડિયા માટે સ્ટીમ ડ્રાઇવ ઝુંબેશ શરૂ કરી, તો રોગચાળો જલ્દીથી સમાપ્ત થઈ જશે. તેથી અહીં એક સૂચન છે : 12થી21 એપ્રિલ સુધી એક અઠવાડિયા માટે, સવારે અને સાંજે, દર વખતે માત્ર 5 મિનિટ માટે, વરાળ શ્વાસ લેવાની પ્રક્રિયા શરૂ કરો```.

```જો બધા આ પ્રથાને એક અઠવાડિયા સુધી અપનાવે તો જીવલેણ કોવિડ -19 ભૂંસી નાખવામાં આવશે. આ પ્રથાની કોઈ આડઅસર પણ નથી```.

```કૃપા કરીને આ સંદેશ તમારા બધા સંબંધીઓ, મિત્રો અને પડોશીઓને મોકલો, જેથી આપણે બધા મળીને આ કોરોના વાયરસને મારી નાખી શકીએ અને આ સુંદર દુનિયામાં મુક્તપણે જીવી શકીએ```.

15.

Breaking news...... 
        કોરોનાની દવા મળી ગઈ છે..
     હાથ🙏🙏 જોડી જોડીને નમ્ર વિનંતી કરું છું કે કોપી,પેસ્ટ શેયર કરવા જ મંડો.હજારો લોકોના જીવ બચી જશે.
   ફક્ત પાંચ દિવસમાં ગુજરાતના દરેક મોબાઇલ પર આ મેસેજ હોવો જોઈએ.કોપી કરી જલ્દી શેયર કરો. હિન્દી, ઈંગ્લીશ કોઈ પણ ભાષામાં ટ્રાસ્લેટ કરી મોકલો.
      શેયર કરો આંગળી સિંધયાનુ પુણ્ય મળશે. 

       ⚠️  કોરોના કુંડલી અને વધ⚠️
         કોરોના વધ કીટ..
      🥣 100% આયુર્વેદ ઉપચાર🫕
     ચારથી પાંચ દિવસમા 100% મટી જાય છે./
                 1️⃣
એક પણ ઇંજેક્શન,બાટલો કે ટીકડીઓ લેવાની જરૂર નહીં પડે.
30🪵 ગ્રામ લીલો ગળો લો.
30🌿 ગ્રામ લીલાં લીંબડાની છાલ લો.
 🍁પૈપયાનુ એક લીલું પાંદડું લો.
10🥔 ગ્રામ આદું લો.
🧄 પાંચ લસણની કળી લો.
🍂પાંચ તુલસીના પાન લો.
🥐એક ચમચી હળદર લો.
 આ બધું એક ખાંડણીમા ખાંડી ચૂર્ણ બનાવો.એક તપેલીમાં એક ગ્લાસ (250 મીલી) પાણી લો. એ પાણીમાં આ બધું ચુર્ણને નાંખી ગરમ કરો.અડધુ 50% પાણી બળે ત્યાં સુધી ગરમ કરો.પછી એક ગ્લાસમાં ગળણીથી ગાળી લો.પાણી ઠરી જાય પછી પીવો.
પાંચથી દસ દિવસ સુધી આ પ્રયોગ દિવસમાં ત્રણવાર ભુખ્યા પેટે કરો.
  ફરી કહું કે આ પ્રયોગ દિવસમાં ત્રણવાર કરવાનો છે.

                2️⃣
50 ગ્રામ એલચી, 50 ગ્રામ જાયફળ,50 ગ્રામ અજમો,50 ગ્રામ સુંઠને  ખાંડી પાવડર બનાવો.આ પાવડરને એક કપ જેટલાં પાણીમાં (એક વ્યક્તિ દીઠ) એક ચમચી ઉકાળો બનાવી અથવા ચાય બનાવી દિવસમાં ત્રણવાર જમ્યા પછી પીવો.
                  3️⃣
  અડધાં ગ્લાસ પાણીમાં પાંચ લીંબુ નિચોવી જમ્યા પછી દિવસમાં ત્રણવાર પીવો.
                     4️⃣
           દેશી નાશ 24 કલાકમાં પાંચ વાર આપવો.
             બનાવવાની રીત
એક તપેલીમાં દસ લીટર પાણી લો.આ પાણીમાં નિલગીરી,નગોરના પાનની ચટણી કરી નાંખો.
આ પાણીમાથી અતિશય વરાળ નિકળે ત્યાં સુધી તપેલીને ઢાંકી ગરમ કરો.
    એક બાજોઠ પર દર્દીને બેસાડો.દર્દીના પગ વચ્ચે આ ગરમ પાણી મુકી અને દર્દીને બે ગોદડાં એ રીતે ઓઢાડો કે બહારની હવા અંદર ન જાય.પછી તપેલાં પરથી ઢાંકણ લઈ લો અને દર્દી જ્યાં સુધી અંદર રહી શકે ત્યાં સુધી રાખો.
                     5️⃣
            દેશી શેક 24 કલાકમાં પાંચ વખત દર્દી પરસેવાથી રેબઝેબ થાય ત્યાં સુધી આપો
          બનાવવાની રીત
    જાડા બળતણ સળગાવી દેતવા ( ખોટારા,કોલસા) પાડો.એ દેતવાને એક લોખંડના વાસણમાં ભરી લો.દર્દીને એક ગોદડું પાથરી દોરીના ખાટલામાં સુવડાવો.દર્દીને માથાનો ભાગ ખુલ્લો રાખી બેથી ત્રણ ગોદડાં ઓઢાડો.દેતવા ભરેલું વાસણ ખાટલા નીચે ધીમે-ધીમે ત્યાં સુધી ફેરવતાં રહો કે દર્દી પરસેવાથી રેબઝેબ થાય.
      નોંધ.100% પરિણામ મેળવવા માટે ઉપરનાં પાંચે પાંચ પ્રયોગ સમયસર અને  અચુક કરવા વિનંતી છે 🙏
   
         🔥કોરોનાના લક્ષણો 🔥
તાવ આવવો.
હાડ કળતર તાવ આવવો.
શરદી, ઉધરસ
માથુ દુઃખવુ
શ્વાસ લેવામાં તકલીફ થવી.
અપચો રહેવો.
અનિયમિત હાજત
સ્વાદ પારખવાની શક્તિ ઘટવી

     જો આ લક્ષણો છે. તો ફક્ત એક જ વાર ડોક્ટર પાસેથી દવા લેવી.એ દવા લેવાથી તમને કંઈ ફેરફાર ન થાય તો આ પાંચ પ્રયોગ કરવા જરૂરી છે.
જો તમે વારંવાર દવા,બાટલા કે ઇંજેક્શન લેશો તો વાઈરસના કારણે આડ અસરો થશે.અને ઉલ્ટાનું તમને શરદી, ઉધરસ, ભયંકર કફ થશે.ઓક્સજન લેવલ ઘટશે.
માટે આ દેશી દવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી.આ દેશી દવા 900 થી 1000 સામાન્ય અને ઈમરજન્સી કોરોના દર્દીઓ પર  100% સફળ પ્રયોગ થઈ શુક્યો છે.એકપણ કેસ ફેઇલ થયો નથી.

છેલ્લાં પંદર મહિનામાં કોરોનામા થયેલ મૃત્યુ પર કોઠા સુઝથી રિસર્ચ કર્યું.કોરોના દર્દીઓના લક્ષણો, શું પ્રોબ્લેમથી મૃત્યુ થયું તેનાં પર કોઠા સુઝથી રિસર્ચ કર્યું.
         કોરોના વાઇરસ માનવ નિર્મિત છે.કોરોના વાઈરસ એવાં જીનથી બનાવેલો છે કે દર્દીઓને  તાવ, શરદી, ઉધરસ, કફ,ન્યુમોનિયા જેવા રોગોને નાબૂદ કરવા અપાતી દવાઓથી કોરોના વાઈરસને સંપૂર્ણ વૃધ્ધિ માટે પોષણક્ષમ ખોરાક મળી રહે છે.જેટલી  મેડિકલ દવાઓ લેશો એટલો વધું ફેફસાંમાં કફ જામશે.આ વાતથી ડોક્ટરો અજાણ છે.એનુ મુખ્ય કારણ છે WHO ની ચેતવણી પોસ્ટમોર્ટમ નહીં કરવાનું.(કોરોના વાઈરસ મહામારીમાં WHO નો પુર્ણ સહયોગ  હશે ??)..તમે જેટલી મેડિકલ દવાઓ લેશો તેટલો કફ વધું ને વધું ફેફસાંમાં જામ છે.આ વાઈરસ બનાવનાર માસ્ટર પ્લાનિંગથી બનાવેલો.જેવો તાવ, શરદી, ઉધરસ આવશે. એટલે લોકો હોસ્પિટલમાં જશે.જેવી મેડિકલ દવાઓ લેશે એટલે વાઈરસની સંખ્યા વધવાનું ચાલું થશે.અંતે માણસની બોડી કોરોના વાઈરસ બોંબ બની જશે.જે પણ વ્યક્તિએ વાઈરસ બનાવ્યો છે તેણે દેશને,રાજ્યને અને  માણસને આર્થિક, શારિરીક અને માનસિક રીતે તોડવા માટે બનાવ્યો.
     જો તમને કોરોનાના લક્ષણો છે, તો અત્યારથી જ તમામ મેડિકલ દવાઓ બંધ કરી આ દેશી દવા સમયસર ચાલું કરી દો.ફક્ત પાંચ દિવસમાં દર્દી દોડવા મંડશે.હાથ જોડી🙏 જોડીને કહું છું કે અત્યારે જ તમારા સંબંધીને હોસ્પિટલમાંથી ઘરે લાવી આ દેશી દવા ચાલુ કરી દો. હું એકલો જીવીને શું કરીશ મારે તો દેશ અને દુનિયાના તમામ લોકોને બચાવવા છે.
      અંતે મારું તારણ આવું આવ્યું.
  કોરોના દર્દીઓને ડોક્ટર શરદી, ઉધરસ, કફ અને તાવ માટે જે સારવાર કોરોના વાઈરસ પહેલાં આપતાં એ જ સારવાર કોરોના વાઈરસના દર્દીને આપે છે.જેના કારણે દર્દીને આડ અસરો થાય છે. ફેફસાંમાં ભયંકર કફ જામી જાય છે. એમાં આપણા ડોક્ટરોની ભૂલ નથી.ડોક્ટરો સારવાર શરદી, ઉધરસ, કફ,તાવ અને ન્યુમોનિયાની આપે.પણ... કોરોના વાઈરસ બનાવનારે વધું લોકોને મારવા વાઈરસમા એવું જીન નાખ્યું છે કે દર્દી મેડિકલ દવા લે એટલે કોરોના વાઈરસ ફાલેફુલે.એ વાતથી ડોક્ટરો અજાણ છે. જેના કારણે ફેફસાં હ્રદયને પુરતો ઓક્સિજન પહોંચાડી શકતાં નથી. કફના કારણે ઓક્સિજનનુ લેવલ ખુબ જ નીચું આવી જાય છે.અંતે શ્વાસ ન લઈ શકવાને કારણે માણસ મૃત્યુ પામે છે.મારી ગુજરાત સરકાર અને ભારત સરકારને નમ્ર વિનંતી🙏છે તાત્કાલિક કોરોના દર્દીઓને મેડિકલ દવાઓ બંધ કરી દેશી દવાઓ ચાલું કરે.
      તો એનાં માટે મેં આ દવા બનાવી
 પપૈયાંના પાન,ગળો અને લીંબડાની છાલ તાવ ઉતારે છે સાથે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે.
    કોરોના વાઇરસના કારણે કેલ્શિયમ ઘટવાને કારણે હાડ કળતર તાવ આવે છે.જે લીંબુનો પ્રયોગ લાભપ્રદ છે.
   આદું, સુંઠ, જાયફળ, એલચી, તુલસીના પાન,લસણની કળી, આ પ્રયોગ શરદી ઉધરસને કાબુ કરે છે.
      દેશી શેક અને  દેશી વરાળ નાશ વાઈરસને નાશ કરવાનું અને કફ તોડવાનું કામ કરે છે.
    આ તમામ પ્રયોગ 100% સફળ છે.0% આડ અસર છે.એનો ખર્ચ પણ સામાન્ય લોકોને પહોંચાય તેઓ છે.

      વધુ માહિતી માટે સંપર્ક કરો
   ભનુભાઇ કમેજળિયા
       મો. 6354093991
       વો.9998707388
       આ દવાનો જે પણ લોકોએ પ્રયોગ કર્યો હોય છે તેઓ પોતાનું મંતવ્ય જણાવે
  વસુધૈવ કુટુંબકમ્, સત્યમેવ જયતે 🚩
                          આભાર 🙏🙏

16.





Comments

Popular posts from this blog

શિક્ષક દિન વિશેષ...

સારવારના સરનામાં

દિન વિશેષ...